જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ …
Read More »ગુજરાત
શેલ્બી હોસ્પિટલનો એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ એથ્લેટ્સને આપશે સ્પેશિયલ કેર
અત્યાધુનિક સુવિધાઓ સાથે અત્યંત કુશળ સર્જનો અને સ્પોર્ટ્સ મેડિસિનના નિષ્ણાતો મળીને એથ્લેટ્સ અને દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડશે અમદાવાદ ૧૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રોવાઈડર શેલ્બી હોસ્પિટલ્સે એક એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગ શરૂ કર્યો છે. આ વિભાગ, રમત-ગમત સંબંધિત ઇજાઓની સારવાર અને એથ્લેટિક પર્ફોર્મન્સને ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવા માટે ખાસ કામ કરે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે …
Read More »પરમપૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિ નિમિતે અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી
અમદાવાદ 08 નવેમ્બર 2024: અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા આજે શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પારકર સમાજનું ૨૦૨૪નું સૌથી મોટું સામાજિક સ્નેહ મિલન યોજવામાં આવ્યું.આ દરમિયાન બાપાની પૂજન વિધિ પ્રથમા બ્લડ બેંક દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ, સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય જન્મોત્સવ, શ્રી …
Read More »મોરારી બાપુએ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી
ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા – માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂજ્ય બાપૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, …
Read More »પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે: શ્રી મોરારી બાપુ
*અનુકરણ એક પ્રકારનું મરણ છે.* *જે અખંડ છે એ બ્રહ્મ છે.* *આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.* *મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.* *જપથી સિદ્ધિ મળે છે અને સ્મરણથી શુદ્ધિ મળે છે.* *જપ એકલા કરવાના હોય અને સ્મરણ સંકીર્તન સમૂહમાં,આંસુઓ સાથે થાય.* પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે ખુબ સુંદર જિજ્ઞાસાનો …
Read More »થમ્સ અપ દ્વારા અલ્લુ અર્જુન સાથે વર્ષની સૌથી યાદગાર ભાગીદારીનું ટીઝર રજૂ
ટીઝર માટે લિંક – HERE નવી દિલ્હી 08મી નવેમ્બર 2024: ભારતની આઈકોનિક ઘરમાં વૃદ્ધિ પામેલી અને બોલ્ડ તૂફાની જોશ સાથે પ્રતિકાત્મક બ્રાન્ડ થમ્સ અપ દ્વારા તાજેતરમાં અલ્લુ અર્જુનના નિર્વિવાદ રુઆબને ચમકાવતું મંત્રમુગ્ધ કરનારું ટીઝર રજૂ કરવામાં આવ્યું. આ નક્કર પગલાં સાથે બ્રાન્ડ રોમાંચની લહેર લાવીને ચાહકોને હવે પછી શું થવાનું છે તે અંગે ઉત્સુકતા વધારવા માટે સુસજ્જ છે. આ ટીઝર …
Read More »સુરતમાં પાયોનિયરના ‘કનેક્ટ’ કાર્યક્રમમાં શહેરના વધતા સર્વિસ નિકાસ ગ્રોથને દર્શાવે છે
સુરત 07 નવેમ્બર 2024: પાયોનિયર (NASDAQ: PAYO) નાણાંકીય ટેકનોલોજી કંપની જે દુનિયાના નાના અને અને મધ્યમ કદના વ્યવસાયો (SMBs) ને લેવડ-દેવડ કરવા, વેપાર કરવા અને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ કરવા માટે સક્ષમ બનાવે છે. સુરત IT કોમ્યુનિટી (SIC) અને સાઉથ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની સાથે મળીને સુરતના સુદામા બેંકવેટ હોલમાં પાયોનિયર VIP કનેકટની છઠ્ઠી આવૃત્તિ “ગોઇંગ ગ્લોબલ- બિલ્ડિંગ અ ક્રોસ-બોર્ડર …
Read More »સાયકલ પ્યોર અગરબત્તીએ અયોધ્યામાં 121 ફૂટની અગરબત્તી પ્રગટાવીને ઈતિહાસ રચ્યો
અયોધ્યાના આકાશ ને પ્રકાશિત કર્યું અને વાતાવરણને મધુર સુગંધથી ભરી દીધું, જે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની અને ઉજવણીની પ્રતિબદ્ધતાને ફરીથી દ્રઢ કરી અયોધ્યા 07 નવેમ્બર 2024: સાયકલ પ્યોર અગરબત્તી ભારતની અગ્રણી હોમ પૂજા બ્રાન્ડ રઘુકુલ ફાઉન્ડેશનની સાથે મળીને અયોધ્યાના ભરતકુંડ મહોત્સવમાં એક અદ્વિતીય 121 ફૂટની અગરબત્તીની સાથે ભવ્યતા, દિવ્યતા અને આકર્ષક સુગંધનો અનુભવ પ્રદાન કરે છે. આ સાત દિવસના …
Read More »સ્પાઇસજેટે 15 નવેમ્બરથી આઠ નવી ફ્લાઇટના લોંચ સાથે ઘરેલુ નેટવર્કનું વિસ્તરણ કર્યું
એરલાઇન્સે મહત્વપૂર્ણ શહેરો વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કરતા શિયાળુ વિસ્તરણ યોજનામાં નવા રૂટ સામેલ કરાયા અમદાવાદ: સ્પાઇસજેટે 15 નવેમ્બર, 2024થી આઠ નવી ફ્લાઇટ્સ લોંચ કરીને તેના ઘરેલુ નેટવર્કનું વિસ્તરણ કર્યું છે. આ નવા રૂટ જયપુરને વારાણસી, અમૃતસર અને અમદાવાદ સાથે જોડશે તથા અમદાવાદને પૂણે સાથે પણ જોડશે. આ વિસ્તરણ પહેલાં ઓક્ટોબર 2024માં 32 નવી ફ્લાઇટ્સ લોંચ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીને …
Read More »એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024માં 140 કરોડ ગ્રાહકોએ મુલાકાત લીધી
ગુજરાત, અમદાવાદ 07 નવેમ્બર 2024: એમેઝોન ઈન્ડિયાએ આજે જાહેરાત કરી કે આખા મહિના દરમિયાન ચાલતું તેનું એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ (એજીઆઇએફ) 2024, તેના ગ્રાહકો, વિક્રેતાઓ અને બ્રાંડ પાર્ટનર્સ માટે સમગ્ર દેશમાં ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ ઉજવણી છે. એજીઆઇએફ 2024 ની શરૂઆત 27મી સપ્ટેમ્બરથી 24 કલાકની પ્રાઇમ અર્લી એક્સેસ સાથે થઈ હતી, જેનાથી ગ્રાહકોને લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ફેશન અને બ્યુટી, હોમ …
Read More »