ગુજરાત

વન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ : ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત

– ગયા અઠવાડિયે પહેલી ફ્લાઇટ દ્વારા જામનગરથી અમદાવાદ સુધી ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું ગુજરાત, અમદાવાદ | ૧૧મી નવેમ્બર ૨૦૨૫ — ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે. …

Read More »

યામાહા ભારતમાં નવા યુગમાં તદ્દન નવી XSR155 સાથે શક્તિનો સંચાર કરે છે; સૌપ્રથમ EV– AEROX-E અને EC-06 અને યુવાનો પર કેન્દ્રિત FZ-RAVE

XSR155ને ભારતમાં Rs.1,49,990;માં અને FZ-RAVEને Rs. 1,17,218 કિંમતે લોન્ચ કરવામાં આવી છે (All Prices Ex-Showroom, Delhi) મુંબઇ | ૧૧મી નવેમ્બર ૨૦૨૫ —  ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રાયવેટ લિમીટેડએ આજે તેના વૈશ્વિક સ્તરે પ્રશંસા પામેલ આધુનિક રેટ્રો સ્પોર્ટ બ્રાન્ડ – તદ્દન નવી XSR155ને ભારતમાં લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. વધુમાં કંપનીએ પોતાના સૌપ્રથમ EVAEROX-E અને EC-06નું પણ અનાવરણ કર્યુ છે, …

Read More »

પોલિકેબ હાઉસ વાયર્સ માટે ‘ગ્રીન પ્રો’ પ્રમાણપત્ર મેળવનાર ભારતની પ્રથમ કંપની

મુંબઇ | 11 નવેમ્બર 2025: ભારતની અગ્રણી કેબલ અને વાયર્સ ઉત્પાદન કંપની પોલિકેબ હાઉસ વાયર્સ કેટેગરીમાં તેની ફ્લેગશિપ પ્રોડક્ટ પોલિકેબ ગ્રીન વાયર્સ+ માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી-ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (CII-IGBC)  તરફથી પ્રતિષ્ઠિત ગ્રીનપ્રો સર્ટિફિકેશન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કંપની બની છે. આ માન્યતા સલામત, પર્યાવરણલક્ષી, ટકાઉ અને સારી કામગીરી આપતા ઇલેક્ટ્રિક ઉત્પાદનો રજૂ કરવાની પોલિકેબની અતૂટ પ્રતિબધ્ધતા પર ભાર …

Read More »

કીર્તનથી એક શાંતિમય સન્નાટો છવાઈ જવો તે એક વાણીનુ બળ કહેવાય – પૂજ્ય મોરારીબાપુ

પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરે પૂજ્ય બાપુ એ ભાવાંજલી – સ્મારંજલિઅર્પિત કરી ગુજરાત, અમદાવાદ | ૧૦મી નવેમ્બર ૨૦૨૫ — આજરોજ તારીખ 10/11/2025 સોમવારના રોજ પૂજ્ય બ્રહ્મલિન શુકદેવજીના અવતાર એવા ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ અવસરે મહુવાના સેવા સંસ્કાર આશ્રમના સત્સંગ હોલ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા ભાવાંજલિ -સ્મારંજલિઅર્પિત કરવામાં આવી પૂજ્ય બ્રહ્મલીનકરુણાઅવતાર શ્રી ડોંગરેજી મહારાજ કારતક વદ છઠ1990 ના દિવસે નિર્વાણ પામી …

Read More »

IIM અમદાવાદે ભારતનો પ્રથમ મિશ્રિત MBA કાર્યક્રમ શરૂ કર્યો

બિઝનેસ એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બે વર્ષનો વિશિષ્ટ અભ્યાસક્રમ સ્નાતકોને IIM અમદાવાદના વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કની ઍક્સેસ મળશે; આ કાર્યક્રમ વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકોને ક્રોસ-ફંક્શનલ કુશળતા પ્રદાન કરશે ગુજરાત, અમદાવાદ | ૧૦ નવેમ્બર ૨૦૨૫ — દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) એ તેના કેમ્પસમાં આયોજિત એક સમારોહ દરમિયાન બિઝનેસ એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં બે વર્ષનો …

Read More »

સર્વાંગી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક જીવનશૈલી અને પ્રાકૃતિક આહાર જરૂરી: આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ INO દ્વારા દેશમાં 5000 સ્થળો પર પ્રાકૃતિક ચિકિત્સા દિવસનું આયોજન કરવામાં આવશે. ગુજરાત, અમદાવાદ | ૦૯ નવેમ્બર ૨૦૨૫ — ૮મા રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ નિમિત્તે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપથી (NIN), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સૂર્યા ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન (INO) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) દ્વારા, તારીખ ૦૯ નવેમ્બર …

Read More »

હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડે સ્વામિનારાયણ યુનિવર્સિટી અને એલાઇડ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે MoU કર્યા

હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ એ એક પ્રમુખ હેલ્થકેર ટેકનોલોજી કંપની છે જે AI-આધારિત પ્રેવેન્ટીવે કેર, હૃદય આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાત, અમદાવાદ | ૦૯ નવેમ્બર ૨૦૨૫ — નવેમ્બર 2025 માં હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ અને સ્વામિનારાયણ યુનિવર્સિટી અને એલાઇડ ઇન્સ્ટિટ્યૂટ્સ વચ્ચે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારનું પ્રતિનિધિત્વ શ્રીમાન પરેશ મસાણી, Founder & CEO, …

Read More »

ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – શ્રી મોરારિબાપુ

શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે શ્રી મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. શ્રી મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત …

Read More »

કોક બડીની પ્રયાસ સાથે ભારતભરના કિરાણા સ્ટોર્સ ડિજિટલ જઈ રહ્યા છે

નવી દિલ્હી | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — ભારતના કિરાણા સ્ટોર્સ રોબરોજની કોમર્સ અને કન્ઝ્યુમર પહોંચના કેન્દ્રમાં છે. આ સ્ટોર માલિકો માટે માલ ભરવાથી લઈને ઈન્વેન્ટરીનું વ્યવસ્થાપન અને ગ્રાહકોને સેવા આપવા સુધી ઝડપથી ઉત્ક્રાંતિ પામતી આ રિટેઈલ ક્ષિતિજમાં દરેક મિનિટ મહત્ત્વપૂર્ણ છે. તેમને ટેકો આપવા માટે કોકા-કોલા ઈન્ડિયાએ સ્માર્ટ, એઆઈ- એનેબલ્ડ ડિજિટલ પ્લેટફોર્મનો સ્તર વધારીને સુવિધા અને કાર્યક્ષમતાની શક્તિ સીધા જ રિટેઈલરોના …

Read More »

એરોએ વેદાંગ રૈના અને ખુશી કપૂર સાથે “ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ” કેમ્પેન લૉન્ચ કર્યું

ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — 170 કરતાં વધુ વર્ષોની લેગસી ધરાવતી આઇકોનિક મેન્સવેર બ્રાન્ડ, એરોએ તેના નવા કેમ્પેન, “ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ” ના લૉન્ચની જાહેરાત કરી છે, જેમાં ઇન્ડિયન સિનેમાના બે સૌથી એક્સાઇટિંગ નામો, વેદાંગ રૈના અને ખુશી કપૂર શામેલ છે. આ કેમ્પેન વિશે વાત કરતાં, એરો ઇન્ડિયાના સીઈઓ, આનંદ ઐયરે કહ્યું, “‘ટેલર્ડ ફોર ધ ગુડ લાઇફ’ …

Read More »