અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર …
Read More »ગુજરાત
ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી – સ્કુલ ઓફ લો દ્વારા IP લેન્ડસ્કેપનું માર્ગદર્શનઃ કાયદાના વ્યાવસાયિકો માટે એક વ્યાપક માર્ગદર્શિકા પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન
ગાંધીનગર 10 ડિસેમ્બર 2024: IP પ્રમોશન અને આઉટરિચ ફાઉન્ડેશન સાથેની ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી (DAU) દ્વારા IP લેન્ડસ્કેપના માર્ગદર્શન પરના એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વિકસતી ટેકનોલોજીઓ પર અને બૌદ્ધિક મિલકત (IP) કાયદા પર તેની અસર પર ભાર મુકવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠિત વક્તાઓમાં માનનીય ન્યાયમૂર્તિ સુબ્રમણ્યીયમ પ્રસાદ, અધ્યાપક શ્રીવિદ્યા રાગવન અને શ્રી પ્રકલ્પ શર્માનો સમાવેશ કરાયો હતો. આ …
Read More »અવિવા ઇન્ડિયાનો નવો યુગઃ ગ્રાહકો, પાર્ટનરો અને સંગઠન માટે જીવનવીમા પ્રત્યેનો એક જુસ્સાદાર અભિગમ
દિલ્હી, ભારત – 09 નવેમ્બર 2024– અવિવા લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા ગ્રાહકોની સુખાકારી, પારદર્શકતા અને સુલભતા પ્રત્યેની અભૂતપૂર્વ કટિબદ્ધતાની સાથે જીવનવીમાના પરિદ્રશ્યમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. દૂરંદેશી વિઝનની સાથે અવિવાએ નવીન પ્રકારના ઉત્પાદનો અને પહેલ રજૂ કર્યા છે, જેણે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઈ)ના ‘ઇન્શ્યોરન્સ ફૉર ઑલ’ મિશનની સાથે સુસંગત રહી આ ઉદ્યોગમાં એક નવા ધોરણો સ્થાપ્યાં …
Read More »કાઈનેટિક ગ્રીને ઘણાં બધાં ડિજિટલ અને કનેક્ટેડ ડિસ્પ્લે પ્લેટફોર્મ્સ અને એનલાઈટિક્સ રજૂ કરવા માટે જિયોથિંગ્સ લિમિટેડ સાથે જોડાણ કર્યું
સ્માર્ટ ટીએફટી- આધારિત સોફ્ટવેર મંચ અને એનલાઈટિક્સ ઈવી ઉપભોક્તા અનુભવમાં ક્રાંતિ લાવવા માટે સુસજ્જ છે. પુણે 9મી ડિસેમ્બર 2024: ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ જિયો પ્લેટફોર્મન્સ લિમિટેડની સબસિડિયરી અને રિલાયન્સ ગ્રુપનો હિસ્સો જિયોથિંગ્સ સાથે ટેક્નિકલ જોડાણ કરવાની ઘોષણા કરવા માટે ભારે રોમાંચિત છે. આ ભાગીદારી કાઈનેટિક ગ્રીનના વર્તમાન અને આગામી …
Read More »Xiaomi એ સ્માર્ટફોન X AIoT અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે Redmi Note 14 5G સિરીઝ અને સ્માર્ટ ઑડિયો પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું
~ Redmi Note 14 Pro Series 5G: AI-પાવર્ડ પર્ફોમન્સ, ફ્લેગશિપ કૅમેરા, સ્લીક કર્વ્ડ ડિઝાઇન અને Gorilla® Glass Victus® 2 અને IP68 ની સાથે બેજોડ ટકાઉપણાનું એક શ્રેષ્ઠ મિશ્રણ, જે આ સેગમેન્ટની સૌથી શક્તિશાળી બેટરી દ્વારા સમર્થિત છે. ~ Redmi Note 14 5G: એક નવી ડિઝાઇન, શક્તિશાળી કેમેરા સેટઅપ અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે, Redmi Note 14 તમારા મોબાઇલ અનુભવને પર્ફોમન્સ …
Read More »‘નવી વાસ્તવિકતાઓ, નવી તકો’:એવીપીએન સાઉથ એશિયા સમિટ 2024માં મોટી ક્રોસ-સેક્ટર પહેલની જાહેરાત કરવામાં આવી
