રાષ્ટ્રીય

ગુજરાતમાં SMEs માં AI ની સ્વીકાર્યતા વધી રહી છે; કોટકે ત્રણ મુખ્ય બદલાવોનો ઉલ્લેખ કર્યો

ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: ગુજરાતના નાના અને મધ્યમ સાહસો (SMEs) તેમની પ્રવૃત્તિઓમાં આર્છિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને ઝડપથી સમાવી રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંકના જણાવ્યા અનુસાર, પાયલોટ પ્રોજેક્ટ્સથી આગળ વધીને પૂર્ણ-સ્તરના એકીકરણ તરફ આગળ વધી રહ્યા છે. ધિરાણકર્તા કહે છે કે રાજ્યના ગીચ ઔદ્યોગિક ક્લસ્ટરો વ્યવસાયો વેપાર, નાણાકીય અને વૃદ્ધિના સંચાલનમાં નિર્ણાયક પરિવર્તન લાવી રહ્યા છે, જે ગુજરાતને ભારતના સૌથી …

Read More »

સેમસંગ દ્વારા બીસ્પોક AI એપ્લાયન્સીસ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સ, કેશબેક અને રિવોર્ડસ સાથે ‘બિગ બીસ્પોક AI ફેસ્ટિવલ’ લાવી

સેમસંગની ફેસ્ટિવ ડીલ્સમાં રૂ. 50,000 સુધી કેશબેક અને બીસ્પોક AI રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝ પર 47 ટકા સુધી છૂટનો સમાવેશ થાય છે. 22 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે કરાયેલી ખરીદીઓ પર રૂ. 21,000 સુધી બચત સાથે બીસ્પોક AI એર કંડિશનર રેન્જ પર આકર્ષક ઓફરો મેળવી શકાશે. ગ્રાહક ઝીરો ડાઉન પેમેન્ટ સાથે ઈઝી ફાઈનાન્સ અને સમસંગની 20/5 નો-કોસ્ટ ઈએમઆઈ …

Read More »

ફુડ વીથ “TRAMONTINA”ના સાથે હવે નવરાત્રિના ગરબાને સેલિબ્રેટ કરો

ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: નવલા નોરતા સોમવારથી ચાલુ થવા જઈ રહ્યાં છે. ત્યારે નવરાત્રી પર્વે, નવીનત્તમ હોમવેરમાં જાણીતી વૈશ્વિક અગ્રણી, ટ્રેમોન્ટિના, સ્વસ્થ, શુદ્ધ અને સ્ટાઇલિશ કુકવેરની તેની શ્રેણી દ્વારા એકતાના આનંદની ઉજવણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ નવરાત્રિ દરમિયાન “TRAMONTINA” તમારા રસોડામાં ઉત્સવ સાથે રસોઈનો ઉત્તમ સ્વાદ ઉમેરવા જઈ રહ્યું છે, જેથી ખેલૈયાઓ, પરિવારો અને …

Read More »

નેસ્લે ઇન્ડિયા દ્વારા GST દર ઘટાડાના લાભો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી

ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: નેસ્લે ઇન્ડિયાએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરમાં થયેલા ફેરફારોનું સ્વાગત કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ લાભ 22 સપ્ટેમ્બર, 2025થી ગ્રાહકો સુધી સીધો પહોંચાડવામાં આવશે. નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, “GST દરમાં ઘટાડો ભારતીય ગ્રાહકો માટે એક સકારાત્મક પગલું …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વેરેબલ્સની રેન્જ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરાઈ

ગુરુગ્રામ, ભારત | 22મી સપ્ટેમ્બર 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તાજેતરમાં લોન્ચ કરાયેલી ગેલેક્સી વોચ 8 સિરીઝ અને ગેલેક્સી બડ્સ 3 FE સહિત તેના નવીનતમ ગેલેક્સી વેરેબલ્સ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. ગેલેક્સી વોચ અલ્ટ્રા અને ગેલેક્સી રિંગ જેવી અમુક અન્ય પ્રોડક્ટો પર પણ ફેસ્ટિવ સીઝન પૂર્વે મોટું …

Read More »

Amazon.in ના ‘ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન’ સ્ટોરફ્રન્ટમાં GST બચતનો લાભ મેળવો

