રાષ્ટ્રીય

મીશો મોલ તેના પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સના સંગ્રહને વિસ્તૃત કરવા માટે મેરિકો સાથે ભાગીદારી કરે છે

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: મીશો મોલે ભારતમાં પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મેરિકો સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી મેરિકોની વિશ્વસનીય બ્રાન્ડ્સ જેમ કે પેરાશૂટ એડવાન્સ્ડ, પેરાશૂટ એડવાન્સ્ડ બેબી, લિવોન, કાયા, બાયો ઓઇલ અને સેટ વેટ મીશો પ્લેટફોર્મ પર ટાયર 2 અને તેનાથી આગળના ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ છે. મીશો અને મેરિકો વચ્ચેની આ ભાગીદારી …

Read More »

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિ -2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબઝ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસ.જી.હાઇવે ખાતે, મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, ‘નવલી રમઝટ સિઝન 2’નું એસજી હાઇવે સોલા ભાગવત પાસે …

Read More »

પ્રેરણા દ્વારા સ્તન કેન્સરના સર્વાઈવર્સ ઈન્સ્પાયર કરે છે : જીવન માટે વધુ સમય

સ્તન કેન્સરની યાત્રામાં પરિવર્તન: હોસ્પિટલના કલાકોથી લઈને જીવનની ક્ષણો સુધી ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: ધ એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન્સ ઓફ ઈન્ડિયા (એબીએસઆઇ) દ્વારા રવિવારે ‘પ્રેરણા’ નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સ્તન કેન્સરના દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો અને અગ્રણી બ્રેસ્ટ સર્જનોના અભિપ્રાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવાનો, આશા પ્રેરિત કરવાનો …

Read More »

નેશનલ અવોર્ડ વિજેતા શિલ્પા રાવ X અનુરૂદ્ધ: ‘મદ્રાસી’ ના ‘ઉનાધુ એનાધૂ’ (Unadhu Enadhu) થી મ્યુઝિકલ તોફાન

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: નેશનલ અવોર્ડ વિજેતા સિંગર શિલ્પા રાવે આવનારી તમિળ સાઇકોલોજિકલ એક્શન થ્રિલર મદ્રાસી (5 સપ્ટેમ્બરએ રિલીઝ થનારી) ના ટ્રેક ‘ઉનાધુ એનાધૂ’ માં પોતાનું અવાજ આપ્યું છે. આ ગીત હવે રિલીઝ થઇ ગયું છે અને તેમાં એવા બધા ઘટકો છે કે જે તેને એક અલ્ટિમેટ પાર્ટી નંબર બનાવી શકે છે. મેલોડિયસ ધૂનોનો સ્પર્શ, ગિટાર સ્ટ્રિંગ્સનું જાદૂ, …

Read More »

વૈરાગ્ય રસિક હોવો જોઈએ.

રામ સાક્ષાત ધર્મમૂર્તિ છે,સીતા ભક્તિમૂર્તિ છે, લક્ષ્મણ વૈરાગ્ય મૂર્તિ છે. જીભનો રસ છૂટે એ જીભનો વૈરાગ્ય છે. ક્યારેક બોલવાનું ઓછું થાય એ પણ જીભનો વૈરાગ્ય છે એકલા કોઈ ખૂણામાં બેસીને વિચારવાનું પણ બંધ થઈ જાય એ મનનો વૈરાગ્ય છે. બધું જાણવાની કોશિશ સમાપ્ત થઈ જાય એ બુદ્ધિનો વૈરાગ્ય છે. આત્મા પરમ વૈરાગી છે. સાત પ્રવાહમાં વહેતા બચાવે એવા કોઇ અનુવિરાગીની …

Read More »

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

સૌથી મોટા RTC માંથી એકમાં 2.5 લાખથી વધુ દૈનિક સીટસ માટે સીમલેસ ડિજિટલ બુકિંગ ઉપલબ્ધ રેડબસ નવા અને હાલના યુઝર્સ માટે તહેવારની સીઝનમાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે બેંગ્લોર | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ, રેડબસે જાહેરાત કરી છે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) માટે ઇન્ટરસિટી બસ બુકિંગ હવે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. …

