રાષ્ટ્રીય

SC/ST મેગા બિઝનેસ એક્સ્પો-સમિટમાં સમાવેશી વિકાસ પર ભાર મૂકાયો

SC/ST મેગા બિઝનેસ એક્સ્પો-સમિટ સમાવેશી ઉદ્યોગસાહસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાત, અમદાવાદ | ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ — બીજો રાષ્ટ્રીય SC/ST મેગા બિઝનેસ એક્સ્પો-સમિટ 2025 રવિવારે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે યોજાયો હતો, જેમાં ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગસાહસિકોને SC/ST સમુદાયમાં સમાવેશી આર્થિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પર ભેગા થયા હતા. જેમાં …

Read More »

નારાયણા બિઝનેસ સ્કૂલે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરતાં પદવીદાન સમારોહમાં 540થી વધુ ડિગ્રીઓ એનાયત કરી

25 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરતી નારાયણા બિઝનેસ સ્કૂલમાં દીક્ષાંત કાર્યક્રમ ગુજરાત, અમદાવાદ | ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ — અમદાવાદ સ્થિત નારાયણા બિઝનેસ સ્કૂલે (એનબીએસ) 2023-25ના ગ્રેજ્યુએટિંગ ક્લાસ માટે પદવીદાન સમારોહનું આયોજન કર્યું હતું, આ એક ઐતિહાસિક સમારોહ હતો, જે સંસ્થા મેનેજમેન્ટ એજ્યુકેશનમાં 25 વર્ષની શ્રેષ્ઠતાની ઉજવણી કરી રહી હોવાના કારણે પણ ખાસ હતો. આ સમારોહ ન માત્ર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ …

Read More »

IBM 2030 સુધીમાં AI, સાયબર સુરક્ષા અને ક્વોન્ટમમાં 5 મિલિયન ભારતીય યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે

નવી દિલ્હી, ભારત | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — IBM (એનવાયએસઇ: IBM) એ આજે 2030 સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), સાયબર સિક્યુરિટી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ભારતભરના 50 લાખ શીખનારાઓને કૌશલ્યબદ્ધ કરવાની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. IBM SkillsBuild દ્વારા સંચાલિત આ પહેલ સમાન, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવા, અદ્યતન ડિજિટલ કૌશલ્યો અને વિદ્યાર્થીઓ અને પુખ્ત વયના શીખનારાઓ માટે રોજગારક્ષમતાની  ઍક્સેસ અને તકને વિસ્તૃત કરવાના …

Read More »

લિવપ્યોર દ્વારા યુનિવન સાથે ભાગીદારીમાં વડોદરામાં રિટેઈલ પહોંચ વિસ્તારાઈઃ નવું ખાસ બ્રાન્ડ આઉટલેટ રજૂ

નવું ઈબીઓ યુનિવન ગ્રુપ સાથે ભાગીદારીમાં લોન્ચ કરાયું, જે આકર્ષક, અનુભવ પ્રેરિત બ્રાન્ડ સ્ટોર્સ થકી લિવપ્યોરની ઓમ્નીચેનલ રિટેઈલ વ્યૂહરચના પર ભાર આપે છે. ગ્રાહકોને પાણી, વાયુ અને કિચન શ્રેણીમાં લિવપ્યોરના વેલનેસ- પ્રેરિત ઈનોવેશન્સને હાથોહાથની પહોંચ આપતાં વડોદરા ઈબીઓ સાથે લિવપ્યોરે ગુજરાતની બજારમાં પ્રવેશ કર્યો છે.  વડોદરા, ગુજરાત | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — ગ્રાહક સુખાકારી માટે સમર્પિત ભારતની અગ્રણી અને સૌથી …

Read More »

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય પરિષદનું ૩૫મું ‘જ્ઞાનસત્ર’ યોજાયું

ગુજરાત, અમદાવાદ | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — સાવરકુંડલાની ચેતનાસભર ભૂમિ પર આજથી ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રનો ગૌરવપૂર્ણ આરંભ થયો. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય મોરારી બાપુએ સાવરકુંડલાની ભૂમિને નમન કરી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય બોરીસાગર બાપા, ગુજરાતી સાહિત્ય પરિષદના વરિષ્ઠ વડીલ રઘુવીરભાઈ ચૌધરી, વર્તમાન યુવાન પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરીશભાઈ સહિત મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને પ્રણામ કર્યા. આ …

Read More »

