ગુજરાત, અમદાવાદ | ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ — HCG આસથા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા સર્વાઇકલ કેન્સરના વહેલા નિદાન અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિચારપ્રેરક ફેમિલી ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું. આ ચેરિટી આધારિત જાગૃતિ કાર્યક્રમમાં 600થી વધુ લોકોએ ભાગ લીધો, જેમાં ડૉક્ટરો, કેન્સર દર્દીઓ, સર્વાઇવર્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ તથા સામાન્ય નાગરિકોનો સમાવેશ થયો. આ જાગૃતિ કાર્યક્રમનું નેતૃત્વ HCG આસથા કેન્સર સેન્ટરના …
Read More »ગુજરાત
લાગણીસભર ગુજરાતી ફિલ્મ ‘ચૌરંગી’ – જીવનના ચાર રંગોની સંવેદનશીલ રજૂઆત
ગુજરાત, અમદાવાદ | ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વિષયો, વાસ્તવિક વાર્તાઓ અને ટેક્નિકલી મજબૂત રજૂઆત સાથે સતત પ્રગતિ કરી રહી છે. વર્ષ 2026ની શરૂઆતમાં આવી જ એક સંવેદનશીલ અને લાગણીસભર ફિલ્મ તરીકે ‘ચૌરંગી’ દર્શકો સામે આવી રહી છે, જે 30 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું તાજેતરમાં લોન્ચ થયેલું ટ્રેલર જીવનના વિવિધ ભાવનાત્મક પાસાઓને …
Read More »કોલાબરા એ વડોદરામાં તેનું GCC શરૂ કર્યું, ટિયર-2 શહેરમાં આ પ્રકારનું સૌ પ્રથમ સેન્ટર
વડોદરા, ગુજરાત | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — અગ્રણી ગ્લોબલ ડિજિટલ ટેલેન્ટ સૉલ્યુશન કંપની કોલાબરા એ ગુજરાતના વડોદરા શહેરમાં તેનું ગ્લોબલ કેપેસિટી સેન્ટર (GCC) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીનું કોઈ ટિયર-2 શહેરમાં આ સૌ પ્રથમ GCC છે તથા ભારતમાં તેના વિકાસને લગતી વ્યૂહરચનામાં એક અત્યંત મહત્વનું પગલું છે. વડોદરા GCC ને એક અત્યાધુનિક ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે સ્થાપવામાં આવેલ …
Read More »બોપલ ખાતે “આઝાદી દિલ સે” દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન
અમદાવાદ | ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ — રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બોપલ ખાતે “આઝાદી દિલ સે” શીર્ષક હેઠળ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનની અધ્યક્ષ માન. શ્રીમતી ધર્મિષ્ઠા …
Read More »માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન
નવી દિલ્હી | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવ દિવસીય રામ કથા યોજી. માનસ સનાતન ધર્મ શીર્ષક ધરાવતી આ કથા પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા પ્રતીકાત્મક રીતે પૂર્ણ થઈ. સનાતન ધર્મના શાશ્વત સ્વરૂપને વિવિધ દૃષ્ટિકોણોથી સમજાવતા અને વેદોથી આરંભ …
Read More »રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.
સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ. માનસનાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે. વ્યાસપીઠ પર રચાઇ નાનકડી સનાતન ધર્મસંસદ. સનાતન ધર્મની આત્મા કહે છે કે એ ફોલોવર્સ નહિ,પણ ફ્લાવર્સ બનાવે છે. ભારતમાં રહીને આપણે બધા જ ભારતીય છે અને ગાયનું દૂધ અમૃત છે,ગાયનું ઘી દવા છે,ગાય એક પ્રાણી નહીં આખા વિશ્વનો પ્રાણ છે:ચીફ ઇમામ ઓફ …
Read More »Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ
અમદાવાદ, ગુજરાત | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદએ પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શુક્રવાર, ૨૩ જાન્યુઆરીના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સંસ્કૃતિ, સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી હતી. …
Read More »JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાર્નિવલ ‘Expressions – An Arena of Creations and Innovations’નું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શનિવાર, 24 જાન્યુઆરી, 2026ના રોજ ઓપન હાઉસ તથા પ્રવૃત્તિ પ્રદર્શન “Expressions – An Arena of Creations and Innovations” હેઠળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિકસિત કરેલી તેમની સર્જનાત્મકતા, નવીનતા અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઓપન હાઉસ અને STEAM પ્રદર્શન યોજાવામાં આવ્યું, …
Read More »ઉષા ગુજરાતના ખેડામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને સમર્થન આપે છે
ખેડા, ગુજરાત | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી પ્રતિષ્ઠિત ગ્રાહક બ્રાન્ડ્સમાંની એક, ઉષા, જે સમુદાય જોડાણ અને સમાવિષ્ટ રમતગમત પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવે છે, તેણે શ્રી વાડીલાલ એસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, શારદા સંકુલ, કપડવંજ, ખેડા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ઉજવણીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) દ્વારા ઇન્ટરનેશનલ પતંગ ક્લબ ફોર ડિસેબલ્ડ (IKCD)ના …
Read More »કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે …
Read More »
Aajna Samachar