ગુજરાત

લેગસી બ્રાન્ડ BISSELL® અદ્યતન વેટ ક્લિનિંગ સોલ્યુશન લૉન્ચ કરવા સાથે ભારતીય બજારમાં પ્રવેશી રહી છે

વેક્યુમ ક્લીનર્સમાં અમેરિકાની #1 બ્રાન્ડે તહેવારોની સિઝનમાં બે પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે CAVITAK Global Commerce સાથે સહયોગ કર્યો છે ઉત્પાદન શ્રેણી Amazon.in પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તે મોટા રિટેલર્સમાં ઉપલબ્ધ થશે નવી દિલ્હી 24 ઑક્ટોબર 2024 – ફ્લોરકેર એપ્લાયન્સિસમાં વૈશ્વિક અગ્રણી અને વેટ ક્લિનિંગ સોલ્યુશન્સમાં એક સૌથી વિશ્વસનીય BISSELL® ભારતીય બજારમાં તેના પ્રવેશની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. …

Read More »

આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયાએ અમદાવાદમાં ‘મોટો વૉલ્ટ’ સુપરબાઈકનો શોરૂમ ખોલ્યો અને QJ મોટર, ઝોનેટ્સ અને મોટો મોરિની પર ખાસ તહેવારોની ઑફર્સ

મોટો વૉલ્ટ એ ભારતની એકમાત્ર મલ્ટિ-બ્રાન્ડ સુપરબાઈક ફ્રેન્ચાઈઝી છે  મોટો વૉલ્ટ મોટો મોરિની, ઝોનેટ્સ અને QJ મોટરની સાથે બીજી વધુ વર્લ્ડ કલાસ બ્રાન્ડ ઓફર કરશે  મોટો વૉલ્ટ શોરૂમમાં એપેરલ અને એસેસરીઝની એક ખાસ રેન્જ પણ પ્રદર્શિત કરવામાં આવે છે  અમદાવાદ 24 નવેમ્બર 2024: પોતાની પ્રીમિયમ મોબિલિટી ઓફરિંગના સ્પેક્ટ્રમને વિસ્તૃત કરવા માટે મહાવીર ગ્રૂપની કંપની , આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા પ્રાઇવેટ …

Read More »

લિંકડિન અને ગિફ્ટ સિટી ગુજરાત વર્કફોર્સને સશક્ત બનાવવા માટે એક સાથે આવ્યા

લિંકડિન અને ગિફ્ટ સિટી એ શૈક્ષણિક સંસ્થાઓ, નોકરીદાતાઓ અને સરકારી સંસ્થાઓને ગુજરાતમાં ભાવિ કર્મચારીઓની માંગ સાથે તાલીમ કાર્યક્રમોને સંરેખિત કરવામાં મદદ કરતા સ્થાનિક શ્રમ બજાર ડેટાનો લાભ મેળવવા માટે ભાગીદારી કરી છે. લિંકડિન દ્વારા લૉન્ચ કરવામાં આવેલ ગુજરાત ટેલેન્ટ રિપોર્ટ રાજ્યના એઆઈ, આઈટી અને નાણાકીય કૌશલ્યોના ઝડપી સ્વીકારને દર્શાવે છે, જેમાં છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં એઆઈ કુશળ વ્યાવસાયિકોમાં 142% નો …

Read More »

ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ કસ્ટમર્સ માટે રાષ્ટ્રવ્યાપી જોડાણ કાર્યક્રમ ‘કસ્ટમર કેર મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

23મી ઑક્ટોબરથી 24મી ડિસેમ્બર, 2024 સુધી પૅન-ઈન્ડિયા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. કોમર્શિયલ વહીકલ્સની સમગ્ર શ્રેણી માટે વાહન ચેક-અપ, વેલ્યુ-એડેડ સર્વિસીસ અને ડ્રાઇવર તાલીમ સહિત વેચાણ પછીનો ઉન્નત અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય મુંબઈ 23 ઓક્ટોબર 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપનીએ 24મી ડિસેમ્બર, 2024 સુધી કોમર્શિયલ વ્હીકલના ગ્રાહકો માટે વ્યાપક ગ્રાહક જોડાણ કાર્યક્રમ, તેના કસ્ટમર કેર મહોત્સવ 2024ના …

Read More »

“રામાયણ અભણ થઈને વાંચજો”

