ગુજરાત

અતુલ ગ્રીનટેકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે જોડાણ કર્યું, દેશવ્યાપી ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક દ્વારા ઇવીની પહોંચમાં વધારો કરાશે

એચપીસીએલની વિશાળ એલપીજી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, તેની પહોંચ અને વિશ્વસનીયતા માટે વિશ્વાસથી એજીપીએલને દેશભરમાં વધુ ગ્રાહકો સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ પહોંચાડી શકાશે આ ભાગીદારી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સોલ્યુશનની વધતી માગને સપોર્ટ કરશે, જે ટકાઉ વિકલ્પ માટે ભારતના પ્રયાસોને અનુરૂપ છે અમદાવાદ 13 નવેમ્બર 2024: ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચ વિસ્તારવા માટે અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ …

Read More »

ઈડીઆઇઆઇમાં સર્કુલર ઈકોનોમી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત

અમદાવાદ ૧૩મી નવેમ્બર ૨૦૨૪ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (ઈડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા ૬ નવેમ્બર ૨૦૨૪થી સર્કુલર ઇકોનોમી, સસ્ટેનેબેલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આઇટીઇસી (ઇન્ડિયન ટેકનિકલ અને ઇકોનોમિ કો-ઓપરેશન) દ્વારા સમર્થિત છે. આ કાર્યક્રમ ૧૯મી નવેમ્બર, ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં સરકારી મંત્રાલયો અને વિવિધ વિભાગોનું પ્રતિનિધિત્વ કરનાર ૨૨ દેશોમાંથી ૨૮ …

Read More »

બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે.

સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ. એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે. વેદાંતમાંજ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા કહી છે. “માર્ગી તો અમારો પંથ છે,દાદા ગાર્ગી સુધી પહોંચ્યા” દેવભૂમિ ઋષિકેશનાં ગંગા તટ પર પ્રવાહિત રામકથાનાં સાતમા દિવસે કથાનો આરંભ એક મંત્રથી કર્યો.જે મંત્ર વિષ્ણુદાદાએ લખેલો છે: નાહંમૂર્ખો ન વિદ્વાનં ન ચ જરઠ તનુનૈવબાલૌ …

Read More »

લાઇટ+એલઇડી એક્સ્પો ભારતના આર્કિટેક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિ માટે બનાવવામાં આવેલા સ્માર્ટ, ઊર્જા-કાર્યક્ષમ અને માનવ-કેન્દ્રિત લાઇટિંગ સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે.

નવી દિલ્હી 13 નવેમ્બર 2024: ભારતનો અગ્રણી એક્સ્પો લાઇટ+એલઇડી એક્સ્પો ઇન્ડિયા 2024 આ વર્ષે 21 થી 23 નવેમ્બર 2024 દરમિયાન યશો ભૂમિ (IICC), દ્વારકા, નવી દિલ્હી ખાતે LED અને ઇન્ટેલિજન્ટ લાઇટિંગના ક્ષેત્રમાં નવા અને નવીન ઉકેલો લાવી રહ્યું છે. 6 દેશોના 240 થી વધુ પ્રદર્શકો સાથે, આ B2B ઇવેન્ટ ઘરો, બહુમાળી ઇમારતો, આર્કિટેક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવા ક્ષેત્રો માટે કેટલાક અનન્ય …

Read More »

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર ટાઈઝર અને અર્બન ક્રુઝર હાઈરાઈડરની સ્પેશિયલ લિમિટેડ-એડીશનને આકર્ષક વર્ષના અંતની ઓફર સાથે રજૂ કરી

બેંગ્લોર, 13 નવેમ્બર 2024 – ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) કાર ખરીદનારાઓ માટે વર્ષના અંતને આકર્ષક બનાવવા માટે ઉત્સાહિત છે. આ માટે, તેણે તેના લોકપ્રિય મોડલ્સની સ્પેશિયલ લિમિટેડ એડીશન રજૂ કરી છે. આ છે – ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર ટાઈઝર અને અર્બન ક્રુઝર હાઇ રાઇડર. તાજેતરમાં રજૂ કરાયેલા ફેસ્ટિવલ લિમિટેડ એડિશનને મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે, સ્પેશિયલ લિમિટેડ-એડીશન ટોયોટા જેન્યુઈન એક્સેસરી (TGA) પેકેજો …

Read More »

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા ખાસ સેમસંગ ટીવી પ્લસ પર ચાર નવી ફાસ્ટ ચેનલ સુપરહિટ બીટ્સ, કાનફોડ મ્યુઝિક, ફુલ્લી ફાલ્ટૂ અને કલર્સ ઈન્ફિનિટી લાઈટ રજૂ કરવા માટે વાયાકોમ18 સાથે જોડાણ કર્યું છે. સેમસંગ ટીવી પ્લસ ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ છે, જે સેમસંગ સ્માર્ટ ટીવી પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે, જે …

Read More »

LG લોંચ કરે છે નવી XBOOM સિરિઝ, પોર્ટેબિલિટી અને સ્ટાઈલની સાથે અત્યંત શક્તિશાળી સાઉન્ડ

લેટેસ્ટ XBOOM લાઈન-અપમાં છે શક્તિશાળી ઓડિયો, વિસ્તરેલા બેસ, અને લાઈટિંગના ફીચર્સનું મિશ્રણ બંને ઈન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે ડિઝાઈન કરાયેલું ભારત 13મી નવેમ્બર 2024 – LG ઈલેક્ટ્રોનિક્સ, જે ભારતની ટોચની કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાં સામેલ છે, તેણે આજે પોતાની ઓડિયો લાઈન-અપમાં લેટેસ્ટ ઉમેરાનું અનાવરણ કર્યું છે, જે છે LG એક્સબૂમ સિરિઝ, જેમાં એક્સજી2ટી, એક્સએલ9ટી અને એક્સઓ2ટી મોડેલ્સનો સમાવેશ થાય છે. આ …

Read More »

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના  અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ પૂજનનો કાર્યકમ ૧૭ નવેમ્બર ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળીયા ગામ ખાતે રાખવામાં આવ્યો છે. …

Read More »

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ ૧૨ નવેમ્બર ૨૦૨૪: મંગળવારે ઋષિકેશમાં ચાલી રહેલી માનસ બ્રહ્મ વિચાર રામકથા દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ રામકથાના શ્રોતાઓને દેવ એકાદશી  અને તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં, મોરારી બાપુએ કહ્યું કે આજે આ શુભ અવસર છે અને આ પવિત્ર દિવસે દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ”

Read More »

આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી

રાષ્ટ્રીય 12 નવેમ્બર 2024: હાઉસ ઑફ પર્ફેટી વેન મેલેની આઇકોનિક બ્રાન્ડ આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી છે, જેને ફક્ત 2 રૂપિયાની પરવડે તેવી કિંમતે અનોખો સ્વાદ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે. આ નવા પ્રકારની જેલી બે અલગ-અલગ પ્રકારના લેયરો ધરાવે છે, જેમાંથી એક લેયર નરમ-ફીણવાળુ છે અને બીજું લેયર જેલીનું છે, જે નરમ …

Read More »