ગુજરાત

સેમસંગ ઈન્ડિયા બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ સાથે AI- પાવર્ડ કૂલિંગ ઉત્ક્રાંતિ લાવે છે

ગુરુગ્રામ, ભારત | ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના આગામી કૂલિંગ ઈનોવેશન્સનો વહેલો પ્રીવ્યુ રજૂ કર્યો છે, જે કમ્ફર્ટ, ઈન્ટેલિજન્સ અને ઊર્જા કાર્યક્ષમતા આધુનિક ઘરોનો નવો દાખલો કઈ રીતે બેસાડશે તેની અર્થપૂર્ણ ઉત્ક્રાંતિ છે. “AI એસીનું ભવિષ્ય આવી રહ્યું છે” એ સંદેશ સાથે બ્રાન્ડ પારંપરિક હોમ કૂલિંગની પાર જતી એસીની પ્રગતિઓ માટે …

Read More »

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક

દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ સનાતન ધર્મ’ દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાનમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા. સનાતન ધર્મ મૂલ્યોના વૈશ્વિક ચિંતન સાથે રાજધાની દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો લાભ લઈ રહ્યાં છે. શ્રી લોકેશમુનિના નેતૃત્વ સાથે ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં …

Read More »

Škoda Auto એ ભારતમાં નવી Kushaq ની રજૂઆત કરી

યુરોપિયન ટેક્નોલૉજીને ભારતીય રસ્તાઓ માટે ઉપલબ્ધ કરાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને આગળ વધારવા આવી છે, નવી Kushaq, જે છે #EasytoLove પોતાની છટા દર્શાવવામાં સહજ: Škoda ની આધુનિક સુદૃઢ ડિઝાઇનની ફિલસૂફીને દર્શાવવા ઉપરાંત તે બ્રાન્ડની અનન્ય યુરોપિયન ડિઝાઇનની પ્રસ્તુતિ પણ જાળવી રાખે છે; મોન્ટે કાર્લો બેજ આ મોડેલના લૉન્ચના સમયથી જ ઉપલબ્ધ છે ચલાવવામાં સહજ: તમામ વેરિયન્ટ્સમાં ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે, ખરા અર્થમાં અસરદાર …

Read More »

એઆઈ એન્જિનિયર અમદાવાદમાં સૌથી ઝડપથી વિકસતી નોકરીની ભૂમિકા છે: લિંક્ડઇન એ ‘જોબ્સ ઓન ધ રાઇઝ 2026’ જાહેર કર્યું

ગુજરાત, અમદાવાદ | ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતમાં વ્યાવસાયિકો પરિવર્તન માટે ઉચ્ચ મહત્વાકાંક્ષા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, કારણ કે લિંક્ડઇન ના નવા સંશોધન દર્શાવે છે કે 72% લોકો 2026 માં નવી ભૂમિકા શોધી રહ્યા છે. જોકે, એક તૃતીયાંશ કરતાં વધુ લોકો (38%) પણ નોકરી કરવા માટે જરૂરી કૌશલ્યોમાં ટેકનોલોજી કેટલી ઝડપથી ફેરફાર કરી રહી છે અને આજે …

Read More »

ICH NEXT અને Peclers Parisએ 2 અબજ ડોલરથી વધુના વ્હાઇટ સ્પેસને ઉકેલવા માટે ભારત-પ્રથમ ગ્લોબલ × લોકલ ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની જાહેરાત કરી

નવી દિલ્હી, ભારત | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ICH NEXT, ભારતનું અગ્રણી સ્વદેશી ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ, આજે Peclers Paris સાથે ભાગીદારીની જાહેરાત કરી. Peclers Paris એક વૈશ્વિક કન્સલ્ટિંગ એજન્સી છે, જે ક્રિએટિવ સ્ટ્રેટેજી અને ભવિષ્યના ટ્રેન્ડ્સ દ્વારા બ્રાન્ડ્સને પોતાનું ભવિષ્ય ઘડવામાં મદદ કરે છે. આ ભાગીદારી વેસ્ટર્ન ફેશન શ્રેણીમાં ICH NEXT x Peclers Paris ટ્રેન્ડ ફોરકાસ્ટ રિપોર્ટ્સના લોન્ચનું પ્રતીક છે. આ …

Read More »