“આ ભલે(મારા જેવા )ઠોઠનો ગ્રંથ,પણ ઠેઠનો ગ્રંથ છે.” “રામાયણ અભણ લોકોનું આભૂષણ છે.” શક્તિ ભ્રાંતિ રૂપે પણ જગતમાં પ્રવર્તતિ હોય છે,આ ભ્રાંતિ એ મા નું જ સ્વરૂપ છે એમ સમજવું. ખાનદાન પરિવારમાં લજ્જા રૂપે જગદંબા બેઠી હોય છે. ઉત્કર્ષનું મૂળ કદી ભૂલવું નહીં,જે ‘દી ઉત્કર્ષનું મૂળ ભૂલશો,પ્રગતિ મળશે;શાંતિ નહીં મળે,સાધનો મળશે સાધના જતી રહેશે. મહૂવાપાસેનાંકાકીડીગામનાંગોંદરે વહી રહેલી કથાધારાનો આજે ચોથો …

Read More »

ફ્રીડમ એટ મિડનાઇટમાં ચિરાગ વોરાને ગાંધીજી તરીકે લેતા દિગ્દર્શક નિખીલ અડવાણી કહે છે: “જે ક્ષણે તેઓ સ્ટેજ પર આવ્યા કે નીરવ શાંતિ છવાઇ હતી “

અમદાવાદ 23 ઓક્ટોબર 2024: કોઇ પણ નિર્માતા માટે ઐતિહાસિક ડ્રામા બનાવવા માટે સૌપ્રથમ પડકાર હોય તો તે છે અત્યંત યોગ્ય કાસ્ટ મેળવવી. નિખીલ અડવાણી કે જેઓ પોતાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ફ્રીડમ એટ નાઇટ બનાવી રહ્યા છે ત્યારે તેમને કાસ્ટીંગમાં ચિરાગ વોરા મળતા જાણે તેમને સોનુ (ખજાનો) મળી આવ્યુ હતું. આ ટીમ અંતિમ દેખાવ પ્રાપ્ત કરતા પહેલા વિવિધ અર્થઘટનમાંથી પસાર થયા …

Read More »

પૂજ્ય મોરારીબાપુએ કાકીડી પહોંચવાના રસ્તા બનાવવા માટે તંત્રનો આભાર માન્યો

મહુવા તાલુકાના કાકીડી ગામે રામકથા “માનસ પિતામહ્”નું ગાન થઈ રહ્યું છે. આજે કથાના પાંચમા દિવસે બાપુએ આ કથામાં સેવા કરનાર તમામ સેવકો અને જન સેવકોનો આભાર માન્યો. તલગાજરડા થી કાકીડી પહોંચવા માટે તરેડ સુધીના રસ્તાના નવનિર્માણ માટે ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સહિત તંત્રનો આભાર માન્યો હતો. અને તંત્ર દ્વારા હજુ આ રસ્તાને સરફેસ કરવાની કામગીરી પૂરી થશે ત્યારે રસ્તો બરાબર …

Read More »

ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન

આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા નોલેજ પાર્ટનર તરીકે ટાટા ટ્રસ્ટના સહયોગથી ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ કેન્સર જાગૃતિ વિશે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તેમાં ચાવીરૂપ હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને ટોચના બ્યૂરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે …

Read More »

કોઈ બુદ્ધપુરુષનો થોડો સમયનો નિવાસ પણ પાંચેય તત્વોને પવિત્ર કરે છે.

વીરડાં ઉલચવાની પણ કળા છે પણ ખોટા હાથે સમાજના ઉલેચાતાં વીરડા ડહોળાય જાય છે. આપણા જીવન-મહાભારતમાં ક્રોધ બહુ મોટું પરિબળ છે. રામાયણ અભણ થઈને વાંચજો:મતલબ ભોળા થઈને વાંચજો;હોશિયાર થઈને ન વાંચતા. કાકીડી ગામનાં પાદરમાં ચાલતી રામકથાનાં પાંચમા દિવસે બાપુએ કહ્યું કે મારા માટે વ્યક્તિગત રૂપે જેની પાઘડી સત્ય,જેની પોથી પ્રેમ અને જેની પાદુકા મારા માટે કરુણા છે-એવા ત્રિભુવન ઘાટ પર …

Read More »

અતુલ ગ્રીનટેક અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિને આગળ ધપાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યાં

અમદાવાદ 23 ઓક્ટોબર 2024: અતુલ ઓટો લિમિટેડ (એએએલ)ની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (ઇઇએસએલ) સાથે ગેરબંધનકર્તા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જેથી ઇઇએસએલ દ્વારા એજીપીએલને તેના ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ઉપયોગ માટે લિથિયમ-આયન સેલ અને બેટરી પેક સપ્લાય કરવાની સંભાવના તપાસી શકાય. એએએલ અગ્રણી ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા છે, જે થ્રી-વ્હિલ કમર્શિયલ વ્હિકલના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે …

Read More »