અમદાવાદ 05મી ડિસેમ્બર 2024: દુબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ એલએલસી, સોભા રિયલ્ટીના સહયોગથી, 7 અને 8 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત દુબઈ પ્રોપર્ટી એક્સ્પો 2025 નું આયોજન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ એ ગુજરાતમાં દુબઈના તેજીમય રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું પ્રદર્શન છે. આ એક્સ્પો એ મહત્વાકાંક્ષી સંપત્તિ ખરીદદારો અને રોકાણકારો માટે દુબઇના વિકસિત રિયલ …
Read More »રાષ્ટ્રીય
EDII માં ‘મરીન એગ્રી-એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ’પર વૈશ્વિક કાર્યક્રમ શુરુ
અમદાવાદ 5 ડિસેમ્બર 2024: એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII) એ ‘મરીન એગ્રી-એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ’ પર 5મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શુરુ કર્યો. આ કાર્યક્રમને ITEC (ભારતીય તકનિકી અને આર્થિક સહકાર) વિદેશ મંત્રાલયનો વિભાગ, ભારત સરકાર દ્વારા સહયોગ મળ્યો છે જે 17મી ડિસેમ્બર, 2024 સુધી ચાલશે. આ પ્રોગ્રામમાં 14 ITEC ભાગીદાર દેશોથી 23 પ્રતિભાગીઓ એકઠા થયા, જે દરિયાઈ કૃષિ …
Read More »ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે
ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ …
Read More »KVIC દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર ખાદી ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરાયું
અમદાવાદ, ગુજરાત 05 ડિસેમ્બર 2024: ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ (KVIC), અમદાવાદ રાજ્ય કચેરીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ચોથી ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં ખાદીની શાશ્વત પરંપરા અને ગ્રામિણ સશક્તિકરણમાં તેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના 20 સ્વયંસેવકો અને મહિલા ઉદ્યોગસાહસિકોને આદિવાસી વિસ્તારમાં તેમના પ્રભાવશાળી સામાજિક સેવા યોગદાન બદલ સન્માનિત …
Read More »ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં યોજાશે
ગુજરાત, અમદાવાદ 04મી ડિસેમ્બર 2024: ગુજરાતી સાહિત્ય પરિષદની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની અજોડ ઘટના સમુ 34મુંજ્ઞાનસત્ર આગામી 5-6-7-8 ડિસેમ્બર, 2024ના દિવસોમાં કૈલાસ ગુરુકુળના પાવન પરિસરમાં પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગત જાન્યુઆરીમાં ભોપાલ ખાતે યોજાયેલ અધિવેશન જેવી જ નવી નવી બેઠકોનું આ જ્ઞાનસત્રમાં આયોજન થયું છે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની કાવ્યપંક્તિ ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ …
Read More »ઓક્સફર્ડ ઈએલએલટીઃ અંગ્રેજી ભાષા પર પ્રાવીણ્યનું આકલન કરવા માટે વિશ્વસનીય સમાધાન
રાષ્ટ્રીય, 4થી ડિસેમ્બર, 2024- ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ દ્વારા વિકસિત અવ્વલ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ઓક્સફર્ડ ઈએલએલટીએ દુનિયાભરમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ માટે ભાષાના આકલનમાં સીમાચિહનો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે. મહામારી દરમિયાન સંપૂર્ણ ડિજિટલ સમાધાન તરીકે રજૂ કરવામાં આવેલું ઓક્સફર્ડ ઈએલએલટી સંસ્થાઓને વાંચન, શ્રવણ, લેખન અને વક્તવ્યમાં ઉમેદવારોના અંગ્રેજીમાં પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરે છે. તેમાં ડિજિટલ (ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ) …
Read More »રાજ કપૂરના વારસાની ઉજવણી કરો, થિયેટરમાં તેમના કેટલાક કાલાતીત ક્લાસિક જુઓ.
ગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમાએ સુપ્રસિદ્ધ રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર સંયુક્ત રીતે ઉજવણીનું આયોજન કર્યું છે. તેનું શીર્ષક છે ‘રાજ કપૂર 100 – સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન’. ત્રણ દિવસીય ઉત્સવ 13 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત રાજ કપૂરની 10 ફિલ્મો 40 શહેરો …
Read More »તારીખ ૨૧, ૨૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સિક્યોરિટી લેડરશિપ સબમિટ – ૨૦૨૪, જે APDI (એસોસિયેશન ઓફ પ્રોફેશનલ ડિટેક્ટિવ એન્ડ ઇન્વેસ્તિગેટરસ – ઇન્ડિયા) ની ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ જે PHD હાઉસ, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.
ગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: જેમાં દેશ વિદેશના ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ આવતા હોય છે. જેમાં બધાં ડિટેક્ટિવ ના ગોડફાધર કહેવાતા કુંવર વિક્રમ પ્રતાપ સિંહ, જે APDI ના ચેરમેન તથા WAD (વોલ્ડ એસોસિયેશન ઓફ ડિટેક્ટિવ – યુએસએ) ના ફોર્મર ચેરમેન, જનરલ વી. કે. સિંહ, ઇન્ડિયન આર્મી, ફોર્મર યુનિયન મિનિસ્ટર, ફોર્મર લોકસભા સંસદસભ્ય, લેફ્ટનન્ટ જનરલ અશોક ભીમ શિવને, ઇન્ડિયન આર્મી, ડૉ. સત્યપાલ …
Read More »શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?
ડો. અંકિત શાહ, કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા વડોદરા 04 ડિસેમ્બર 2024: આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઘણીવાર પોતાને એવી રીતે રજૂ કરતી હોય છે કે જેની અવગણના કરવી સરળ હોય છે, પરંતુ તે ક્યારેક ખૂબજ ગંભીર ચિંતાઓનો સંકેત પણ આપે છે. વારંવાર મૂત્રમાર્ગમાં ચેપ (યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન (યુટીઆઇ) એક એવી સમસ્યા છે, જે ઘણીવાર સામાન્ય લાગે છે અને …
Read More »શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે આવતીકાલે 5 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ 04 ડિસેમ્બર 2024: પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં નિર્માણ પામેલા શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામ એ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય છે. જેમાં સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, …
Read More »
Aajna Samachar