ગુજરાત

નવરાત્રિ ના પ્રથમ દિવસે “શક્તિ સંધ્યા સિઝન-3′ માં દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમ્યાખેલૈયા

ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવામાંગતા નથી. ત્યારે લોકોના દિલોમાં રાજ કરતા લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા “શક્તિ સંધ્યા સિઝન 3“નું પણ  આગમન થઈ ચુક્યું છે. ત્યારે નવલાનોરતાની પ્રથમ રાતે ગાયિકા દિવ્યા ચૌધરીના સુર દ્વારા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા હતા. “શક્તિ સંધ્યા” દ્વારા …

Read More »

UBN રંગ તાળી 2.Oના ગરબે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા

કલરફુલ થીમ સાથે રજુ થનારા UBN રંગ તાળી 2.Oના ગરબા રહ્યાં આકર્ષણનું કેન્દ્ર “યુનિકોર્ન ઇન્ફ્રા” દ્વારા ખેલૈયાઓ માટે સુંદર સોગાદનું આયોજન રંગ તાળી 2.Oમાં ગરબા કરી ગરબાપ્રેમીઓએ પોતાનો બિઝનેસ શેર કર્યો ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવા માંગતા નથી. માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ …

Read More »

બીએનઆઈ અમદાવાદની ભવ્ય સિસિલિયન ગરબા રાત્રિ સાથે નવરાત્રીનો થયો પ્રારંભ

ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદે ભવ્ય સિસિલિયન ગરબા સાથે નવરાત્રી ઉત્સવનું સ્વાગત કર્યું હતું, જેમાં 3,500 થી વધુ સહભાગીઓએ ભક્તિ, નૃત્ય અને નવલી નવરાતના પહેલા દિવસની રાતની ઉજવણી કરી હતી. વાર્ષિક કાર્યક્રમમાં શહેરભરના ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને તેમના પરિવારોને એકસાથે લાવવામાં આવ્યા હતા, સિટીના ગુલમોહર ગ્રીન્સના વિશાળ લૉનને પરંપરાગત સંગીત, રંગબેરંગી પોશાક અને ઢોલના લયબદ્ધ તાલના વાઈબ્રન્ટઅરેનામાં પરિવર્તિત …

Read More »

ગુજરાતી ફિલ્મ “ભમ”ને બે સ્ટેટ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા

એક્ટર સંજય પ્રજાપતિ અને સિંગર ઉમેશ બારોટને મુખ્યમંત્રી દ્વારા અવોર્ડ આપવામાં આવ્યા ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમા જગતના કલાકારો અને કસબીઓને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ અવૉર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘનશ્યામ તળાવિયા દ્વારા નિર્મિત અને સતિષ ડાવરા દ્વારા દિગ્દર્શિત અને મારૂતિ એન્ટરપ્રાઈઝનાં બેનર હેઠળ બનેલ એપીક મ્યુઝિકલ લવ સ્ટોરી ધરાવતી …

Read More »

પૂર્વા મંત્રીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની ઉત્સવ પરંપરાને વૈશ્વિક સ્તરે પહોંચાડી

પૂર્વા મંત્રી નવરાત્રી ઉત્સવ દરમિયાન અમદાવાદમાં એક પ્રખ્યાત ગરબા કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે ભારતના ઉત્સવ અને ભક્તિ સંગીતમાં અગ્રણી “ફિમેલ વૉઇસ” તરીકેની તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવશે મુંબઈ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: દેશ-દુનિયામાં જાણીતી ફોક-પોપ કલાકાર પૂર્વા મંત્રી ભારતની ઉત્સવ પરંપરાઓને ઝડપથી વૈશ્વિક સ્તરે લઈ જતી સૌથી અગ્રણી “ગ્લોબલ ફિમેલ વૉઇસ” તરીકે ઉભરી રહી છે. તેમણે પોતાના પર્ફોર્મન્સથી લાખો …

Read More »

પ્રારંભિક તપાસ માટે પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરવી શા માટે જરૂરી છે

ડૉ. હેમાંગ બક્ષી, હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ઑફ યુરો-ઑન્કોલોજી અને રોબોટિક સર્જરી, એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ અને ડૉ. વિપુલ તિલવા, યુરો ઑન્કોલોજી / રોબોટિક સર્જરી, એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય એ પુરુષોના એકંદર સુખાકારીનો એક મહત્વપૂર્ણ છતાં ઘણીવાર અવગણવામાં આવતો પાસું છે. તાજેતરના વર્ષોમાં સ્તન કેન્સર અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય વિશેની વાતચીત વધુ સામાન્ય બની છે, પરંતુ …

Read More »

એસયૂડી લાઈફે ભાવનગરમાં છેતરપિંડીયુક્ત વો નિષ્ફળ બનાવ્યો

ભાવનગર | 23 સપ્ટેમ્બર 2025: સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઇફ ઇન્શ્યોરન્સ (એસયૂડી લાઇફ), જે બે અગ્રણી પીએસયૂ બેંકો – બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને જાપાનની દાઈઇચી લાઇફ વચ્ચેની સંયુક્ત સાથીદારી છે, તેણે ભાવનગર, ગુજરાતમાં એક સારી રીતે સંગઠિત વિમા ઠગાઈ નેટવર્ક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી મૃત્યુ દાવાની યોજના નિષ્ફળ બનાવી છે. આ પગલાં એ એસયૂડી લાઇફના ઠગાઈ …

Read More »

શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન

મનોરથી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામ દ્વારા રૂપિયા ૫ લાખ દાન તલગાજરડા | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામતલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે. મથુરા પાસેના …

Read More »

તહેવારો અને શીયાળાની રજાઓ પહેલાં કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો, અને અનુભવો રજૂ કરશે

ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: કેરળ પર્યટન એ તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનોનો સમૂહ રજૂ કર્યો છે, જે તેના વિશાળ બજાર આઉટરીચના ભાગ રૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. સલામત, આતિથ્યશીલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત, મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ …

Read More »

ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડનો આઈપીઓ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે

ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 15,75,200 ઇક્વિટી શેર સુધી આઈપીઓ સાઇઝ – ₹24.42 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹147 – ₹155 પ્રતિ શેર લોટ સાઇઝ – 800ઇક્વિટી શેર  મુંબઈ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડ (ધ કંપની, ઇન્ફિનિટી) એક SaaS પ્રદાતા કંપની છે જે અનુકૂલિત અને એકીકૃત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇઆરપી) સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિપુણતા ધરાવે …

Read More »