વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે ટિપ્પણી કરી કે, ભારત અગાઉ નિર્ધારિત કરેલા 2030ના લક્ષ્યાંક કરતાં વહેલા એટલે કે આગામી વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને ભારતની પાવર ક્ષેત્રનીફુટપ્રિન્ટને વિસ્તૃત કરવા માટે RBSM ખાતે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. eTECHnxt કોન્ફરન્સમાં કૌશલ્ય વધારવા પર વિશેષ આગ્રહ રાખીને સ્વચ્છ …
Read More »ગુજરાત
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતનો વૈશ્વિક વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરીશીપ લીડરશિપને આભારી છે: મુખ્યમંત્રીશ્રી વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં કેચ ધ રેઇન, એક પેડ મા કે નામ અને સ્વચ્છતા સૌનો સહજ સ્વભાવ બને: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસી ડ્રીવન સ્ટેટ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાત ગ્લોબલ ચોઈસ બન્યું છે. -:સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં અગ્રેસર રહેવાની નેમ છે:- સાબરમતી રિવરફ્રન્ટ -નર્મદાના પાણીનું વિતરણ …
Read More »હિન્દી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ પિન્ટુ કી પપ્પી 21 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: અત્યંત અપેક્ષિત રોમેન્ટિક-કોમેડી હિન્દી ફિલ્મ પિન્ટુ કી પપ્પી આગામી 21મી માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ મૈથરી મૂવી મેકર્સ દ્વારા વી2એસ પ્રોડક્શન અને એન્ટરટેઇનમેન્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. ટેલેન્ટેડ શિવ હેર દ્વારા દિગ્દર્શિત અને લિખિત, તમામ ઉંમરના દર્શકોને ગમશે તેવું હાસ્ય, રોમાંસ અને નાટકનું મિશ્રણ આપવાનું પ્રોમિસ આપે છે. નવા ચહેરાઓ અને …
Read More »સોની લાઈવ દ્વારા રામ માધવાનીના શો ધ વેકિંગ ઓફ નેશનનું ટ્રેલર રજૂ
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની લાઈવ દ્વારા તેમના આગામી શો ધ વેકિંગ ઓફ અ નેશનનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે, જે અસલ ઘટનાઓથી પ્રેરિત શક્તિશાળી ઐતિહાસિક ડ્રામા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય એમી- નામાંકન પામેલા ફિલ્મકાર રામ માધવાનીનું નિર્મિત અને દિગ્દર્શિત આ શોનું પ્રસારણ સોની લાઈવ પર 7મી માર્ચથી થશે. આઝાદી માટે ભારતના સંઘર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના …
Read More »ભારતમાં એમેઝોન પ્રાઇમના સભ્યોએ અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરી સ્પીડ માણી છે; 41 કરોડ કરતા પણ વધુ ચીજવસ્તુઓ એ જ દિવસે કે પછીના દિવસે ડિલિવર કરવામાં આવી હતી, જે વાર્ષિક ધોરણે 26%નો વધારો દર્શાવે છે!
વર્ષે દર વર્ષે, એમેઝોનના ગ્રાહકો પ્રાઇમ મેમ્બરશીપ મેળવીને મોટી બચત કરી રહ્યા છે. હકીકતમાં, વર્ષ 2024માં પ્રાઇમ સભ્યોને સૌથી ઝડપી ડિલિવરીના સમયથી લાભ પ્રાપ્ત થયો છે અને તેમણે અત્યાર સુધી સૌથી વધુ બચત કરી છે. ઝડપી ડિલિવરી અને મોટી બચત! એમેઝોન ઈન્ડિયાએ વર્ષ 2024માં પ્રાઇમ સભ્યો માટે અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિએ ડિલિવરી કરી હતી અને 41 કરોડથી પણ વધુની …
Read More »“મેં કલાકારોની કસોટી કરી ત્યારે મને જણાયું કે કાસ્ટમાં નિર્દોષતા અને ભૂખ સાથે તાજગી પણ છે…’’ ધ વેકિંગ ઓફ અ નેશનના કાસ્ટ વિશે રામ માધવાની
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: રામ માધવાનીની આગામી સિરીઝ ધ વેકિંગ ઓફ અ નેશન અજોડ ફિલ્માંકન પ્રક્રિયા ધરાવે છે, જે તેને અન્ય શો અને ફિલ્મોથી અનોખી તારવે છે. તેમણે ફિલ્માંકન સાથે વાર્તાની ખૂબી અને વિશ્વસનીયતા મઢી લેવા માટે કલાકારોના સૂઝબૂઝપૂર્વકના કાસ્ટિંગમાં પણ અજોડ અભિગમ કામે લગાવ્યો હતો. શૂટિંગની આ પદ્ધતિ વિશે બોલતાં તેઓ આ સિરીઝમાં પ્રાણ ફૂંકનારી નાવીન્યપૂર્ણ ફિલ્માંકન ટેક્નિકમાં …
Read More »સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો
ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરાગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોંચ કર્યો હતો. સકલ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પલેક્સને પ્રીમિયમહાઇ-રાઇઝ ડેવલપમેન્ટમાંપરિવર્તિત કરશે, જેમાં ચાર બિલ્ડિંગ 12 માળ અને ચાર બિલ્ડિંગ 13માળની છે. આ પ્રોજેક્ટ 246 વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઇલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે, જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક …
Read More »ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું
સુરત ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ સુરતમાં શિક્ષણના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી એક અગ્રણી શૈક્ષણિક ઇવેન્ટ ક્યૂ એન્ડ આઈ ટુડેનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં શહેરની 50 થી વધુ પ્રતિષ્ઠિત શાળાઓ એકત્ર થઈ હતી, જેનાથી શિક્ષણ જગતના નેતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ વચ્ચે સહયોગ કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ …
Read More »શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે
કંપની/IPO ની મુખ્ય હાઇલાઇટ્સ શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ તેના IPO દ્વારા રૂ. 23.36 કરોડ એકત્રિત કરી રહી છે. આ IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ ખુલશે અને 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ બંધ થશે. કંપની રૂ. 44 ના ભાવે 53.10 લાખ ઇક્વિટી શેર જારી કરી રહી છે, જેની ફેસ વેલ્યુ રૂ. 10 છે. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: શ્રીનાથ પેપર …
Read More »કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે
સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે. સાહિત્યએ આપણને ઊભા કર્યા છે. પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ,આદિપુરુષ,અજપુરુષ,વિભુ, વ્યાપકપુરુષ એટલે ઈશ્વર. પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને તમથી દુર રહી શકે એ ઈશ્વર છે. ધર્મની દ્રષ્ટિએ ન જુઓ પણ સાહિત્યની દ્રષ્ટિએ પણ રામાયણ જુઓ. બુદ્ધિમાનોએ રામાયણ કથા સાહિત્યની દ્રષ્ટિએ પણ સાંભળવી જોઈએ. “હું રામકથા તરફ રામકથા માટે જ ગયો,કથા માટે જ કથામાં …
Read More »