ગુજરાત ૦૩ નવેમ્બર ૨૦૨૪: આર્મીમાં ૧૬ વર્ષની સેવા બજવી સેવાનિવૃત થયેલા મહેશભાઈ લાલજીભાઈ હીરાણીનું બરવાળા ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બરવાળા ગામના ગૌરવ એવા મહેશ હિરાણીના સ્વાગતમાં ગામની બહેનો દ્રારા રોકડિયા હનુમાનજી મંદિરથી મહેશ હિરાણીના ઘર સુધી પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન યાત્રામાં મહેશની બરવાળા ખાતેથી સ્કૂલ ઝબૂબા હાઈસ્કૂલના મિત્રો દ્રારા સાલ અને તલવાર આપી …
Read More »ગુજરાત
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 એ સૌથી વધુ ગ્રાહકોની મુલાકાતો, નવા લોન્ચ અને વિક્રેતાઓની સફળતા સાથે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા !
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024માં 140 કરોડ ગ્રાહકોએ મુલાકાત લીધી – જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે! 85% થી વધુ ગ્રાહકો નોન-મેટ્રો શહેરોના હતા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024ના પ્રથમ 48 કલાકમાં સૌથી વધુ સિંગલ ડે પ્રાઇમ સાઇન-અપ્સ જોવા મળ્યા; 96% થી વધુ પ્રાઇમ સભ્યોએ તહેવારો દરમિયાન ખરીદી કરી અને લગભગ 70% ગ્રાહકો ટાયર 2 અને તેનાથી નીચેના શહેરોના …
Read More »વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પાંચ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રત બીજના ક્ષેત્રમાં ગુલામીમાંથી બહાર આવી આપણે દેશી બીજ સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે – શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો આણંદ 01 નવેમ્બર 2024: રાજ્યપાલ શ્રી …
Read More »રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓએ લીધા એકતા શપથ
આણંદ ૩૧ ઓકટોબર ૨૦૨૪: દેશની એકતા અને અખંડિતતા કાજે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧, ઓકટોબરના દિવસને પ્રતિ વર્ષ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યાં હતાં. જે અન્વયે આણંદ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ …
Read More »7000 ભક્તો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં શુભ લક્ષ્મી હોમ અને સત્સંગ માટે એકઠા થયા
અમદાવાદ 31 ઓક્ટોબર 2024: વિશ્વના આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં દિવાળીની ઉજવણી કરવા અમદાવાદમાં એકત્ર થયેલા 7000 ઉપસ્થિતો માટે આત્માને ઉત્તેજિત કરતું સંગીત, શ્રી લક્ષ્મી હોમ, હ્રદયથી ભરપૂર શાણપણ, ધ્યાન અને આનંદની ઉજવણી સાથે દિવાળીની ઉજવણી કરી. ઉજવણીની શરૂઆત શુભ લક્ષ્મી હોમ સાથે થઈ, કારણ કે દૈવી મંત્રોચ્ચાર વાતાવરણને હકારાત્મકતા અને કૃપાથી ભરી દે છે, ત્યારબાદ …
Read More »કેસ્ટ્રોલ ઇન્ડિયાએ કેદાર લેલેની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી
કેસ્ટ્રોલ ખાતે ગ્લોબલ CMOની ભૂમિકા બજાવવા આગળ વધેલા સંદીપ સંગવાના અનુગામી બન્યા અમદાવાદ 30 ઓક્ટોબર 2024: અગ્રણી લ્યૂબ્રીકન્ટ ઉત્પાદક કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમીટેડએ 1 નવેમ્બર 2024થી પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કેદાર લેલેની નિમણૂંક કરી હોવાની ઘોષણા કરી છે. કેદાર હિન્દુસ્તાન લિવર લિમીટેડ (HUL)માં ભવ્ય બે દાયકાની કારકીર્દી બાદ કેસ્ટ્રોલ ઇન્ડિયામાં જોડાયા છે, જ્યાં તેમણે એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકેની સેવા આપી હતી, અને …
Read More »ત્રિવેણી 3એમપી (3 Master performances) કોન્સર્ટ ટુરનો અનાવરણ સમારંભ
ફેમ પ્લેયર્સ હેઠળ MH ફિલ્મ્સના સહયોગથી પ્રખ્યાત ગાયક અનુપ જલોટા, હરિહરન અને શંકર મહાદેવન, આખા ભારતમાં દર્શકોને આકર્ષિત કરવા માટે તૈયાર! મુંબઈ, ભારત 30 ઑક્ટોબર 2024: ભારતના 12-શહેરોની એક અભૂતપૂર્વ સફર, ત્રિવેણી 3એમપી કૉન્સર્ટ ટુર,સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે, જેમાં ભારતીય સંગીતના ત્રણ દિગ્ગજ-શ્રી અનુપ જલોટા, શ્રી હરિહરન અને શ્રી શંકર મહાદેવન- પોતાના પહેલા પ્રવાસ માટે એક સાથે આવી રહ્યા …
Read More »મોરારી બાપૂએ પૂજ્ય રામકિંકરજી મહારાજની શતાબ્દી સમારોહમાં ભાગ લીધો
અયોધ્યા 30 ઓક્ટોબર 2024: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ બુધવારે અયોધ્યામાં રામાયણ વાચક રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. રામકિંકરજી મહારાજનું રામકથા જગતમાં “યુગ તુલસી”ના રૂપમાં સન્માન કરવામાં આવે છે. તેમની જન્મ શતાબ્દી ના ભાગરૂપે અયોધ્યામાં 29 ઓક્ટોબરથી 01 નવેમ્બર દરમિયાન એક વિશેષ કાર્યક્રમ ‘યુગતુલસી મહારાજ શ્રી રામકિંકરજી શત જયંતી મહા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું …
Read More »આપણો ઈતિહાસ ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છેઃ ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર પટેલની ભૂમિકા સાકાર કરતો રાજેન્દ્ર ચાવલા
અમદાવાદ 30 ઓક્ટોબર 2024: સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવતા રાજેન્દ્ર ચાવલાએ ભારતના પ્રતિકાત્મક આગેવાનને દર્શાવવાનો મહત્ત્વ પર પોતાના વિચારો જણાવ્યા. રાજેન્દ્ર માને છે કે આપણો ઈતિહાસ શ્રેણીબદ્ધ ઘટનાઓથી વિશેષ છે. તે આપણી ભાવિ પેઢીઓ માટે આપણા લેણારૂપી વારસો છે. તે કહે છે, “વાલીઓ તેમના સંતાનોને પારિવારિક વાર્તાઓ જણાવે છે તે જ રીતે ભાવિ પેઢીને …
Read More »એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની ઉજવણીઓમાં નવો ઉમંગ લઈ આવોઃ 1થી 7 નવેમ્બર સુધી મોટી બચત, નવી જરૂરી વસ્તુઓ અને એક્સક્લુસિવ ઑફરોનો લાભ ઉઠાવો
સુપર સેવર્સ પર 50% સુધીની છુટની સાથે અઢળક બચત કરો અને તહેવારોની આ સીઝનમાં તમને શ્રેષ્ઠ ડીલ્સ મળે તેની ખાતરી કરો નવા ગ્રાહકો 1થી 3 નવેમ્બર દરમિયાન તેમના ઑર્ડર્સ પર રૂ. 200ના ફ્લેટ કૅશબૅકની સાથે 45% સુધીની છુટ વત્તા ફળો અને શાકભાજી પર વધારાના રૂ. 50ના ફ્લેટ કૅશબૅકનો લાભ લો. પ્રાઇમના વર્તમાન ગ્રાહકો તેમના ઑર્ડર પર ફ્રી ડીલિવરીની સાથે 45% …
Read More »