23 સપ્ટેમ્બરથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ શરૂ થશે; ફક્ત પ્રાઇમ સભ્યો માટે 24 કલાક વહેલા પ્રારંભ બેંગલુરુ | 22 સપ્ટેમ્બર 2025: ભારતમાં22 સપ્ટેમ્બરથી સીમાચિહ્નરૂપ GST સુધારાઓનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે Amazon.in દ્વારા આજે ​​એક સમર્પિત સ્ટોરફ્રન્ટ –ધ ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન, #GSTBachatUtsavના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. આ સ્ટોરફ્રન્ટમાં ઘરેલુ ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ, દૈનિક જરૂરિયાતનીચીજવસ્તુઓ, આરોગ્યસંભાળ, ફેશન અને તેના જેવી બીજી …

Read More »

બાર્સા એકેડેમી છ પાનખર શિબિરો સાથે ભારત પરત ફરે છે — એફસી બાર્સેલોનાના ખેલાડીની જેમ તાલીમ લેવાની જીવનમાં એક વાર મળેલી તક

ભારત | 22 સપ્ટેમ્બર 2025: બાર્સા એકેડેમી આ પાનખરમાં દેશભરમાં છ શિબિરો સાથે ભારતમાં પરત ફરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે બાળકોને લિયોનેલ મેસ્સી, આન્દ્રેસ ઇનીએસ્ટા, ઝેવી હર્નાન્ડેઝ અને ઉભરતા સ્ટાર લેમિન યમલ જેવા દંતકથાઓને આકાર આપતી પદ્ધતિ હેઠળ તાલીમ લેવાની દુર્લભ તક આપશે. પહેલી વાર, અમદાવાદના યુવા ખેલાડીઓ પણ આ અનુભવનો ભાગ બનશે. “આ શિબિરો ફક્ત ફૂટબોલ કરતાં …

Read More »

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન

સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન અને આમિર મીર દ્વારા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરાશે ગુજરાત, અમદાવાદ | 21 સપ્ટેમ્બર 2025: સોમવારથી શરુ થનારા નવલા નોરતાની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. નવલા નોરતાની રાતે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબાપ્રેમીઓ માટે સબંધ સાચવવા તેમજ કેળવવાનો પણ એક ઉત્તમ પ્રસંગ છે. ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન કરવામાં …

Read More »

ગાય ચૂપ રહે ત્યારે મુનિ છે,ભાંભરે છે ત્યારે ઋષિ છે.

*ગાયના બે શિંગ છે એ ઋષિ અને મુનિ છે.* *ગૌમાતા વ્યાપક તત્વનો પર્યાય છે.* *ગૌમાતાનાં અંગોમાં લક્ષ્મીનો નિવાસ છે.* *ગોદાન શ્રેષ્ઠ દાન છે.* *આંગણમાં એક ગાય હોય તો આખું ઔષધાલય ઊભું છે.* *ગાયનો વધ તો ન જ થવો જોઈએ,પણ બધ્ધ એટલે કે ગાયને બાંધવી પણ ન જોઈએ.* પરમ આહલાદીની શક્તિ શ્રી રાધેજૂનાં ચરણોમાં પ્રણામ કરીને,આવતીકાલથી શરૂ થતી નવરાત્રીની પૂર્વે અંબા …

Read More »

પ્રેમભૂમિ બરસાના ધામથી ૯૬૪મી રામકથાનો સ્નેહભીનો આરંભ

ગૌમાતા સોળ કળાથી પરિપૂર્ણ છે. રામચરિતમાનસના દરેક કાંડમાં પ્રગટ-અપ્રગટ રૂપમાં ગૌમાતાનું દર્શન છે. સુખમૂળ આપણા શાસ્ત્રમાં ક્યાંક હોય છે. આપણે પણ મૂળમાં ગાય સુધી જવું પડશે. ચિત્રકૂટધામ હનુમાનજીની પ્રસાદી રૂપે પાંચ લાખની રાશિ ગૌસેવા માટે અર્પણ થશે. બીજ પંક્તિઓ: જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇ; નગર ગાંવ પુર આગ લગાઇ ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ; ગઇ તંહ જહાં સુરમુનિ ચારિ …

Read More »