રાષ્ટ્રીય

કોન્શિયસલીપ એ CEE ના એજ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એકશન ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં શાંતિ અને સ્થિરતાને વેગ આપવા ટકાઉ સુખાકારીને પ્રોત્સાહન આપ્યું

અમદાવાદ 12 જાન્યુઆરી 2025: સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા 9-11 જાન્યુઆરી, 2025 દરમિયાન એજ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એક્શન પર ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું ફોકસ ટકાઉપણાની કાર્યવાહીની પાયાના સિદ્ધાંત તરીકે શિક્ષણ-આધારિત ઉકેલો લાવવા પર હતું. કોન્ફરન્સમાં દેશભરમાંથી 400 થી વધુ સહભાગીઓ અને 14 દેશોના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો, યુવાનો, શિક્ષકો, શિક્ષકો, પ્રેક્ટિશનર્સ, કોર્પોરેટ્સ અને ઉદ્યોગસાહસિકોએ ભાગ …

Read More »

ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડથી નવાજશે

સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ ગુજરાત, અમદાવાદ 12 જાન્યુઆરી 2025: ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ  ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ થયેલા પ્રાથમિક શાળામાં …

Read More »

બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું

પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવમાં 150થી વધુ ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશ્નલ્સ ઉપસ્થિત રહ્યાં અમદાવાદ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫: બીએનઆઇ પ્રોમેથિયસે તેના ખૂબજ આતુરતાથી રાહ જોવાતા પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ (પીબીસી 4.0)નું આયોજન કર્યું હતું, જેમાં નેટવર્કિંગ અને નોલેજ શેરિંગની તકોનો લાભ લેતાં સમગ્ર અમદાવાદમાંથી 150થી વધુ બિઝનેસ પ્રોફેશ્નલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જાણીતા લેખક જય વસાવડા અને અદાણી ટોટલ ગેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ …

Read More »

અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું આયોજન.

હેડવે બિઝનેસ સોલ્યુશનના CMD શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, “જવેલરી વ્યાવસાયના ૩૫ વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી જગત મા વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું વિશેષ આયોજન. અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. …

Read More »

13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો

પ્રાઇમના સભ્યોને 13 જાન્યુઆરીની મધરાતથી 12 કલાકનું પ્રાઇમ અર્લી ઍક્સેસ પ્રાપ્ત થશે  બેંગ્લુરુ 11 જાન્યુઆરી 2025: જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે એમેઝોન ઇન્ડિયાનો ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખાસ પ્રાઇમના સભ્યોને 12 કલાક વહેલું ઍક્સેસ પ્રાપ્ત થશે. ગ્રાહકો સ્માર્ટફોન્સ, ફેશન અને બ્યુટી, હૉમ અને કિચન, …

Read More »

ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો

સ્ટાઇલ, આરામ અને ક્રાફ્ટમેનશિપની ઉજવણી વડોદરા 10 જાન્યુઆરી 2025 – ક્રાઉસ જીન્સ હોમગ્રોન વુમનવેર ડેનિમ બ્રાન્ડમાં જે પોતાના શ્રેષ્ઠ ફિટિંગ અને અને ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી છે, તેને ભારતમાં પોતાનો 10મો સ્ટોર વડોદરા શહેરમાં ખોલ્યો. આ લોન્ચિંગમાં બોલીવુડ અભિનેત્રી શ્રેયા શર્મા ઉપસ્થિત રહી હતી, જે પોતાની સરળ સ્ટાઇલ માટે જાણીતી છે, જેમાં આરામદાયક સુંદરતા અને કેઝ્યુઅલ સ્ટાઇલનો સમાવેશ થાય છે. …

Read More »

દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

ટેલિરોબોટિક-અસિસ્ટેડ ઇંટરનલ મેમરી આર્ટરી હાર્વેસ્ટિંગ પ્રક્રિયાને 58 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં સર્જરી 35-40 મિલિસેકન્ડ (સેકન્ડનાો વીસમો ભાગ) કરતા ઓછા વિલંબમાં ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. દુનિયાની પહેલી રોબોટિક બીટિંગ હાર્ટ ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ, ને માત્ર 40 મિલિસેકન્ડની લેટન્સી સાથે ટેલીસર્જરીના માધ્યમથી પૂરી કરવામાં આવી. ગુરુગ્રામમાં એસએસ ઇનોવેશન્સના હેડક્વાર્ટર સાથે જોડાયેલ SSI મંત્રા 3 સર્જિકલ …

Read More »

જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા દ્વારા ઈવી ફાઈનાન્સિંગ માટે કોટક મહિંદ્રા પ્રાઈમ સાથે ભાગીદારી

કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) ઈવી ગ્રાહકો માટે જેએસડબ્લ્યુ એમજી ઈન્ડિયાના BaaS માલિકી કાર્યક્રમને ટેકો આપનારી પ્રથમ અગ્રણી ઓટો ફાઈનાન્સરમાંથી એક છે. કેએમપીએલનું વ્યાપક નેટવર્ક ઈવી ગ્રાહકોમાં BaaSનો વધુ સ્વીકાર કરાવવા મદદરૂપ થશે. ગુરુગ્રામ 10મી જાન્યુઆરી 2025: જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા દ્વારા આજે ઈવી ગ્રાહકોને તેના ઈનોવેટિવ બેટરી-એઝ-અ-સર્વિસ (BaaS) માલિકી કાર્યક્રમ માટે ફાઈનાન્સ સોલ્યુશન ઓફર કરવા માટે કેએમપીએલ સાથે ભાગીદારીની …

Read More »

સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે.

કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે. કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે. પરમાત્માનું મિલન ચિત્તમાં જ થાય.મન,બુદ્ધિ કે અહંકારમાં ન થાય. વિચારનું મૂળ બુદ્ધિ છે. વિચારવડને નિર્વિચારનું ફૂલ આવે છે. બુદ્ધિ વિકસિત થઈ પ્રજ્ઞા,સુમતિ,સદ્મતિ બને પછી વિચાર આવે ત્યારે કબીરવડ જન્મે છે. ભરુચ પાસેનાં કબીરવડની છત્ર છાયામાં …

Read More »

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. આમાંથી કેટલાક ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. અનોખો ઉત્સાહ છે. મુખ્ય …

Read More »