— ઉલ્લેખનીય પરિચાલન કામગીરી, મજબૂત ઓર્ડર બુક અને અનુભવી નેતૃત્વ સાથે કંપની વિકાસને ગતિ આપવા માટે પ્રતિબદ્ધ મુંબઈ | ૦૩ નવેમ્બર ૨૦૨૫ — GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ (BSE-505504) કંપનીએ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિકગાળા માટે તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન, આવકમાં 128% અને નફામાં 138%નો ઉછાળો નોંધાવ્યો …
Read More »ગુજરાત
તમારા ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારો: Amazon.in પર એર પ્યૉરિફાયર માટે ટોચની ડીલ્સ મેળવો
ફિલિપ્સ, હનીવેલ, યુરેકા ફોર્બ્સ, ડાયસન, કોવે અને લેવોઇટ જેવી બ્રાન્ડ્સના એર પ્યૉરિફાયર પર 40% સુધીની છૂટ; કેનેરા બેંક ક્રેડિટ કાર્ડ પર વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો* બેંગલુરુ | 03 નવેમ્બર 2025 — ગ્રાહકો હવે માટે સુખાકારીને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે ઘરો અને કાર્ય સ્થળોએ અંદરની હવાની ગુણવત્તામાં સુધારો કરવા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. Amazon.in ફિલિપ્સ, હનીવેલ, …
Read More »ભારતથી શ્રીલંકા સુધી ભગવાન શ્રીરામના પવિત્ર પદચિહ્નો પર પૂજ્ય મોરારી બાપુની રામયાત્રા
નેગોમ્બો (શ્રીલંકા) | ૦૨ નવેમ્બર ૨૦૨૫: પૂજ્ય મોરારી બાપુની ઐતિહાસિક માનસ રામયાત્રા હવે એક અત્યંત મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે. આ યાત્રા ભારતથી આગળ વધીને હવે શ્રીલંકા પહોંચી છે, તે પવિત્ર ભૂમિ પર, જ્યાં ક્યારેક રાવણનું રાજ્ય હતું અને જ્યાં ભગવાન શ્રીરામનું માતા સીતાજીની મુક્તિનું દિવ્ય અભિયાન પૂર્ણ થયું હતું. નેગોમ્બોમાં આયોજિત થનારી આગામી રામકથા આ આધ્યાત્મિક …
Read More »પૂજ્ય મોરારી બાપુ એ રામેશ્વરમથી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પણ પ્રણામ કર્યા
પીઠ તો બહુ છે પણ વિશ્વ અને રાષ્ટ્રમાં સદભાવ પીઠની જરૂર છે : પૂજ્ય મોરારી બાપુ રામેશ્વરમ તમિલનાડુ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: ચિત્રકૂટ થી પ્રસ્થાન થયેલી આ રામયાત્રા સતત બે દિવસની ટ્રેઇન યાત્રા બાદ ગઈકાલે તમિલનાડુના રામેશ્વરમ્ ખાતે પહોંચી હતી. કથાનાં સાતમાં દિવસે પૂજ્ય બાપુએ દેશના મહાન વિજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ, ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામજીને યાદ કર્યા ને …
Read More »ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સોમવારે સવારે કેસરગઢ ગૌશાળાથી ૫૦૦ ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચશે
ગુજરાત, અમદાવાદ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ તીવ્ર બની રહી છે ત્યારે સોમવારે સવારે બગોદરા પાસે આવેલા કેસરગઢ ગૌશાળાથી ૫૦૦ ગાડીઓનો કાફલો અમદાવાદ કલેક્ટર ઓફિસે પહોંચીને ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાનું આવેદનપત્ર કલેક્ટરને આપશે. કેસરગઢ ગૌશાળાથી શરૂ થનારી આ કાર રેલીમાં ગુજરાત-સૌરાષ્ટ્ર સાથે સમગ્ર ભારતમાંથી ગૌશાળાના સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, જૈન …
