ગુજરાત

ટાટા મોટર્સે ગુવાહાટીમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું

અદ્યતન સુવિધાની વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા ગુવાહાટી ૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે ગુવાહાટીમાં તેની રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ) લોંચ કરી છે. ‘Re.Wi.Re– રિસાઇકલ વિથ રિસ્પેક્ટ નામની આ અદ્યતન સુવિધાની ટકાઉ અને પર્યાવરણ પ્રત્યે સભાન પ્રક્રિયાઓનો ઉપયોગ કરતાં વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સુરક્ષિત રીતે ડિસએસેમ્બલ કરવાની ક્ષમતા છે. આ આરવીએસએફનું સંચાલન …

Read More »

શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી જંક્શન ખાતે ‘શિવાલિક વેવ’નું અનાવરણ કર્યું

લેન્ડમાર્ક કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થયાના 2 અઠવાડિયામાં 4 લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યા વેચી ગુજરાત, અમદાવાદ ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે પોતાના નવા કોમર્શિયલ પ્રોજેક્ટ- શિવાલિક વેવનો શુભારંભ કર્યો છે, જે અમદાવાદના ધમધમતા વૈષ્ણોદેવી જંકશન પર આવેલ છે. 30 માળ અને 12 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા રિટેલ અને ઓફિસ સ્પેસ ધરાવતા આ પ્રોજેક્ટને જબરદસ્ત પ્રતિસાદ …

Read More »

યોગનું પહેલું દ્વાર વાક્ નિરોધ-વાણીનો સંયમ કહ્યો છે

શાસ્ત્રો શસ્ત્રોની જેમ ખખડાવવા માટે નથી. યોગનું બીજું પગલું અપરિગ્રહ છે. જે શાંત હોય,શુદ્ધ હોય,સમત્વનો ભાવ ધરાવતા હોય એ યોગી છે. “હું બોલતો રહ્યો છું,બોલતો જ રહેવાનો છું,વચ્ચે જે કંઈ થાય;આવતા જન્મે પાછો બોલવા માટે જન્મવાનો છું:મોરારિબાપુ.” સંતરામ મહારાજનાં ૧૯૪માં મહોત્સવ નિમિત્તે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે સંતો,સાક્ષરો અને સપૂતોની બહોળી ઉપસ્થિતિમાં આરંભે વિશેષ વક્તાઓની શ્રેણીમાં ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાએ પોતાનું …

Read More »

ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે સેવાનો સંકલ્પ લીધો, સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન કર્યું

ગુજરાત, અમદાવાદ ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫: મહા કુંભ મેળાની મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીતે” કરવામાં આવશે. ગૌતમ અદાણીએ માત્ર લગ્ન પ્રસંગ ને સાદો રાખ્યો એટલું જ નહીં સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. તેમના પુત્રના લગ્ન પ્રસંગે તેમણે સમાજના કલ્યાણ માટે આ અનોખી ભેટ આપી છે. ગૌતમ અદાણીનું આ …

Read More »

બધી કથાઓમાં રામકથા શ્રેષ્ઠ છે,લીલા કૃષ્ણની ચરિત્ર તો શિવનું છે.

*જ્યાં પણ આઘાત હોય એ રુચિકર હોય જ નહીં.* *આપણમાં ઘણું એટલું બધું અરુચીકર છે,એની સાપેક્ષમાં સંગીત ઓછું અરુચીકર છે.* *વિષયોમાં નહિ પણ વિષયોનાં વિલાસમાં વૈરાગ્યની જરુર છે.* સંતરામ મંદિર નડીઆદનાં નેજા નીચે ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે વિશેષ સંતો મહંતો મહાનુભાવોમાં માલસર સત્યનારાયણ મંદિરના જગન્નાથજી મહારાજ,રાજકોટની સદભાવના કથા સાથે સંકળાયેલા આર્ષ વિદ્યામંદિર-મુંજકાના પરમાત્માનંદજી,માઇ મંદિર અંબા આશ્રમ નડિયાદના ગોપાલદાસજી મહારાજ,ડો.માધવ …