દુબઈમાં ક્રિસમસના ફ્લેવર્સની સાથે આ તહેવારોની મોસમમાં કરો જિંગલ

રાષ્ટ્રીય | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — જરા કલ્પના કરો! દુબઈનુંસ્કાયલાઈન જાણે રજાઓનીશુભેચ્છાઓ માટેના નક્ષત્રોની જેમ ઝગમગી રહ્યું હોય, હવામાં મસાલેદાર ચેસ્ટનટ્સ ની સુગંધ પ્રસરેલી હોય અને ચમકતીનહેરોમાંહાસ્યના ગુંજારવ સંભળાતા હોય. આ ક્રિસમસ પર, શહેરની શ્રેષ્ઠ હોટલોઉત્સવના આનંદ માટે એક ભવ્ય સ્ટેજ તૈયાર કરે છે, જ્યાં પરિવારો અને મિત્રો ભવ્ય બ્રંચ, શાનદાર ડિનર અને ઝગમગતીઆફ્ટરનૂનફેસ્ટ સાથે મળીને ઉજવણી કરે છે. ક્લાસિકક્રિસમસબ્રંચથી …

Read More »

નેટવર્કર્સ મહાકુંભ 1.0 : અમદાવાદના બિઝનેસ નેટવર્કિંગ ક્ષેત્રમાં ઈતિહાસ સર્જ્યો

ગુજરાત, અમદાવાદ | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — અમદાવાદ શહેરે બિઝનેસ નેટવર્કિંગના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો, જ્યાં નેટવર્કર્સ મહાકુંભ 1.૦નું સફળ આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ ભવ્ય નેટવર્કિંગ કોનક્લેવનું આયોજન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન તથા તેની RMB સ્કાયલાઇન જુપિટર ચેપ્ટર દ્વારા, MTM અને સેટર્ડે ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 140 ડેલિગેટ્સએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો …

Read More »

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025: યુવા ઇનોવેટર્સ કેવી રીતે ટેકનોલોજી સાથે પર્યાવરણીય ટકાઉતાને આકાર આપે છે

ગુજરાત, અમદાવાદ | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — દાયકાઓથી પર્યાવરણીય ટકાઉતાને એક બલિદાન અને સમાધાન તરીકે જોવામાં આવે છે. સેમસંગના ફ્લેગશિપ શૈક્ષણિક પ્રોગ્રામ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો (SFT) 2025ના ટેકા અને માર્ગદર્શનથી તેમજ આઇઆઇટી દિલ્હી સાથેની ભાગીદારીમાં યુવા ઇનોવેટર્સે (સંશોધકો) વૃત્તાંતને ઉલટાવી દીધુ છેઃ ટેકનોલોજી પૃથ્વીને રક્ષણ આપતી વખતે સમૃદ્ધિને આગળ ધપાવી શકાય છે. ભારતભરના હજ્જારો વિદ્યાર્થીઓએ “ટેકનોલોજી મારફતે પર્યાવરણીય ટકાઉતા”ની …

Read More »

ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

ભાવનગર, ગુજરાત | ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ — ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ બુધવારે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભાવપૂર્ણ અને ગૌરવમય વાતાવરણમાં યોજાયો. સમારોહ દરમિયાન ગુજરાતની કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મનસુખભાઈસુવાગીયા તથા બાંધકામ મજદૂરોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે સતત કાર્યરત ડૉ. જુઈનદત્તાનું રૂપિયા ૫૦,૦૦૦ની રકમ …

Read More »

લેમ્બોર્ગિની એસ્પેરિએન્ઝા ગિરો ઇન્ડિયા 2025: ભારતના સૌથી પ્રતિષ્ઠિત લેન્ડસ્કેપ્સમાં જુસ્સા અને પ્રદર્શનનો એક સીમાચિહ્ન ઉજવણી

લેમ્બોર્ગિની ઇન્ડિયા ભારતના રસ્તાઓ પર 800 કારના સીમાચિહ્ન તરફ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે લેમ્બોર્ગિની સુપરકાર ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં સફર કરી રહી છે. ભારત | ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ — લક્ઝરી અને લાઈફસ્ટાઈલ ડ્રાઈવિંગ અનુભવનો પર્યાય ગણાતા પ્રોગ્રામ ‘લેમ્બોર્ગિની એસ્પિરિએન્ઝા ગીરો ઈન્ડિયા’એ તેની 5મી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ કાર્યક્રમમાં 80થી વધુ લેમ્બોર્ગિની ગ્રાહકો એકસાથે આવ્યા …

Read More »