ભારતની અગ્રણી અક્ષય ઉર્જા કંપની રિન્યૂએ પોતાની સીએસઆર પહેલની અંતર્ગત ગુજરાતના સશક્ત બનાવવા અને શિક્ષણના માધ્યમથી તેમના જીવનની ગુણવત્તામાં સુધાર લાવવાનું તથા રિન્યૂ વિઝન અને મિશનના અનુરૂપ તેમને આજીવિકાનું સાધન પૂરું પાડવાનું છે. વિદ્યાલયમાં રિન્યૂ દ્વારા હસ્તક્ષેપ-જેએન વિદ્યા મંદિર: 1. બિલ્ડિંગનું નવીનીકરણ: તમામ વર્ગખંડો અને કોરિડોરમાં વ્યાપક સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પાણી ટપકયા ન કરે …
Read More »રાષ્ટ્રીય
દુબઈ ફિટનેસ ચેલેન્જ અહીં છે! તમે તમારા 30×30 ને કેવી રીતે શરૂ કરશો?
દરેક ઉંમરના અને ફિટનેસ લેવલના લોકોને 30 દિવસ સુધી 30 મિનિટની ડેઈલી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે પ્રોત્સાહિત કરીને, ફ્રી ફિટનેસ એક્ટિવિટીથી ભરેલા એક વીક માટે તૈયાર રહો. પ્રથમ અઠવાડિયે હેડલાઇનિંગમાં ત્રણ 30×30 ફિટનેસ વિલેજ કાઈટ બીચ, ઝબીલ પાર્ક અને અલ વરકા પાર્ક અને દુબઈ સ્ટેન્ડ-અપ પેડલ છે, જે હટ્ટા ડેમ ખાતે RTA દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે, આ ઉપરાંત સમગ્ર …
Read More »હિરો મોટોકોર્પો તેના તહેવારમાં સૌથી વધુ વેચાણ સાથે તહેવારની સિઝન દરમિયાન વધ્યું
32 દિવસના સમયગાળા દરમાયનમાં 16 લાખ યુનિટના વેચાણ સાથે 13% વૃદ્ધિ હાંસલ કરી નવી દિલ્હી 04 નવેમ્બર 2024: વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ્સ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ નવરાત્રિથી શરૂ થતા 32 દિવસના તહેવારના સિઝનના સમયગાળામાં સૌથી વધુ છુટક વેચાણ હાંસલ કર્યુ છે. 15.98 લાખ 1.6 મિલીયન) યુનિટ્સ વેચાણ સાથે કંપનીએ 2023ની તહેવારની સિઝનની તુલનામાં 13%ની અદભૂત વૃદ્ધિ હાંસલ કરી છે. …
Read More »સેમસંગે ત્રીજા ત્રિમાસિકમાં 23 ટકા વેલ્યુ શેર સાથે ભારતની સ્માર્ટફોન બજારમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું : કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ
ગુરુગ્રામ, ભારત 04 નવેમ્બર 2024: કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ દ્વારા જારી ડેટા અનુસાર સેમસંગ 2024ના ત્રીજા સડસડાટ ત્રિમાસિકમાં ભારતમાં મૂલ્ય દ્વારા નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. 2024ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય સ્માર્ટફોન બજારે સેમસંગ દ્વારા પ્રેરિત સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું છે, જે 23 ટકા બજાર હિસ્સો છે, એમ રિસર્ચ એજન્સીએ જણાવ્યું હતું. “બજાર પ્રીમિયમાઈઝેશન અને આક્રમક ઈએમઆઈ ઓફરો અને ટ્રેડ-ઈન્સના ટેકા દ્વારા …
Read More »અલમોડા બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
ગુજરાત, અમદાવાદ ૦૪ નવેમ્બર ૨૦૨૪: સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. અલમોડાના કિનાથથી રામનગર જઈ રહેલી પેસેન્જર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી અને તેમાં ૨૨ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી …
Read More »સેડાન સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે તદ્દન નવી ડિઝાયર તૈયાર; હવે પ્રી-બુકિંગ ખુલી ગયું છે
દિલ્હી 04 નવેમ્બર 2024: ભારતની અગ્રણી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) દ્વારા આજે તેની અત્યંત રાહ જોવાઈ રહેલી ચોથી જનરેશનની ડિઝાયરનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારતની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન*, તદ્દન નવી ડિઝાયર તેની પ્રગતિશીલ ડિઝાઇન, આ સેગમેન્ટ પ્રથમ વખત આપવામાં આવતા ફીચર અને કિંમતમાં પ્રમાણમાં અજોડ પ્રોડક્ટ રજૂ કરીને આ સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા …
Read More »બરવાળામાં સન્માન યાત્રા કાઢીને આર્મીમાં ૧૬ વર્ષ સેવા આપી નિવૃત થયેલા મહેશ હીરાણીનું સ્વાગત કરાયું
ગુજરાત ૦૩ નવેમ્બર ૨૦૨૪: આર્મીમાં ૧૬ વર્ષની સેવા બજવી સેવાનિવૃત થયેલા મહેશભાઈ લાલજીભાઈ હીરાણીનું બરવાળા ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બરવાળા ગામના ગૌરવ એવા મહેશ હિરાણીના સ્વાગતમાં ગામની બહેનો દ્રારા રોકડિયા હનુમાનજી મંદિરથી મહેશ હિરાણીના ઘર સુધી પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન યાત્રામાં મહેશની બરવાળા ખાતેથી સ્કૂલ ઝબૂબા હાઈસ્કૂલના મિત્રો દ્રારા સાલ અને તલવાર આપી …
Read More »એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 એ સૌથી વધુ ગ્રાહકોની મુલાકાતો, નવા લોન્ચ અને વિક્રેતાઓની સફળતા સાથે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા !
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024માં 140 કરોડ ગ્રાહકોએ મુલાકાત લીધી – જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે! 85% થી વધુ ગ્રાહકો નોન-મેટ્રો શહેરોના હતા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024ના પ્રથમ 48 કલાકમાં સૌથી વધુ સિંગલ ડે પ્રાઇમ સાઇન-અપ્સ જોવા મળ્યા; 96% થી વધુ પ્રાઇમ સભ્યોએ તહેવારો દરમિયાન ખરીદી કરી અને લગભગ 70% ગ્રાહકો ટાયર 2 અને તેનાથી નીચેના શહેરોના …
Read More »વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પાંચ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રત બીજના ક્ષેત્રમાં ગુલામીમાંથી બહાર આવી આપણે દેશી બીજ સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે – શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો આણંદ 01 નવેમ્બર 2024: રાજ્યપાલ શ્રી …
Read More »રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓએ લીધા એકતા શપથ
આણંદ ૩૧ ઓકટોબર ૨૦૨૪: દેશની એકતા અને અખંડિતતા કાજે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧, ઓકટોબરના દિવસને પ્રતિ વર્ષ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યાં હતાં. જે અન્વયે આણંદ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ …
Read More »