Read More »ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે કલોલ(જી.ગાંધીનગર) ની જનતા માટે પી.એસ.એમ હોસ્પિટલ ની ખાસ ભેટ
સળંગ એક માસ સુધી વિનામૂલ્યે સ્પેશ્યાલિટી તથા સુપરસ્પેશ્યાલિટી સારવાર અપાશે. તાજેતરમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે. આ પાવન પ્રસંગે પી.એસ.એમ. હોસ્પિટલ કલોલ, જી ગાંધીનગર દ્વારા એક સ્તુત્ય અભિયાન હાથ ધરાયેલ છે, જે અંતર્ગત આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવનાર તમામ દર્દીઓને જુદા જુદા પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં સામાન્ય ઓ.પી.ડી કન્સલ્ટેશન થી …
Read More »દેશમાં એક સદભાવ પીઠની જરૂર છે, જેને ન કોઈ વેર, ન કોઈ વિગ્રહ, ન કોઈ વિરોધ હોય
સાધુઓ માટે આ મધ્યમ માર્ગી યાત્રા છે. સ્મૃતિ પ્રસાદ છે,સ્મરણ પ્રયાસથી આવે છે. આપણે નીલકંઠ તો ન બની શકીએ,પણ શીલકંઠ બની શકીએ તો પણ ઘણું છે. બુદ્ધે ઘર,પરિવાર સંસારનો ત્યાગ કર્યો તપ અને નિર્વાણનો પણ ત્યાગ કર્યો ત્યારે બુદ્ધત્વ આવ્યું છે. સતત બે દિવસની ટ્રેઇન યાત્રા રામેશ્વરમ્(તમિલનાડુ) પહોંચી,આજે કથાનાં સાતમા દિવસે યાત્રા રામેશ્વર પહોંચી ત્યારે બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિ,અજાત શત્રુ કલામજીને …
Read More »ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સેમસંગ ઇનોવેશન કેમ્પસમાં ફ્યુચર-ટેક કૌશલ્ય શીખતા યુવાનોનું સન્માન કર્યું
સેમસંગ ઇનોવેશન કેમ્પસ .વાનોને AI, IoT, બિગ ડેટા અને કોડીંગ એન્ડ પ્રોગ્રામીંગથી સજજ કરે કરે છે આ કાર્યક્રમ હવે 10 રાજ્યો સુધી ફેલાયો છે, જેનો હેતુ 2025માં રાષ્ટ્રભરમાં 20,000 વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રદાન કરવાનો છે – જે પાછલા વર્ષ સામે છ ગણું વિસ્તરણ દર્શાવે છે ચાલ વરષે યુપી પર મહત્ત્વનો ભાર મુકવામાં આવ્યો છે જેમાં રાજ્યના 50,000 જેટલા વિદ્યાર્થીઓ ફ્યુચર ટેકનોલોજીસમાં …
Read More »ભાવનગર અને અમરેલી જિલ્લામાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
તલગાજરડા | ૦૧ નવેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામનાં બે યુવકોનું અકસમાતમા મોત થયું છે. તે ઉપરાંત વેરાવળ-ભાવનગર રુટની એસ ટી બસ દ્વારા મહુવાનાં અગતરિયા ગામ પાસે રીક્ષાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું …
Read More »ક્રિકેટ જ્યારે પૉઝ થાય છે, મ્યુઝિક વાગે છે ત્યારે કોકા-કોલા ઈન્ડિયા આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી-ફાઈનલને રિફ્રેશ કરે છે
આદિત્ય ગઢવીએ કોક સ્ટુડિયો ભારતનાં હિટ ગીતો ખલાસી અને મીઠા ખારા પર પરફોર્મ કર્યું મુંબઈ | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫: નવી મુંબઈમાં આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી- ફાઈનલમાં રિફ્રેશમેન્ટ અને રિધમની લહેર લાવતાં કોકા-કોલાની હાફટાઈમ કેમ્પેઈને રોમાંચક પુનરાગમન કરીને મેચ બ્રેકને સીઝનના જોશની ઉજવણીમાં ફેરવી દીધું હતું. સ્ટેન્ડ ગીત અને ચિયર સાથે ધમધમી ઊઠ્યું ત્યારે પૉઝ રિફ્રેશ, રિજોઈસ અને રિકનેક્ટ …
Read More »
Aajna Samachar