નિષ્ણાતો ભારતમાં ચાલી રહેલી જાહેર આરોગ્યની લડાઈ વચ્ચે ગુજરાતમાં તમાકુના ઉચ્ચ ઉપયોગને ઘટાડવા માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા વિકલ્પોની રજૂઆત કરવા વિનંતી કરે છે. ગુજરાત, અમદાવાદ 30 સપ્ટેમ્બર 2024: ભારતના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંના એક તરીકેનો દરજ્જો હોવા છતાં, ગુજરાત તમાકુના ઉપયોગના ભયજનક દરોથી ઝઝૂમી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5) મુજબ, ગુજરાતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 41.1% …
Read More »જીવનશૈલી
પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન
આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. “આજની યુવા પેઢીમાં દોષ હશે પણ દંભ નથી” ગુણાતિતનું એ લક્ષણ હોય છે:એદેહનગરમાં અને વિદેહનગરમાં વગર નિમંત્રણે જતા હોય છે. કથાબીજ પંક્તિઓ: કરી નૃપ ક્રિયા સંગ પુરબાસી; ભરત ગયે જંહ પ્રભુ સુખરાસી. -ઉત્તરકાંડ દોહો-૬૫ પુનિ પ્રભુ ગીધ ક્રિયા …
Read More »એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં અભૂતપૂર્વ સૌથી મોટું ઓપનિંગ !
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs)ની અવિશ્વસનીય વૃદ્ધિ પ્રાઇમ-અર્લી એક્સેસ (PEA)ના પ્રથમ 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ મેમ્બરનું શોપિંગ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં પ્રથમ 48 કલાક દરમિયાન જ 11 કરોડ જેટલી વિક્રમી સંખ્યામાં ગ્રાહકો ઊમટી પડ્યા અને …
Read More »જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.
સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. “હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ. સ્પેનનીમાર્વેલાની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો આજે આઠમો દિવસ,આરંભે એક પત્ર હતો, ૩૫ વર્ષના માનસવાટિકાનાંફ્લાવર-ક્ષત્રિય શ્રોતાએ પૂછેલું કે ગુરુકૃપાથીસાધુભાવ ઉતાર્યો છે,સાધુ નથી પણ સાધુનો આશ્રિત છું એનો આનંદ છે.પણ ક્યારેક સ્વભાવ આવી જાય છે …
Read More »મેરેન્ગો CIMS હોસ્પિટલ્સ દ્વારા આયોજિત વર્લ્ડ હાર્ટ ડે મેરેથોનમાં હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા
આ MCIMS મેરેથોનમાં 2,000 થી વધુ સહભાગીઓએ લીધો. તમામ લોકોએ હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા મરેન્ગો CIMS હોસ્પિટલ પોતાની કાર્ડિયાક સાયન્સ ટીમ સાથે કાર્ડિયાક કેરમાં લાંબા સમયથી અગ્રણી રહ્યું છે અને ભારતમાં સૌથી મોટી અને સૌથી અનુભવી તરીકે ઓળખાય છે. અમદાવાદ 29 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી મોટી અને સૌથી વધુ અનુભવી કાર્ડિયાક સાયન્સ ટીમમાંની એક મેરેન્ગો CIMS …
Read More »1થી 7 ઑક્ટોબર દરમિયાન એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની સીઝનનો આનંદ માણો
7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો. નવા ગ્રાહકો તેમના ઑર્ડર્સ પર 50% સુધીની છુટની સાથે રૂ. 400ના કૅશબૅકનો લાભ લઈ શકશે વત્તા ફળો અને શાકભાજી પર વધારાનું ફ્લેટ રૂ. 50નું કૅશબૅક પણ મેળવી શકશે. તમામ ગ્રાહકો 5 અને 6 ઑક્ટોબરના રોજ ફળો અને શાકભાજીના …
Read More »ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો
ઓલિમ્પિક ચેમ્પિયન અને દુનિયાના સૌથી દમદાર આઇસ શોની નિર્માત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને મુખ્ય પ્રદર્શનકર્તા તાતિયાના નવકા, તેમની નવી પ્રોડક્શન “શેહેરઝાદે – આઇસ શો” સાથે ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આઇસ સ્કેટિંગની અદ્વિતીય કળાને અરેબિયન નાઇટ્સની જાદુઈ વાર્તાઓ સાથે સંકળતાં, આ શો એક અનોખું દૃશ્ય અને ભાવનાત્મક અનુભવ આપવાનું વચન આપે છે. તાતિયાના પહેલીવાર તેમના વિશ્વ-સ્તરીય સ્કેટર્સની …
Read More »કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી: મોરારી બાપુ
ગુરુ તસવીર નથી આપણું તકદીર છે. આપણું ભાગ્ય આપણો ગુરુ છે. કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી. સાધુઓનું પરિત્રાણ પૂર્ણસાધુ સિવાય કોઈ કરી શકતું નથી. માર્બેલા-સ્પેનની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે થોડાક પ્રશ્નો હતા.પૂછાયું કે અહલ્યાનો ઉદ્ધાર થયો પછી શીલા ક્યાં ગઈ? જો કે કેવટ સંકેત કરે છે કે પ્રભુના ચરણની રજનો સ્પર્શ થઈ અને શીલા નારી …
Read More »પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો
અમદાવાદ 27 સપ્ટેમ્બર 2024: અમદાવાદમા 27-9-24ના રોજ પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો.. બંને મહાનુભાવોએ પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી. કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.
Read More »BNI ગરબા નાઈટ: અમદાવાદની સૌથી ભવ્ય શેરી ગરબા ઈવેન્ટ તેની 11મી આવૃત્તિ માટે પરત ફરે છે
અમદાવાદ: BNI ગરબા નાઇટ, અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી, તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ, નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રિ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી, આ વર્ષની BNI ગરબા નાઇટ BNI સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રિની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે …
Read More »
Aajna Samachar