ગુજરાત

14 દેશોમાં કાર્યરત Brainy ની 8મી રાષ્ટ્રીય સ્પર્ધામાં 2,500થી વધુ બાળકોનો બૌદ્ધિક ઉજાસ

ગુજરાત, અમદાવાદ | ૧૫મી નવેમ્બર ૨૦૨૫ — 8મી Brainy National Competition 2025 દેશના 100થી વધુ શહેરોમાંથી આવેલા 2,500થી વધારે વિદ્યાર્થીઓની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ આપતાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. Xplore Knowledge Resources LLP (Brainy India) દ્વારા આયોજિત આ સ્પર્ધાના સમાપન સમારંભો 7થી 9 નવેમ્બર દરમિયાન અમદાવાદ, રાજકોટ અને સુરતમાં યોજાયા, જેમાં 3,000થી વધુ માતા–પિતાએ હાજરી આપી બાળકોના ઉત્સાહભર્યા પ્રદર્શનનો સાક્ષી બન્યાં. સ્પર્ધામાં …

Read More »

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ

દરેક વ્યાવસાયિક – પગારદાર કે સ્વ-રોજગાર – એ શા માટે રોકાણ કરવું જોઈએ : કારણ કે EMI, વ્યાજ, ભાડું ક્યારેય રજા લેતા નથી ગુજરાત, અમદાવાદ | ૧૫મી નવેમ્બર ૨૦૨૫ — કેટલીક નાણાકીય વાસ્તવિકતાઓ સ્થિર રહે છે – પગાર ચુકવણી, વ્યાજ/EMI બાકી રકમ અને ભાડાની જવાબદારીઓ. આ આઉટફ્લો રોકાતા નથી, પછી ભલે તે રજાઓ હોય, સપ્તાહના અંતે હોય, આર્થિક મંદી હોય …

Read More »

ક્રેસેન્ટની જ્ઞાન કી રોશની દ્વારા ૩૫ વર્ષની ઉજવણી

ગુજરાત, અમદાવાદ | ૧૫મી નવેમ્બર ૨૦૨૫ — ક્રેસેન્ટ પ્રિ-પ્રાયમરી સ્કૂલે આજે તેના વાર્ષિક સમારોહની ઉજવણી ‘જ્ઞાન કી રોશની’ ની આસપાસ કલ્પના અને ક્યુરેટ કરેલા હૃદયસ્પર્શી પ્રદર્શન સાથે કરી હતી, જે એક થીમ છે જે યુવાન મનને આકાર આપતા જ્ઞાનના પ્રકાશમાં શાળાના મુખ્ય વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષની ઉજવણીનો ખાસ અર્થ હતો કારણ કે, ક્રેસેન્ટ સ્કૂલ તેના તમામ સ્વરૂપોમાં શિક્ષણની …

Read More »

કોસ્ટા કોફી કારમેલ નટક્રેકર રેન્જના લોન્ચ સાથે ભારતમાં રજાઓની ભાવના લાવી

નવી દિલ્હી | ૧૪મી નવેમ્બર ૨૦૨૫ — કોકા-કોલા હેઠળની કોફી બ્રાન્ડ કોસ્ટા-કોફી હવે કોફીના ચાહકો માટે ઉષ્મા, સ્વાદ અને એકત્રિતપણાને ડિઝાઇન કરતી સૌપ્રથમ ફેસ્ટીવ ઓફરિંગ એવી પોતાની કારમેલ નટક્રેકર રેન્જને ભારતમાં લોન્ચ કરીને  શિયાળાની રજાઓ લાવી રહી છે. 15 નવેમ્બરથી પસંદગીના કોસ્ટા કોફીના આઉટલેટ્સ અને ડિલીવરી પ્લેટફોર્મ્સ પર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ આ નવી રેન્જ બ્રાન્ડની પ્રથમ સ્વાદ નવીનતા અને …

Read More »

સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

ગુજરાત, અમદાવાદ | ૧૪મી નવેમ્બર ૨૦૨૫ – સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ આજે ગુજરાતના અમદાવાદમાં શ્રીલંકા અને ગુજરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને વ્યવસાયિક સહયોગને મજબૂત બનાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સિલોન ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શ્રી કૃષ્ણ બાલેન્દ્ર અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી સંદીપ …

Read More »

બાળપણના ઉત્સાહની ઉજવણી: અકાસા એરે તેનું સૌ પ્રથમ ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ મીલ લૉન્ચ કર્યું

નેશનલ | ૧૪મી નવેમ્બર ૨૦૨૫ — ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન અકાસા એરે એરલાઇનની ઇન-ફ્લાઇટ ડાઇનિંગ સર્વિસ ‘કૅફે અકાસા’ હેઠળ તેના સૌપ્રથમ ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ મીલના લૉન્ચિંગની જાહેરાત કરી છે. યુવાન મુસાફરોના રમતિયાળપણા અને કલ્પનાશક્તિથી પ્રેરિત તથા તમામ વયના પેસેન્જર્સ આનંદ માણી શકે તે માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા આ ભોજનમાં સિનેમન રૉલ અને ચોકલેટ માર્શમેલો ડેઝર્ટ તથા …

Read More »

ગુજરાતના જામનગરમાં આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશ્વ કક્ષાનો ‘અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ –2026’નું આયોજન

5555 યજ્ઞકુંડ સાથેનું ઐતિહાસિક આયોજન, 9999કિમીભારતભ્રમણ યાત્રા પણ યોજાશે અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન 21 થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે ગુજરાત, અમદાવાદ | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ભારતની પ્રાચીન વેદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા ‘ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026’ આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરનાખંભાળીયાબાયપાસ રોડ, એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. …

Read More »

જય પટેલનું પહેલું પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે લોન્ચ થયું

નવી દિલ્હી | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ભારતીય-અમેરિકન લેખક અને રોકાણકાર જય પટેલે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમનું પહેલું પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” પ્રકાશિત કર્યું છે. બે વર્ષના સઘન સંશોધન પછી, જેમાં આર્કાઇવલ એક્સપ્લોરેશન અને લંડનની ક્ષેત્ર મુલાકાતોનો સમાવેશ થાય છે, પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના બેરિસ્ટર તરીકેના શરૂઆતના વર્ષો અને ભારતના …

Read More »

દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ૧૦ નવેમ્બરની સાંજે, દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ૧૨ નિર્દોષ લોકોના દુઃખદ મોત થયા. આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ આ રાષ્ટ્ર વિરોધી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. મૃતકોનાપરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, પૂજ્ય મોરારી બાપુએ તાત્કાલિક સહાય તરીકે દિલ્હી …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા (લિમિટેડ) (LGEIL)એ તેના Q2FY26નાં પરિણામો જાહેર કર્યા છે. મુખ્ય પ્રોડક્ટ કેટેગરીઝમાં બજારમાં નેતૃત્ત્વ મજબૂત બનાવ્યું.

મુખ્ય વિશેષતાઓઃ Q2 FY26 માટે સંચાલનોમાંથી આવક રૂ. 61.74 બિલિયન નોંધાઇ છે, જે વાર્ષિક ધોરણે 1.0%નો વધારો દર્શાવે છે Q2 FY26માં 8.9%ના EBITDA માર્જિનની સાથે EBITDA રૂ. 5.48 બિલિયન નોંધાયો છે વેરા બાદનો નફો (PAT) રૂ. 3.89 બિલિયન નોંધાયો હતો ‘મેક ફોર ઈન્ડિયા’, ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘મેક ઈન્ડિયા ગ્લોબલ’ માટેની તેની વચનબદ્ધત્તા જારી રાખી છે જનતાને લક્ષ્ય બનાવતી પ્રિમિયમ …

Read More »