ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: પ્રમોદસિંહ ઉં વર્ષ-૫૪ નામના દર્દીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સાત દિવસ સારવાર આપ્યા પછી સાજા થવાની આશા છોડી દીધેલ અને આ બાબતની દર્દીના કુટુંબને જાણ કરી દીધેલ. ત્યારબાદ આ દર્દીને પી.એસ.એમ. હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. મેડીસીન વિભાગના હેડ. ડૉ. તોષનીવાલ ના માર્ગદર્શન હેઠળ ડૉ. દિશા પટેલ, ડૉ. ચિંતન જાદવ, ડૉ. જપન પટેલની ટીમે સઘન …
Read More »ગુજરાત
નાણાકીય વર્ષ 2024-25 માં ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA સોલર)નો ચોખ્ખો નફો 127.50% વધ્યો
ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: ભારતની અગ્રણી સોલારપેનલ ઉત્પાદક કંપની, ઇન્સોલેશનએનર્જી લિમિટેડ (INA સોલાર) એ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2024-25 માટે તેના નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. એકીકૃત બેલેન્સશીટ મુજબ, ઉપરોક્ત સમયગાળા દરમિયાન કંપનીએ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 737.17 કરોડની કમાણી સામે રૂ. 1333.76 કરોડનું ટર્નઓવર કર્યું છે, જે ગયા વર્ષ કરતા 80.93% …
Read More »સકરા વર્લ્ડ હોસ્પિટલએ બેંગલુરુમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ડિઝાઇન અને નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેરની નિમણૂક કરી
ભારત, બેંગલુરુ ૨૭ મે ૨૦૨૫ — ભારતની પ્રથમ 100% FDI ટર્શરીકેર હોસ્પિટલ, સકરા વર્લ્ડ હોસ્પિટલએ ઉત્તર બેંગલુરુમાં બીજી આધુનિક હોસ્પિટલની ડિઝાઇન અને નિર્માણ માટે અગ્રણી હેલ્થકેર પ્રદાન કરતી EPC કંપની ટેન્ડમ હેલ્થકેર સાથે હાથ મિલાવ્યો છે. 6.8 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી 500 બેડની આ હોસ્પિટલ પોતાની રીતે એક અનોખી ગ્રીન બાયોફિલિક હોસ્પિટલ હશે. અહીં ગાર્ડન લાઉન્જ, ગ્રીન બાલ્કની, અરાઇવલ કેનોપી …
Read More »આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ
નવી ગુજરાતી YouTube ચેનલ https://www.youtube.com/@aakashinstitutegujarati NEET અને JEE વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાનું અભ્યાસન અનુભવ પ્રદાન કરશે ધોરણ 8 થી 12 માટે ગુજરાતી ભાષામાં વ્યાપક વિડિઓ પાઠ્યક્રમો ઉપલબ્ધ રહેશે અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: દેશના અગ્રણી પરીક્ષા પૂર્વ તૈયારી પ્રદાતા, આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ ગુજરાતમાં પોતાના વિકાસનો વિસ્તારો કર્યો છે, અને ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતી …
Read More »દેવગાણાના શહીદ જવાનને અને સાંઢીડા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા
ગુજરાત, અમદાવાદ 27 મે 2025: પ્રાપ્ત વિગતો અનુસાર શિહોર નજીકના દેવગાણા ખાતે સીઆરપીએફના જવાન શહીદ થયા છે. એમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે પૂજ્ય મોરારીબાપુએ પણ આ જવાનની શહીદીને નમન કર્યા છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ભાવનગર અમદાવાદ હાઈવે વારંવાર રક્તરંજિત બનતો …
Read More »મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ
આસુરી તત્વના નિર્વાણ અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે છે. આજે વિશ્વને એવા સાધુચરિત્ લોકોની જરૂર છે, જેમાં માત્ર માનવતા હોય. “માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજના ચોથાદિવસના સંવાદમાં પૂજ્ય બાપુએ કહ્યું કે કથાની બે કેન્દ્રીયચોપાઈઓ પૈકી પ્રથમ ચોપાઈમાંવશિષ્ઠજીનીયુનિવર્સિટીનો સંકેત છે, જ્યારે બીજી ચોપાઈમાંવાલ્મિકીજીનીયુનિવર્સિટીનો સંકેત સમાયેલો છે. વસિષ્ઠજીનાવિદ્યાલયમાં રામ ગયા અને બધી જ વિદ્યા તેમનામાં સમાઈ ગઈ. વશિષ્ઠજીનીયુનિવર્સિટીનો એ સ્વભાવ …
Read More »રામચરિત માનસ “આનંદા વિશ્વ વિદ્યાલય છે – પૂજ્ય બાપુ
કથા સંવાદ ગુરુમુખી હોવો જોઇએ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અપવિત્ર હોઇ શકે, આત્મા કદી અપવિત્ર ન હોઇ શકે “માનસ નાલંદા યુનિવર્સિટી” શિર્ષક અંતર્ગત ગવાઇ રહેલી રામકથાના આજના ત્રીજા દિવસનાકથારંભે પૂજ્ય બાપુએ કહ્યું કે “વર્તમાન નાલંદાયુનિવર્સિટીનો પણ મહિમા છે. પરંતુ આપણે આપણા ભવ્ય અને દિવ્ય અતીતનું ગુણગાન કરવું જ જોઈએ. આજે લોકો યુનિવર્સિટીઓને” નાલંદા” અને” તક્ષશિલા” નામ આપે છે છે, …
Read More »સેમસંગ ભારતમાં 10000 કરોડનું ટીવી વેચાણને પાર કરનારી સૌપ્રથમ બ્રાન્ડ બની
ભારત ૨૬ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે ઘોષણા કરી હતી કે કેલેન્ડર વર્ષ 2024માં તેના ટેલિવીઝન બિઝનેસે રૂ. 10,000 કરોડના વેચાણને વટાવી દીધુ છે. જે સેમસંગને ટેલિવીઝ ઉદ્યોગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારી સૌપ્રથમ કંપની બનાવે છે. સેમસંગએ એમ પણ જણાવ્યું હતુ કે પ્રિમીયમ ઓફરિંગ્સના વિસ્તરિત પોર્ટફોલિયો અને મોટા સ્ક્રીન, AIથી સજ્જ ટેલિવીઝન્સની વધી રહેલી માંગને પગલે …
Read More »અહંકાર વિવાદથી વધે છે, સંવાદથી સમાપ્ત થઇ જાય છે – પૂજ્ય બાપુ
ગુજરાત, અમદાવાદ ૨૬ મે ૨૦૨૫: પ્રણામ, અભ્યાસ અને સ્વાધ્યાય માટે આયોજિત નવ દિવસીય રામ કથાના આજના બીજાં ચરણમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ કહ્યું કે નાલંદા વિદ્યાપીઠ માત્ર વિદ્યાપીઠ જ નહીં, પરંતુ વિરાસત પીઠ, પ્રજ્ઞા પીઠ, પ્રેરણા પીઠ, પ્રકાશ પીઠ અને પ્રેમ પીઠ પણ હતી! તેનો નાશ તુર્કીઆક્રમણકાર મોહમ્મદ ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ તોડી પાડવામાં આવી કારણ કે તેઓ …
Read More »સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ અને વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ વચ્ચે થઈ ભાગીદારી, 5,000થી વધુ પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે લાભ
ભારતના પછાત વિસ્તારો સુધી પહોંચશેઅફોર્ડેબલ હાઉસિંગ લોન મુંબઈ | ૨૬ મે, ૨૦૨૫: સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (BSE: 539017), જેઓ મુખ્યત્વે ઓછી રકમની હોમ લોનમાં નિષ્ણાત અને રિટેઇલ તરીકે કામ કરતી ફાઇનાન્સ કંપની છે. તેમણે વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ સાથે સહભાગીદારીની શરૂઆત કરી છે. વાસ્તુ એ ભારતની અગ્રણી અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એકકંપની છે. આ ભાગીદારીનો હેતુ વિવિધ ભારતીય રાજ્યોમાં …
Read More »