યાત્રાળુઓની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા માટે 26 આદ્યાત્મિકમાં 450+ ક્યુરેટેડ હોટેલો અને હૉમસ્ટેઝ ગુરુગ્રામ 06 ફેબ્રુઆરી 2025: નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં મેકમાયટ્રિપના કુલ રૂમ બૂકિંગ્સમાં આદ્યાત્મિકનો હિસ્સો 10%થી પણ વધારે નોંધાયો હોવાથી ભારતમાં તીર્થયાત્રાઓમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2024માં આ પ્લેટફૉર્મ પર ધાર્મિક સ્થળો માટે કરવામાં આવતાં સર્ચમાં 46%નો વધારો જોવા મળ્યો છે, …
Read More »ગુજરાત
પ્રેમની સર્વોત્તમ અભિવ્યક્તિને શોધવી હવે Amazon.inના વેલેન્ટાઈન્સ ડે સ્ટોર પર ફક્ત એક ક્લિક દૂર છે
તમારા પ્રેમીજન માટે ગિફ્ટની વ્યાપક પસંદગીમાં શોધો – ચોકલેટ્સ અને હોમ ડેકોરથી માંડીનો બ્યૂટી એસેન્શિયલ્સ સુધી અને કસ્ટમાઈઝેબલ ગિફ્ટ કાર્ડ્સ તો ખરા જ. માણો 40% સુધીની છૂટ વિવિધ કેટેગરીઓમાં કેડબરી, ફેરેરો રોશર અને લિન્ટ દ્વારા પાવર્ડ સ્વીટ ડીલ્સની સાથે બેંગાલુરુ 06 ફેબ્રુઆરી 2025:પ્રેમની ઉજવણી કરો તેના તમામ સ્વરૂપમાં Amazon.in પર ખાસ તૈયાર કરાયેલા વેલેન્ટાઈન ડે સ્ટોર પર. તાજા ફૂલોથી માંડીને …
Read More »લોટ્ટે (LOTTE)એ પૂણેમાં તેના સૌથી મોટા આઇસક્રીમ પ્લાન્ટ પૈકીના એકનું ઉદઘાટન કર્યુઃ વૈશ્વિક વિઝન અને ભારત પ્રત્યેની કટીબદ્ધતાનો પુરાવો
પૂણે 06 ફેબ્રુઆરી 2025: લોટ્ટે(LOTTE)એ મહારાષ્ટ્રના પૂણેમાં તેના સૌથી મોટા અત્યાધુનિક આઇસક્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પૈકીની એકના ઉદઘાટનની જાહેરાત કરી છે, જે તેની વૈશ્વિક વિસ્તરણ સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે લોટ્ટે(LOTTE)ગ્રૂપના ચેરમેનMr. Dong Bin Shinસાથે મળીને આ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતમાં રિપબ્લિક ઓફ કોરિયા (ROK)ના રાજદૂત Mr. Seong ho Lee, રાજ્યના સરકારી અધિકારીઓ, …
Read More »મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે
અમરેલીના ફતેપુરની ભોજલરામબાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ ગુજરાત, અમદાવાદ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: સેજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-17પૂ. શ્રી. ભોજલરામબાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જીઅમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ જેમ માઘપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, …
Read More »RummyCultureને યુનોમર અને સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકે ઓળખી કઢાઇ
બેંગલોર 05 ફેબ્રુઆરી 2025 – ભારતની ઓનલાઇન કૌશલ્ય આધારિત ગેમીંગ અને મનોરંજન કંપની ગેમ્સક્રાફ્ટની અગ્રણી રમી ઍપRummyCultureને ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકેનો ખિતાબ યુનોમર દ્વારા સાયબરમીડિયા રિસર્ચ (IMR)ની ભાગીદારીવાળા એક સંશોધનમાં મળ્યો હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર RummyCultureની યૂઝર્સને ચડીયાતો રમતનો અનુભવ પ્રદાન પાડવામાં સતત શ્રેષ્ઠતા પર ભાર મુકે છે. ગત 14થી 23 ઓક્ટોબર, 2024 દરમિયાન હાથ ધરાયેલ વ્યાપક …
Read More »માઝાની નવી કેમ્પેઈન સાથે જીવનની રોજબરોજની જીતને ઉજવણીમાં ફેરવી દો
કેમ્પેઈન વિડિયો લિંક કરો– HERE (https://www.youtube.com/watch?v=ItO29hI1bTE) નવી દિલ્હી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતનું અત્યંત વહાલું મેંગો ડ્રિંક માઝા દ્વારા દરેક ઘૂંટડામાં કેરી ખાવાના આસ્વાદની ખુશી પ્રદાન કરતાં લાખ્ખો કેરી પ્રેમીઓની અગ્રતાની પસંદગી બની રહી છે. અસલ હાફુસ કેરીના રસની સારપથી બનાવવામાં આવેલા માઝાની કેમ્પેઈન માઝા હો જાયે સાથે કોકા-કોલા ઈન્ડિયાની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ ઉજવણીનો નવો દાખલો બેસાડી રહી છે. આ …
Read More »એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે એચએસબીસી ફાઇનાન્સિયલ સર્વિસીસ ફંડ શરૂ કર્યું
ન્યૂ ફંડ ઓફર (NFO) 6 ફેબ્રુઆરી, 2025 ના રોજ રોકાણ માટે ખુલશે મુંબઈ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે આજે ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ એચએસબીસી ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ન્યૂ ફંડ ઓફર (NFO) 6 ફેબ્રુઆરી, 2025ના રોજ ખુલે છે અને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ બંધ થાય છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટર દેશના …
Read More »ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક દ્વારા યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ માટે અરજી સુપરત
બેન્ગલુરુ 04 ફેબ્રુઆરી 2025: અગ્રણી સ્મોલ ફાઈનાન્સ બેન્કમાંથી એક ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (ઉજ્જીવન) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ માટે અરજી સુપરત કરી હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. આ પગલું ક્ષેત્રમાં તેની ઓફરો અને સ્થાનને વધુ મજબૂત બનાવવાના બેન્કના લાંબા ગાળાના ધ્યેય સાથે સુમેળ સાધે છે. બેન્ક સતત મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી રહી છે અને …
Read More »રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.
તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ. નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામમંદિરનાંનેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિતમાનસમાં નવ પ્રકારના યોગીઓ છે. જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ ન લેવું જોઈએ. કથાબીજ પંક્તિઓ: હમરે જાન સદા સિવ જોગી; અજ અનવદ્ય અકામ અભોગી આનન રહિત સકલ રસ ભોગી; બિનુ બાની બક્તાબડ જોગી નડીઆદનાંખાતેથી આજથી શરુ થયેલી નવ દિવસીયરામકથાનાંઆરંભે યોગીરાજ …
Read More »કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ-ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરશે
આગામી શાળા ઉનાળાની રજાઓ દરમિયાન પરિવારો / ફેમિલી હોલીડે બનાવનારાઓને લક્ષ્ય બનાવવું ગુજરાત, અમદાવાદ ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫: “ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી અમે શાળાની રજાઓ અને ફેમિલી ઓડિયન્સને લક્ષ્ય બનાવીને સ્થાનિક મુલાકાતીઓ સમક્ષ નવા ઉત્પાદનો રજૂ કરીશું,” પ્રવાસન મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે, કેમ્પેઇન ખાસ કરીને ઉત્તર કેરળ, …
Read More »