જીયા સંજયભાઈ ત્રિપાઠીની શૉર્ટ ફિલ્મ ‘સંસ્કાર’ થઈ લૉન્ચ

કચ્છ – મોરબીના સાસંદ વિનોદભાઈ ચાવડા રહ્યા હાજર ગુજરાત | ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ — સાંપ્રત સમાજમાં છાને ખૂણે કરાતા અપરાધો પ્રત્યે સમાજને જાગૃત કરવા માટે બનતી ટૂંકી ફિલ્મો પણ મોટો સંદેશ આપી જતી હોય છે. 18મી જાન્યુઆરીએ ભુજ ખાતે મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે નાની બાલિકા જીયા સંજયભાઈ ત્રિપાઠી અભિનીત અને જીયા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ટૂંકી ફિલ્મ ‘સંસ્કાર’નું લોકાર્પણ કરતાં …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ઉદ્યોગમાં અગ્રેસર: ભારતમાં 2026 BEE સ્ટાર રેટિંગવાળા એર કંડિશનર્સ લોન્ચ કરનારી સૌપ્રથમ કંપનીઓમાં સામેલ

ભવિષ્ય માટે તૈયાર લાઇનઅપ તાત્કાલિક ઉપલબ્ધ; ગ્રાહકો ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને ₹ 19,000 સુધીની બચત કરવા માટે તૈયાર નવી દિલ્હી | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલાં, સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ (ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં)* LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડs (LGEIL) 2026ના નવા બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) સ્ટાર રેટિંગ ધોરણોનું સંપૂર્ણ પાલન કરનારા એર કંડિશનર્સની વ્યાપક રેન્જ રજૂ …

Read More »

લેવિટેયર: મેનિક અમદાવાદના રાત્રિના આકાશમાં ઇમર્સિવ એરિયલ થિયેટર લાવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ — રવિવારે સાંજે અમદાવાદમાં ખુલ્લા આકાશ નીચે એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા ઇમર્સિવ એરિયલ થિયેટર પ્રોડક્શન, લેવિટેયર: મેનિક રજૂ થયું ત્યારે દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા. લાઇવ ક્રેન પર જમીનથી 40 ફૂટની ઊંચાઈએ સ્ટેજ કરેલા આ પ્રોડક્શને શહેરની સ્કાયલાઇનને ડ્રામેટિક પરફોર્મન્સ સ્પેસમાં પરિવર્તિત કરી, જે દર્શકોને ભારતમાં ભાગ્યે જ જોવા મળતો અનુભવ પ્રદાન કરે છે. એરિયલ …

Read More »

સનાતન એટલે દિવ્યપુરુષ, દેવપુરુષ નહીં.

અનેક દિવ્ય ચેતનાઓથી ભરેલું નભ મંડળ જે આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે. શાશ્વત સનાતન છે,સનાતન શાશ્વત છે. પરાપૂર્વથી જે અચળ છે એ સનાતન છે. મઝહબ એ પર્સનલટ્રુથ છે,ધર્મ યુનિવર્સલટ્રુથ છે. પુસ્તક શિક્ષક છે,ગ્રંથ ગુરુ છે રામચરિતમાનસ સદગ્રંથ-સદગુરુ છે. ભારતની રાજધાની દિલ્હીમાં અદભૂતબાંધણીવાળા ભારત મંડપમ્ ખાતે ચાલી રહેલી રામથાનાં ત્રીજા દિવસે વિશેષ અતિથિ તરીકે કૃષ્ણ જન્મભૂમિ ન્યાસનાં ગોવિંદ ગિરિજી …

Read More »

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કૂળ,ધર્મ અને સત્ય-આ સનાતન સપ્તક છે.

પ્રભાવ ક્ષણભંગુર હોય છે. પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન હોય છે. ભારત મંડપમ્ દિલ્હી ખાતે ચાલી રહેલી સનાતનીય સંવાદી કથા ચોથા દિવસમાં પ્રવેશી. આરંભે સનાતન સપ્તક એટલે કે સનાતન સાથે જોડાયેલી સાત વસ્તુઓ વિશેની વાત કરતા બાપુએ જણાવ્યું કે આપણે ત્યાં પંચક,અષ્ટક,સપ્તકનો બહુ જ મહિમા છે એ …

Read More »