રાષ્ટ્રીય

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા ખાસ સેમસંગ ટીવી પ્લસ પર ચાર નવી ફાસ્ટ ચેનલ સુપરહિટ બીટ્સ, કાનફોડ મ્યુઝિક, ફુલ્લી ફાલ્ટૂ અને કલર્સ ઈન્ફિનિટી લાઈટ રજૂ કરવા માટે વાયાકોમ18 સાથે જોડાણ કર્યું છે. સેમસંગ ટીવી પ્લસ ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ છે, જે સેમસંગ સ્માર્ટ ટીવી પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે, જે …

Read More »

LG લોંચ કરે છે નવી XBOOM સિરિઝ, પોર્ટેબિલિટી અને સ્ટાઈલની સાથે અત્યંત શક્તિશાળી સાઉન્ડ

લેટેસ્ટ XBOOM લાઈન-અપમાં છે શક્તિશાળી ઓડિયો, વિસ્તરેલા બેસ, અને લાઈટિંગના ફીચર્સનું મિશ્રણ બંને ઈન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે ડિઝાઈન કરાયેલું ભારત 13મી નવેમ્બર 2024 – LG ઈલેક્ટ્રોનિક્સ, જે ભારતની ટોચની કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાં સામેલ છે, તેણે આજે પોતાની ઓડિયો લાઈન-અપમાં લેટેસ્ટ ઉમેરાનું અનાવરણ કર્યું છે, જે છે LG એક્સબૂમ સિરિઝ, જેમાં એક્સજી2ટી, એક્સએલ9ટી અને એક્સઓ2ટી મોડેલ્સનો સમાવેશ થાય છે. આ …

Read More »

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના  અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ પૂજનનો કાર્યકમ ૧૭ નવેમ્બર ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળીયા ગામ ખાતે રાખવામાં આવ્યો છે. …

Read More »

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ ૧૨ નવેમ્બર ૨૦૨૪: મંગળવારે ઋષિકેશમાં ચાલી રહેલી માનસ બ્રહ્મ વિચાર રામકથા દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ રામકથાના શ્રોતાઓને દેવ એકાદશી  અને તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં, મોરારી બાપુએ કહ્યું કે આજે આ શુભ અવસર છે અને આ પવિત્ર દિવસે દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ”

Read More »

આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી

રાષ્ટ્રીય 12 નવેમ્બર 2024: હાઉસ ઑફ પર્ફેટી વેન મેલેની આઇકોનિક બ્રાન્ડ આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી છે, જેને ફક્ત 2 રૂપિયાની પરવડે તેવી કિંમતે અનોખો સ્વાદ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે. આ નવા પ્રકારની જેલી બે અલગ-અલગ પ્રકારના લેયરો ધરાવે છે, જેમાંથી એક લેયર નરમ-ફીણવાળુ છે અને બીજું લેયર જેલીનું છે, જે નરમ …

Read More »

“મારા પરિવારની બંને બાજુ પ્રત્યક્ષ રીતે આઝાદીની લડતમાં સંકળાયેલી હતી,” ફ્રીડમ એટ મિડનાઈટમાં ફાતિમા ઝીણાનું પાત્ર ભજવતી ઈરા દુબે ખૂલીને વાત કરે છે

અમદાવાદ 12 નવેમ્બર 2024: ભારતની આઝાદાની લડત પડદા પર જીવંત બની રહી છે ત્યારે બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ રાષ્ટ્રના ઈતિહાસને આકાર આપનારી ઊથલપાથલ મચાવનારી ઘટનાઓમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. આ સિરીઝ સાથે સંકળાયેલા દરેક કલાકારોને અલગ અને અજોડ રીતે નિકટતા મહેસસ થાય છે. ઈરા દુબે ઝીણાની બહેન ફાતિમા ઝીણાની ભૂમિકા ભજવી રહી છે. તે આ સમયકાલીન ડ્રામાના મહત્ત્વ પર …

Read More »

લેનોવો માર્કેટ નેતૃત્ત્વને વેગ આપે છે; અમદાવાદમાં રિટેલ હાજરીમાં વધારો કર્યો

અમદાવાદ, ભારત 12 નવેમ્બર 2024: વૈશ્વિક ટેકનોલોજી પાવરહાઉસ લેનોવોએ આજે પોતાના લેનોવો એક્સક્લુસિવ સ્ટોર્સ (LES)એ અમદાવાદમાં મહત્ત્વના સ્થળોએ પાંચ સ્થળોએ લોન્ચ કર્યા હોવાની ઘોષણા કરી હતી, આ રીતે ભારતમાં તેની રિટેલ હાજરીને વધુ મજબૂત બનાવી રહી છે. આ પાંચ નવા સ્થળોમાં વંદેમાતરમ ખાતેનો સ્ટોર શહેરના અત્યંત ઇચ્છીત સાન્નિધ્યપણામાંનો એક છે. બાર્ગેનીંગ કોર્પોરેટ હબ અને ભવિષ્યના IT સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ની …

Read More »

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

મહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે. કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે જ સાર્થક છે જ્યારે બીજાનું શોષણ ન કરે. શ્રોતા વક્તાનું સાધન નહીં પણ સાધ્ય થઈ જાય એ જરૂરી છે. શાંત ચિત્ત અને એકાંત મળી જાય તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ શકતી હોય છે. એટલા એકલા થઈ જાઓ કે ગુરુ સિવાય તમારી પાસે કોઈ જ ન રહે પતિત પાવની …

Read More »

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક દ્વારા અખંડિતતા આધારિત બેન્કિંગ પ્રેક્ટિસીસ જાળવી રાખતા વિજીલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરી

અમદાવાદ 12 નવેમ્બર 2024: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક પોતાના કર્મચારીઓમાં નૈતિક બેન્કિંગ પ્રેક્ટીસિસ વિશે સતર્ક રહેવા અને સંવર્ધન કરવા પર જાગૃત્તિમાં વધારો કરવા માટે 11 નવેમ્બરથી 16 નવેમ્બર 2024 સુધી ‘વિજીલન્સ અવેરનેસ સપ્તાહ’ (તકેદારી જાગૃત્તિ સપ્તાહ)ની ઉજવણી કરી રહી છે. આ વર્ષે બેન્કના કર્મચારીઓની કેમ્પેન “વોચઆઉટ ફોર ઇચ અધર ” (એકબીજાની દેખરેખ રાખવી) અરસપરસની તકેદારીની અગત્યતા પર ભાર મુકે છે, …

Read More »

અમદાવાદમાં શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન થયું

અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪:  અમદાવાદમાં નાના ચિલોડા પાસે આવેલા રાયસણ ગામમાં શ્રી રામ રામદેવજી મંદિર ખાતે શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત 12 નવેમ્બરના રોજ તુલસીજી સંગ શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) ના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ ઉત્સવ અંતર્ગત 6 નવેમ્બરના રોજ શ્રી ગણેશ સ્થાપના, અને તેમજ 10 નવેમ્બર સોમવારના રોજ …

Read More »