વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — 2025 નું વર્ષ એ વડોદરાના રિયલ એસ્ટેટ બજાર માટે એક નિર્ણાયક વર્ષ હતું, જે માત્ર કિંમતોમાં થયેલા વધારાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ આ માળખાગત વિકાસ શહેરના આર્થિક અને રહેણાંક ગતિશીલતાને કેવી રીતે ફરીથી આકાર આપી રહ્યો છે તે બાબતમાં પણ અનન્ય છે. શહેરમાં રોજગાર સર્જન, નવી ગતિશીલતા અને સ્થળાંતર પેટર્નને કારણે સમગ્ર પ્રદેશમાં …
Read More »રાષ્ટ્રીય
સેવા પરમો ધર્મ : પ્રેરણાદાયી કિસ્સો તાજેતરમાં સાલ હોસ્પિટલ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે જોવા મળ્યો
ગુજરાત, અમદાવાદ | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — કહેવાય છે કે જ્યારે નિઃસ્વાર્થ સેવા કરનાર વ્યક્તિને મુશ્કેલી પડે ત્યારે સમાજ અને સંસ્થાઓ તેમની વ્હારે આવે જ છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો તાજેતરમાં સાલ હોસ્પિટલ (સાયન્સ સિટી, અમદાવાદ) ખાતે જોવા મળ્યો. માન. ભગવતીબેન ધોળકાના વતની છે અને એક નિષ્ઠાવાન આશા વર્કર તરીકે વષોંથી સેવા આપે છે. પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં …
Read More »કોકા-કોલા 12 વર્ષ પછી ભારતમાં આઈકોનિક ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી લાવી
નવી દિલ્હી | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — મૂળ ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફીનું કોકા- કોલા દ્વારા ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી ટુરના ભાગરૂપે ભારતમાં આગમન થયું છે. આ સાથે ફિફા વર્લ્ડ કપ 2026™ પૂર્વે બાર વર્ષ પછી ભારતમાં પુનરાગમન કર્યું છે. ટ્રોફી ટુરની ખાસ ભાગીદારી તરીકે કોકા-કોલાએ દુનિયાના સૌથી પ્રતીકાત્મક રમતગમત પ્રતીકોને ભારતીય ચાહકોની નજીક લાવીને ફૂટબોલ સાથે દીર્ઘ સ્થાયી સહયોગ ચાલુ …
Read More »હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર …
Read More »અમદાવાદના ભવિષ્યના વિકાસની દિશા નિર્ધારિત કરતું ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’નું આયોજન
ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત, અમદાવાદ | ૦૯મી જાન્યુઆરી ૨૦૨૬ — માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુવારે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત ૯ જાન્યુઆરીના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. …
Read More »5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વિવેક મહોત્સવમાં મેગા આયુર્વેદ કોન્ફરન્સ માં ભાગ લેશે
આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા 10 થી 11, જાન્યુઆરી દરમિયાન આયુર્વિવેક મહોત્સવમાં એક્સ્પો, મેગા ફ્રી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, સ્પેશ્યલીટી આયુર્વેદ ઓપીડી નું આમજનતા માટે આયોજન ગુજરાત, અમદાવાદ | ૦૮મી જાન્યુઆરી ૨૦૨૬ — દેશભરના 5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10 થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત “આયુર્વિવેક મહોત્સવ”માં ભાગ લેશે. આ મેગા ઇવેન્ટમાં એક્સ્પો તથા …
Read More »અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૦૮મી જાન્યુઆરી ૨૦૨૬ — બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. તા.૮, ૯ અને ૧૦ જાન્યુઆરી ર૦ર૬ના રોજ આ વખતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું પ્રારંભ થયો હતો. જે કાર્નિવલમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ૩૦૦થી વધુ પ્રોજેકટો તૈયાર …
Read More »સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો
સ્માર્ટ મીટર સાથે તમારું જૂનું મીટર પણ જોડાયેલું રહેશે બે થી ત્રણ દિવસ સુધી તમે દરરોજ તમારા બંને મીટરના યુનિટનું મિલાન કરી શકો છો ત્રણ દિવસ બાદ વિભાગીય ટીમ તમારું જૂનું મીટર દૂર કરી દેશે વડોદરા | ૦૮ જાન્યુઆરી ૨૦૨૬ — ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવવાના ઉદ્દેશથી તમામ ઉપભોક્તાઓના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટર અંગે જો …
Read More »જ્ઞાનયોગ તિક્ષ્ણ હોય છે,જ્ઞાનને પણ શાસ્ત્રોમાં યજ્ઞ કહ્યો છે.
ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી. પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ. અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે. અહીં ત્રણ યોગ સંપન્ન થયા છે:તીવ્ર ભક્તિ યોગ, તીક્ષણ જ્ઞાન યોગ અને તૃપ્તિ આપનારો કર્મયોગ. ભક્તિમાં તીવ્રતા હોવી જોઈએ,પ્રમાદ ન ચાલે. જ્ઞાનમાંતિષ્ણતા,ભક્તિમાં તીવ્રતા અને કર્મમાં તૃપ્તિ હોવી જોઈએ. દહેશતથી થોડુંક મળે છે,મહેનતથી થોડું વધારે પણ રહેમતથી બધું જ મળે છે. …
Read More »ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી
સુરત | ૦૮ જાન્યુઆરી ૨૦૨૬ — નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. સુરત સ્થિત કારકિર્દી ટેક્નોલોજી પ્લેટફોર્મ KarmSakha એ 2026ની ભરતીઓનું સંપૂર્ણ કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં પોલીસ, શિક્ષક, ક્લાર્ક અને Class-1 પદો સહિત 50,000થી વધુ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ યાદી karmsakha.com/gujarat-govt-job-calendar-2026 પર ઉપલબ્ધ છે, જ્યાં ઉમેદવારો વિભાગવાર, લાયકાત …
Read More »
Aajna Samachar