ગુજરાત, અમદાવાદ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫: ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની આર્નવ ફેશન્સ લિમિટેડ (BSE: 539562)ના શેરોએ 2024ની ડિસેમ્બર ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર થયા બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી છે, જેમાં નફામાં 217.8%નો વધારો થયો છે. શુક્રવારે, આર્નવ ફેશન્સના શેરોએ રૂ. 74.90 સુધીની સપાટી સ્પર્શી હતી, જે તેમની નવી 52-સપ્તાહની ઊંચાઈ હતી, જ્યારે પહેલાના બંધ ભાવ રૂ. 70.22 હતા. શેરોએ રૂ. 72.36 …
Read More »ગુજરાત
ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત
ગુજરાત, અમદાવાદ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: ડ્રોપઓન (માયઝેક લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ) ને “સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ” કેટેગરીમાં કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત LEAPS 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે “લોજિસ્ટિક્સ એક્સેલન્સ, એડવાન્સમેન્ટ્સ એન્ડ પરફોર્મન્સ શીલ્ડ (LEAPS)” એવોર્ડ સમારોહ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માનનીય શ્રી પીયૂષ ગોયલ અને રાજ્ય મંત્રી માનનીય શ્રી જિતિન પ્રસાદ દ્વારા એવોર્ડ એનાયત …
Read More »ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના Q3/9Mના મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી
ગુરુગ્રામ 25 જાન્યુઆરી 2025 – ભારતની અગ્રણી ઇન્ટીગ્રેટેડ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TCI) એ આજે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા. નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિકગાળાની ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સ: – આવક: TCI એ રૂ.11,539 મિલિયનની એકીકૃત આવક નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 10,115 મિલિયનની …
Read More »હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ
મુંબઈ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: 25 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈમાં એક અસાધારણ ઘટના જોવા મળી હતી, જ્યારે હરિપ્રભોધામ પરિવાર મુંબઈ દ્વારા આયોજિત હરિહ્યદય યુવા મહોત્સવમાં પશ્ચિમી ઉપનગરોના 12,000 થી વધુ યુવાનો તેમજ યુકે, જર્મની, ન્યુઝીલેન્ડ, યુએસ અને કેનેડાના સહભાગીઓ એકઠા થયા હતા. આ કાર્યક્રમ એચ.એચ.ગુરુહરિ પ્રબોધસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આધ્યાત્મિકતા, યુવા સશક્તિકરણ અને સેવાની અનોખી ઉજવણીનો પ્રસંગ યોજાયો હતો. આ …
Read More »ક્રિએટિવ આર્ટ ક્લાસિસનું પેઇન્ટિંગ એક્ઝિબિશન ચિત્રકારી યુવા કલાકારોની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રદર્શિત કરે છે
અમદાવાદ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: શનિવારે સેપ્ટ કેમ્પસમાં આવેલા એલ એન્ડ પી હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટ એમિગોસ વિથ સુપર 26 દ્વારા ‘ ચિત્રકારી’ ના ભવ્ય ઉદ્ઘાટન સાથે અમદાવાદમાં કલા અને સંસ્કૃતિની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો હતો. ક્રિએટિવ આર્ટ ક્લાસીસ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં 26 પ્રતિભાશાળી યુવા કલાકારોએ સર્જેલી 104 અદભૂત પેઇન્ટિંગ્સ રજૂ કરવામાં આવી છે, જેમાં થીમ્સ અને ઇમોશન્સના …
