ગુજરાત

ટોયોટા કિર્લોસ્કર મોટરે ઇનોવા હાઇક્રોસ ZX& ZX (O) ગ્રેડ માટે બુકિંગ ફરીથી શરૂ કર્યું

બેંગ્લોર, 2 ઓગસ્ટ 2024: ટોયોટા કિર્લોસ્કર મોટરે (TKM) 1 ઑગસ્ટ 2024થી ઈનોવા હાઈક્રોસ ZX અને ZX (O) મૉડલ માટે બુકિંગ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના લૉન્ચથી (નવેમ્બર 2022) જ ઈનોવા હાઈક્રોસને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેને એસયુવીના આકાર અને MPVની વિશાળતા સાથે તેના અનુપાત માટે પ્રશંસાપાત્ર છે. વર્સેટાઈલ ઇનોવા હાઇક્રોસ જે સેલ્ફ-ચાર્જિંગ મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેરિઅન્ટ [SHEV] …

Read More »

યુએન ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદે પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત કરી

યુનાઇટેડ નેશન્સના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના જે મોહમ્મદે ન્યુ યોર્કમાં યુએન મુખ્યાલય ખાતે જાણીતા આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત કરી હતી જ્યાં પૂજ્ય બાપૂ 27 જુલાઇથી 04 ઓગસ્ટ દરમિયાન રામકથાનું સંબોધન કરી રહ્યાં છે. પહેલીવાર એક આધ્યાત્મિક ગુરૂએ યુનાઇટેડ નેશન્સમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે. પૂજ્ય બાપૂએ પ્રભુ શ્રીરામ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારમાં તેમનું જીવન સમર્પિત કર્યું છે અને તેમણે યુનાઇટેડ નેશન્સમાં …

Read More »

એન્ડટીવી રોચક સામાજક ડ્રામા ભીમા લાવી રહી છે, જે સમાન અધિકારો પર કેન્દ્રિત છે

એન્ડટીવી પર ભીમામાં ભીમા તરીકે તેજસ્વિની સિંહ, ભીમાની માતા ધનિયા તરીકે સ્મિતા સાબળે, ભીમાના પિતા મેવા તરીકે અમિત ભારદ્વાજ, કૈલાશ બુઆ તરીકે નીતા મોહિંદ્રા, તેના બે સંતાનમાં કલિકા સિંહ તરીકે મયંક મિશ્રા અને વિશંબર સિંહ તરીકે વિક્રમ દ્વિવેદીનો સમાવેશ થાય છે. ત્રિપુરારી યાદવ ભીમાના કાકા ગયા તરીકે અને નેહા શર્મા તેની પત્ની ફૂલમતિયા તરીકે જોવા મળશે. શો રાજ ખત્રી પ્રોડકશન્સ …

Read More »

કોટક – GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ લોન્ચ કરાયા

રુપે ઓન–ધ–ગો દ્વારા પાવર્ડ સ્માર્ટવોચ પિન વિના રૂ. 5000 સુધી કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ અભિમુખ બનાવે છે મુંબઈ, 1 ઓગસ્ટ, 2024: કોટક મહિંદ્રા બેન્ક લિ. (“KMBL” / “Kotak”) દ્વારા કોટક GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ રજૂ કરવા માટે GOQii સાથે ભાગીદારી કરવામાં આવી છે, જે ગ્રાહકો પેમેન્ટ કરે છે તેમાં ક્રાંતિ લાવીને રહેશે. રૂ. 3499ની કિંમતે આ નાવીન્યપૂર્ણ વેરેબલ ડિવાઈસ હેલ્થ મોનિટરિંગ …

Read More »

યુનોનાં મંચ પરથી પહેલી વખત દુનિયાને રામ જન્મની વધાઇઓ મળી

એક આશ્ચર્યજનક યોગ રચાયો:યુનોનાં જે ૧૭ સૂત્રો છે એમાંના ૧૬ સૂત્રોની કથા આ વ્યાસપીઠ આ અગાઉ અલગ-અલગ જગ્યાએ કરી ચૂકી છે. યજ્ઞનાં પાંચ અંગો છે:૧-મંત્ર. ૨-દ્રવ્ય. ૩-વિધિ. ૪-સદભાવ.૫-વિવેક. “વિશ્વસંસ્થાનાં મંચ પરથી કહેવા માંગુ છુ કે ગાઓ:મિલે સૂર મેરા તુમ્હારા..બધાએ ગાવું પડશે.” આખું જગત અવધ બનશે ત્યારે ઘર-ઘરમાં રામ પ્રગટશે. પાંચમા દિવસની કથામાં આરંભે બાપુએ કહ્યું કે: વેદમાં સામંજસ્ય સૂક્ત છે.પાંચ …