Read More »

સેમસંગ ગેલેક્સી S25 સિરીઝની ભારતમાં જોરદાર શરૂઆતઃ ડિલિવરી લેવા માટે ગ્રાહકોની લાઈન લાગી

7 ફેબ્રુઆરીથી શરૂઆત કરતાં ગ્રાહકો ગેલેક્સી S25 સિરીઝ ઓફફ-ધ-શેલ્ફ ખરીદી કરી શકે છે. સેમસંગે ગેલેક્સી S25 સિરીઝ માટે 430,000થી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા, જે ગત વર્ષની તુલનામાં 20 ટકા વધુ છે. ગુરુગ્રામ, ભારત 07 ફેબ્રુઆરી 2025: ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ દ્વારા આજે બારતમાં તેની ફ્લેગશિપ ગેલેક્સી S25 સિરીઝ માટે વિક્રમી પ્રતિસાદ પ્રાપ્ત થયો હોવાનુંમ જણાવવામાં આવ્યું હતું, જેને …

Read More »

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા વિશિષ્ટ રૂપે મહિલાઓ માટે ડિઝાઇન કરેલ ભારતનો સૌપ્રથમ વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ‘HERizon કેર’ રજૂ કરવામાં આવ્યો

મહિલાઓના સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને સંબોધતી એક ક્રાંતિકારી પૉલિસી બે કવર ઑફર કરે છે: વિટા શિલ્ડ અને ક્રેડલ કેર આ પ્રકારનું સૌપ્રથમ કવરેજ જેમાં વંધ્યત્વની સારવાર, સહાયિત પ્રજનન ટેક્નોલોજી અને પ્રસૂતિ ખર્ચ, દત્તક ખર્ચ, સ્ત્રીબીજનું ફ્રીઝિંગ, જન્મ પૂર્વેના સ્વાસ્થ્ય (ગર્ભાશયમાં સારવાર), જન્મજાત વિકલાંગતા કવર અને રોગનિરોધક સર્જરીનો સમાવેશ થાય છે સરોગેટ માતા અને ઓસાઇટ ડોનર માટે કવરેજ આપે છે જાતીય …

Read More »

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે.

બુધ્ધપુરુષ વધારે બોલતો નથી. કોઈના શરણે જવું એ દાસત્વ છે. જનક પરમ યોગી છે જેણે ભોગની નીચે યોગને છૂપાવી રાખ્યો છે. ચરિત્રવાનની જ કથા હોય. રામ-રામ રટીને કોઈનું શોષણ નહીં પણ પોષણ થાય એવું કરજો. સંતરામ મહારાજની પાવન,પ્રવાહી અને પરોપકારી પરંપરાનાં સાંનિધ્યમાં નડીઆદ ખાતે શરૂ થયેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં આરંભે રોજ એક વિશેષ વક્તવ્યનીં શ્રેણીમાં ઋષિકેશ કૈલાશ આશ્રમના વેદાંત વ્યાકરણી …

Read More »

ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન

8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે 8થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસિય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે અમદાવાદ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫: ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે. 8થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસિય મહોત્સવમાં બે લાખથી …

Read More »

એસયુડી લાઈફએ, એસયુડી લાઈફ ગેરેંટી રોયલ યોજના લોન્ચ કરી, જે ખાતરીપૂર્વક નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે

અમદાવાદ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫: એસયુડી લાઈફએ એસયુડી લાઈફ ગેરેંટી રોયલ યોજના લોન્ચ કરી છે, જે એક નોન લિન્ક, નોન પાર્ટીસિપેટિંગ વ્યક્તિગત બચત યોજના છે, જે તમારું અને તમારા પ્રિયજનોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે રચાયેલ ગેરેન્ટેડ વળતર આપતી નાણાકીય યોજના છે અને તમને જીવનના મહત્વપૂર્ણ માઈલસ્ટોન્સ હાંસલ કરવામાં મદદ કરે છે. આ યોજના સાથે તમે તમારું નાણાકીય લક્ષ્ય સુરક્ષા અને ખાતરી …

Read More »