ગુજરાત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વનું ઉદ્ઘાટન કરશે

ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી, 9 નવેમ્બર, 2025ના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હેઠળ નેચરોપેથી દિવસ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમની માહિતી INOના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનંત બિરાદારે અમદાવાદના સર્કિટ …

Read More »

મલેશિયા એરલાઇન્સે નવા ડોમેસ્ટિક અને પ્રાદેશિક સ્થળો સાથે બોનસ સાઇડ ટ્રીપ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો

કુચિંગ આઠમા ડોમેસ્ટિક ડેસ્ટિનેશન તરીકે ઉમેરાયું; ક્રાબી, સીએમ રીપ અને સેબુ માટે નવા ફાયરફ્લાય રૂટ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ  ભારત | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — મલેશિયા એરલાઇન્સે તેના બોનસ સાઇડ ટ્રીપ (BST) પ્રોગ્રામનો વિસ્તાર કરીને કુચિંગને તેની પ્રીમિયમ સ્ટોપઓવર ઓફર હેઠળ નવીનતમ ડેસ્ટિનેશન તરીકે સામેલ કર્યું છે. સારાવાક ટુરિઝમ બોર્ડ (STB) સાથે સહયોગમાં, આ કુઆલાલંપુરથી પસાર થતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે …

Read More »

સ્વાદુપિંડનું કેન્સર : પાચન પ્રક્રિયા અને જોખમ વચ્ચેનું છુપાયેલું જોડાણ સમજીએ

ડૉ. શિરીષ અલુરકર (સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ), એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ સમગ્ર ભારતમાં, પાચન સંબંધી ફરિયાદો રોજિંદા જીવનનો એક ભાગ છે—ભારે ભોજન પછી એસિડિટી, ચા પીધા પછી પેટમાં સહેજ દુખાવો, અથવા અનિયમિત ખાનપાનથી થતો અચાનક પેટ ફૂલવાનો અનુભવ. આપણામાંથી મોટાભાગના લોકો તેને ઘરગથ્થુ ઉપચાર અથવા ઓવર-ધ-કાઉન્ટર દવાઓથી અવગણી દે છે. પરંતુ ક્યારેક, આ સતત લક્ષણો કંઈક વધુ ગંભીર વસ્તુને …

Read More »

સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સ (Cinnamon Life at City of Dreams) સમગ્ર ભારતમાં રોડ શોમાં શ્રીલંકાને દક્ષિણ એશિયાના પ્રીમિયર MICE ડેસ્ટિનેશન તરીકે રજૂ કરે છે

ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — શ્રીલંકાના પ્રતિષ્ઠિત સંકલિત રિસોર્ટ અને લાઇફસ્ટાઇલ હબ, સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સે(Cinnamon Life at City of Dreams) ભારતના મુખ્ય શહેરો – દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં તેનો પહેલો પોસ્ટ-લોન્ચ રોડ શો પૂર્ણ કર્યો, જે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસન અને MICE ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સિનામન લાઇફના સીઇઓ …

Read More »

રે-બન મેટા જેન 1 ગ્લાસીસ ટૂંક સમયમાં જ એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ ડિજિટલ પર મળશે

રાષ્ટ્રીય | ૦૬ નવેમ્બર ૨૦૨૫ — રે-બન મેટા જેન 1 ગ્લાસીસ 21 નવેમ્બરથી એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સડિજિટલ.ઈન પર ઉપલબ્ધ થશે, જે સાથે ભારતભરના વધુ ગ્રાહકો માટે મેટાની ઈનોવેટિવ વેરેબલ ટેકનોલોજીની ઉપલબ્ધતા વિસ્તારવામાં આવી છે. 6 નવેમ્બરથી આરંભ કરતાં લોકો આ રિટેઈલરો પાસેથી ઓનલાઈન રે-બન મેટા જેન 1 રેન્જની ખરીદી કરવા માટે પ્રથમ ગ્રાહકો બનવા માટે ‘‘નોટિફાઈ મી’’ એલર્ટસ માટે સાઈન-અપ …

Read More »

WPP મીડિયાના સહયોગથી બ્રિટાનિયા સાત ભાષાઓમાં BourbonIT સીઝન 2 આવી રહી છે

સીઝન 2 માં ગુગલ જેમિની અને ઇલેવનલેબ્સ દ્વારા સંચાલિત ચીફ ટેસ્ટિંગ ઓફિસર પૂજા ઢીંગરા પણ આવશે ગુજરાત, અમદાવાદ | ૦૬ નવેમ્બર ૨૦૨૫ — ડેઝર્ટની વાત આવે ત્યારે સૌને ટ્વિસ્ટમાં મજા પડે છે. થોડું અમથું આશ્ચર્ય રેસીપીમાં એકાએક નવીનતા લાવી દે છે. બ્રિટાનિયા બોર્બોન આ ટ્વિસ્ટલાવી રહ્યું છે. બ્રિટાનિયા ફરીથી બોર્બોન બોર્બોનઇટસીઝન 2લાવી રહી છે, જે હવે અવાજ-સંચાલિત, બહુભાષી રેસીપી અનુભવની …

Read More »

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી

ગુજરાત, ગાંધીનગર | ૦૬ નવેમ્બર ૨૦૨૫ — સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું. યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના ૧૦૦ થી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા. સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા, એર ચીફ માર્શલ એ.પી. સિંઘે …

Read More »

Škoda Auto India એ 2025ના 10 મહિનાની અંદર સર્વોચ્ચ વાર્ષિક વેચાણનો આંક પાર કર્યો

ઉપરાંત ઑક્ટોબરમાં માસિક વેચાણનો સૌથી ઊંચો આંક પણ નોંધાવ્યો જાન્યુઆરીથી ઑક્ટોબર 2025માં 61,607 કારનું વેચાણ કર્યું કેલૅન્ડર વર્ષ 2022માં 53,721 કાર વેચવાના પોતાના પાછલા વાર્ષિક વેચાણનો રેકર્ડ પાછળ છોડ્યો ઑક્ટોબર 2025માં પોતાના સર્વોચ્ચ માસિક વેચાણનો આંક પાર કરીને 8,252 કારનું વેચાણ ગુજરાત, અમદાવાદ | ૦૫ નવેમ્બર ૨૦૨૫ — Škoda Auto India દેશમાં પોતાની હાજરીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે …

Read More »

30 સપ્ટેમ્બર 2025ના રોજ પરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો

સંયુક્ત પરિણામોના મુખ્ય અંશઃ 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 2,827.5 કરોડની આવક થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 2,774.6 કરોડના સ્તરે હતી, જે પાછલા વર્ષના સમાન ગાળામાં 9%નો વધારો દર્શાવે છે. 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે EBITDA (અન્ય આવક સિવાય) રૂ. 3 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન …

Read More »

એર ચીફ માર્શલ એ.પી. સિંહને કર્ણાવતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં માનદ પદવી એનાયત કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૦૫ નવેમ્બર ૨૦૨૫ — કર્ણાવતી યુનિવર્સિટીને ગુરુવારે ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત કેમ્પસમાં ભારતીય વાયુસેનાના 28મા વાયુસેના વડા એર ચીફ માર્શલ એપી સિંહ, પીવી એસ એમ, એવી એસ એમ, ને ડોક્ટર ઓફ લિટરેચર (ઓનોરિસ કૌસા) ની માનદ ડિગ્રી એનાયત કરવાનો લહાવો મળશે. સન્માન સમારંભ યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહનો એક અભિન્ન ભાગ છે, જે એક વાર્ષિક પ્રક્રિયા છે, તે …

Read More »