Read More »સ્કાય ફોર્સ: વીર પહાડિયાને તેના ડેબ્યૂ અભિનય માટે વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી
ગુજરાત, અમદાવાદ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫: અક્ષય કુમાર અને વીર પહાડિયા અભિનીત ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રિલીઝ થયેલી આ ફિલ્મ વીર પહાડિયાની અભિનેતા તરીકેની પહેલી ફિલ્મ હતી. અભિનેતા આ ફિલ્મમાં ટી વિજયા ઉર્ફે ટોડીની ભૂમિકા ભજવતો જોવા મળે છે, જે સ્ક્વોડ્રન લીડર અજ્જમાદા બોપ્પાયા દેવૈયાથી પ્રેરિત છે. મહાવીર ચક્ર પ્રાપ્તકર્તા, દેવૈયાને ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન …
Read More »એસેટસં મિશ્રણમાં વધતું ડાઈવર્સિફિકેશનઃ સિક્યોર્ડ પ્રોડક્ટો મજબૂત યોગદાન આપી રહી છેઃ 9MFY25 એનઆઈએમ 9.0%
ગ્રોસ લોન બુક વર્ષ દર વર્ષ 10% વધીને રૂ. 30,466 કરોડ થઈ સિક્યોર્ડ બુક ડિસે. 24ના રોજ 39% થઈ, જે સપ્ટે. 24ના રોજ 35% હતી ત્રિમાસિક માટે જીએનપીએ/ એનએનપીએ 2.7%/ 0.6%, પીસીઆર 80% નોંધાયો ડિપોઝિટ વર્ષ દર વર્ષ 16% વધીને રૂ. 34,494 કરોડ નોંધાઈ, જ્યારે સીએએસએ વર્ષ દર વર્ષ 15% સીએએસએ રેશિયો 25% નોંધાયો બેન્ગલુરુ 24મી જાન્યુઆરી 2025: ઉજ્જીવન સ્મોલ …
Read More »પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં HDFC બેંક દ્વારા અમદાવાદમાં તિરંગા યાત્રાનું કરાયું આયોજન
અમદાવાદ 24 જાન્યુઆરી 2025: સંપત્તિ અને બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંક દ્વારા શુક્રવારે અમદાવાદમાં તિરંગા યાત્રાના આયોજન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય યાત્રાના આયોજન થકી ડિજિટલ અને સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે દેશભક્તિની ભાવનાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની …
Read More »રેસ્ટોની સર્જરી પછી ઘૂંટણમાં શ્રેષ્ઠ ગુણવત્તા (હાયલાઇન) કાર્ટિલેજ પુનર્જીવન
રેસ્ટોની હોસ્પિટલે કાર્ટિલેજ રિપેર પર એશિયાના પ્રથમ માસ્ટરક્લાસમાં ની – રિસ્ટોરેશન સર્જરીની ભૂમિકા પર પેપર રજૂ કર્યું ગુજરાત, અમદાવાદ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫: રેસ્ટોની હોસ્પિટલ, જે ૪૨ વર્ષથી વધુ સમયથી ઇમ્પ્લાન્ટ વિના ઘૂંટણની પુનઃસ્થાપન સર્જરીમાં અગ્રણી છે, તેને કાર્ટિલેજ રિપેર પરના માસ્ટર ક્લાસમાં એક ગ્રાઉન્ડબ્રેકિંગ વૈજ્ઞાનિક પેપર રજૂ કર્યું. આ એશિયામાં રેડિયોલોજી અને ઓર્થોપેડિક્સ પર પ્રથમ સંમેલન હતું, જેમાં અમદાવાદમાં પોતાની …
Read More »માનસમાં પ્રયાગાષ્ટક છે.
સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. દેશ,કાળ અને પાત્રની પરિસ્થિતિ જોઇને સત્તાનો ત્યાગ કરવો એમાં રાજપુરુષનું હિત છે. સુખનું કેન્દ્ર સાધુ સંગ છે. રાજ્ય અને રાષ્ટ્રનું મૂળ એનું સંવિધાન છે. મહાકુંભપ્રયાગમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે બાપુએ જણાવ્યું કે સંસ્કૃત સાહિત્યમાં અષ્ટકનો મોટો મહિમા છે.રામચરિતમાનસમાંરૂદ્રાષ્ટક છે,જગતગુરુશંકરાચાર્યજીએઅષ્ટક લખ્યું છે.અનેકઅષ્ટક આપણી પાસે છે.પણરામચરિતમાનસમાં પણ એક અષ્ટક છે જેને એને હું પ્રયાગાષ્ટક કહું …
Read More »