ચેન્નઈ, 9 ડિસેમ્બર 2024:એશિયામાં સામાજિક રોકાણકારોના સૌથી મોટા નેટવર્ક એવીપીએનએ ભારતના ચેન્નઈમાં તેની સાઉથ એશિયા સમિટ 2024નો પ્રારંભ કર્યો છે.‘નવી વાસ્તવિકતાઓ, નવી તકો’ની થીમ પર કેન્દ્રીત આ સમિટ ક્લાઇમેટ એક્શન, આરોગ્ય પર પ્રભાવ, યુવાનોના સશક્તિકરણ અને આજીવિકા તથા જાતીય સમાનતા જેવી બાબતોમાં પ્રભાવશાળી ઉકેલોને આગળ વધારીને દક્ષિણ એશિયાના સામાજિક પડકારોને ઉકેલવા પર કેન્દ્રીત છે.બે દિવસ ચાલનારી આ સમિટમાં વિશ્વના કેટલાક …
Read More »શાહિદ-તૃપ્તિની જોડી મોટા પડદે મચાવશે ધમાલ, એક્શન-થ્રિલરથી ભરપૂર હશે ફિલ્મ, વિશાલ ભારદ્વાજ કરશે ડિરેક્ટ
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી એક્શન થ્રિલર ફિલ્મની જાહેરાત થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજ કરી રહ્યા છે અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્માણ પામશે. આ ફિલ્મ મિશન આધારિત હશે અને ભારત અને અમેરિકામાં શૂટ થશે. શાહિદ અને વિશાલની જોડી પહેલા “કમીને” અને “હૈદર” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ફિલ્મનું શૂટિંગ 2024ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થશે. સોશિયલ મીડિયા એકાઉન્ટ …
Read More »શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ
મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – શ્રી અરુણભાઈ દવે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં તેમ જણાવ્યું. ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ શીર્ષક સાથે શ્રી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં પ્રારંભ થયેલાં …
Read More »ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન
પેડલ ફોર એજ્યુકેટ નામની ચેરીટી ઈવેન્ટમાંથી જે રકમ આવશે તે એનજીઓ દ્વારા અંડર પ્રીવિલેજ મહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે અમદાવાદ 08 ડિસેમ્બર 2024: ડીસેમ્બર મહિનાની શરુઆતથી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ માહોલની વચ્ચે લોકોને ફિટનેસનો મેસેજ આપવાની સાથે સામાજિક પ્રવૃત્તિ હેતુસર કોચરબ રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ચેરીટી સાયક્લોથન પેડલ ટૂ એજ્યુકેશન 2024નું અદભૂત આયોજન 8 ડિસેમ્બર રવિવારના રોજ …
Read More »મોરબીના પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરાના ઘરે લગ્ન પ્રસંગે મોંઘેરા મહેમાનો પધાર્યા
રાજકીય, સામાજિક, ઔદ્યોગિક અને ધાર્મિક આગેવાનોએ વરમોરા પરિવારનું આંગણું શોભાવ્યું અમદાવાદ ખાતે ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેનનો જાજરમાન લગ્ન પ્રસંગ યોજાયો અમદાવાદ 07 ડિસેમ્બર 2024: મોરબીના પાટીદાર અગ્રણી, ભામાશા અને સનહાર્ટ સિરામિક ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાના ભાઈ ભુદરભાઈ વરમોરાના પુત્ર હિતેનના લગ્ન પ્રસંગમાં મોંઘેરા મહેમાનોએ પધારીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. અમદાવાદ ખાતે તારીખ 24 થી 26 નવેમ્બર સુધી ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેન …
Read More »