Read More »

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈ શહેર અંધેરી પૂર્વના નોવોટેલએરપોર્ટ ખાતે આયોજિત રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન બેકરી, પેટિસરી અને ચોકલેટ એવોર્ડ્સ 2025 ખાતે ઉજવણીની એક ઝાકઝમાળ સાંજનું સાક્ષી બન્યું હતું. આ સાંજની ખાસ વાત એ હતી કે ભારતની ટોચની 10 ચેઇનબેકરીઝ અને ટોચની 10 સ્ટેન્ડઅલોનબેકરીઝનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ દેશભરમાંથી તેમના પુરસ્કારો મેળવવા માટે આવ્યા હતા. અતુલ બેકરીએ …

Read More »

નુવોકો વિસ્તાસે પૂર્વમાં વિસ્તરણ યોજના જાહેર કરી

નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધી 35 એમએમટીપીએ સુધી પહોંચવા માટે આશરે 4 એમએમટીપીએ ગ્રાઈન્ડિંગ ક્ષમતાના વિસ્તરણ માટે રૂ. 200કરોડ કેપેક્સનું રોકાણ. નવાં રોકાણો પ્રીમિયમાઈઝેશનથી પ્રેરિત પૂર્વમાં સંમિશ્રિત સિમેન્ટનો હિસ્સો વધારવામાં મદદ કરશે. મુંબઈ | ૦૧લી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની અને ક્ષમતાની દ્રષ્ટિએ પાંચની સૌથી વિશાળ સિમેન્ટ ખેલાડી નુવોકો વિસ્તાસ કોર્પ. લિ.એ તેની વેપાર વ્યૂહરચના સાથે રેખામાં વિસ્તરણ …

Read More »

અમાનુષી નરસંહારની ભૂમિ પર અમૃતકથાની આરાધના કરી અનામી મૃતકોને શાતા બક્ષતી કથાનું સમાપન;આગામી-૯૬૩મી રામકથાનું ૬ સપ્ટેમ્બરથી યવતમાલ(મહારાષ્ટ્ર)થી ગાન થશે.

બધાની સાથે પોતાનાપણું એ મારો વૈરાગ્ય છે:મોરારિબાપુ. વૈરાગ્ય ગુણ નથી,વૈરાગ્ય સાધુનો સ્વભાવ છે. વૈરાગ્ય પછી નથી આવતો,ક્યારેક વૈરાગ્યને લઈને જ કોઈ આવે છે. જેનો બોધ નિત્ય હોય,સતત હોય એ વૈરાગી છે. સહજ બિરાગ રુપ મનુ મોરા; થકિત હોત જિમિ ચંદ ચકોરા. -બાલકાંડ દોહો-૨૧૬ કહિઅ તાત સો પરમ બિરાગી; તૃન સમ સિધ્ધિ તીનિ ગુન ત્યાગી. -અરણ્ય કાંડ દોહો-૧૫ યહૂદી નરસંહારની બહુચર્ચિત …

Read More »

આઈએસસીસીએમના અમદાવાદના ચેરમેન તરીકે ડો.મેહુલ સોલંકી, સેક્રેટરી તરીકે ડો.અમરીશ પટેલ એ કાર્યભાર સંભાળ્યો

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (આઈએસસીસીએમ), અમદાવાદ બ્રાન્ચએ ચાલુ વર્ષ માટે તેના નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે અને ક્રિટિકલ કેરના ક્ષેત્રમાં જાગૃતિ વધારવાની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે. આઈએસસીસીએમ અમદાવાદના ચેરમેન તરીકે ડૉ. મેહુલ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડૉ. અમરીશ પટેલ સેક્રેટરી અને ડૉ. અમિત પ્રજાપતિ ટ્રેઝરર તરીકેનો કાર્યભાર સંભાળશે. …

Read More »