Read More »

ન્યૂયોર્ક સીટી ‘હાર્ટ ઓફ ધ વર્લ્ડ’ છે અને એમાં બાપુ બેઠા છે

ન્યૂયોર્ક સીટીનું શ્રેષ્ઠ સન્માન,સૌથી મોટો ઓનર-એવોર્ડ મોરારીબાપુને અર્પણ કરાયો. બાપુએ વ્યાસપીઠનું સન્માન માથે ચડાવીને એ એવોર્ડ પ્રસાદીનાં રૂપમાં સવિનય મનોરથી પરિવારને આપ્યો. વિશ્વ બંધુત્વનું સૂત્ર માનસમાં છે. ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. ધર્મ,અર્થ અને કામ-બધું જ છૂટી ગયા પછી બાકી વધે એ મોક્ષ. આજની કથા પ્રારંભે ભારતીય રાજદૂત કચેરી તેમજ ન્યૂયોર્કના મેયર કમિશનર અને ન્યૂયોર્ક સિટીના …

Read More »

કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં મુંડડકાલા, ચૂરામાલા, અટટમાલા અને નુલપુઝા ગામોનો સમાવેશ થાય છે.  પ્રાપ્ત વિગતો અનુસાર આ અત્યંત દુઃખદ ઘટનામાં ૯૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા યુનો ન્યુયોર્કમાં ચાલી રહી છે. એમને આ ઘટનાની માહિતી …

Read More »

જમીનમાં રોકાણ 20% CAGR નું વાર્ષિક વળતર આપે છે.

મુંબઈ જુલાઈ 2024:  છેલ્લા કેટલાક વર્ષોમાં નાના શહેરોમાં જમીન ખરીદવાનું ચલણ ઝડપથી વધ્યું છે. આંકડા દર્શાવે છે કે જમીનમાં રોકાણ સારું વળતર આપે છે. રોકાણ પોર્ટફોલિયોના લગભગ 10 ટકા જમીનને ફાળવવા જોઈએ. જો જમીન 10 થી 20 વર્ષ માટે રાખવામાં આવે છે, તો તે 20% CAGR કરતાં વધુ વળતર આપે છે. ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાએ જમીન પ્રોજેક્ટ્સમાં સતત વૃદ્ધિ …

Read More »

સેમસંગ દ્વારા ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન

ચાહકો સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર ઈચ્છાઓ મોકલીને નીરજ ચોપરાને ટેકો આપી શકે છે ગુરુગ્રામ, ભારત, 31મી જુલાઈ, 2024: સેમસંગ દ્વારા આજે નીરજ ચોપરાના ચાહકોને આગળ આવવા અને ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન થકી તેમની શુભેચ્છાઓ મોકલવા માટે વિનંતી કરી હતી. આ કેમ્પેઈન સાથે સેમસંગ ઈન્ડિયાનું લક્ષ્ય મર્યાદા પાર ઉત્કૃષ્ટતા હાંસલ કરવા અને આગળ નીકળવા માટે ભાર આપીને નીરજને ટેકો આપવાનું …

Read More »

એમેઝોન પ્રાઈમ ડે 2024 બની ભારતમાંની અત્યારસુધીની સૌથી મોટી પ્રાઈમ ડે ઈવેન્ટ

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: એમેઝોન ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે પ્રાઈમ ડે 2024 એ સૌથી મોટી પ્રાઈમ ડે શોપિંગ ઈવેન્ટ રહી છે, જેના બે-દિવસના ગાળામાં અગાઉના કોઈ પણ પ્રાઈમ ડે ઈવેન્ટની તુલનામાં રેકોર્ડ વેચાણ સાથે સૌથી વધુ ચીજો વેચાઈ હતી. આ 8મા પ્રાઈમ ડે પર માત્ર કોઈ પણ પ્રાઈમ ડે દરમિયાન શોપિંગ કરનારા સર્વાધિક સંખ્યામાં પ્રાઈમ મેમ્બર્સ જ જોવા …

Read More »