રાષ્ટ્રીય

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામબાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ ગુજરાત, અમદાવાદ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: સેજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-17પૂ. શ્રી. ભોજલરામબાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જીઅમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ જેમ માઘપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, …

Read More »

RummyCultureને યુનોમર અને સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકે ઓળખી કઢાઇ

બેંગલોર 05 ફેબ્રુઆરી 2025 – ભારતની ઓનલાઇન કૌશલ્ય આધારિત ગેમીંગ અને મનોરંજન કંપની ગેમ્સક્રાફ્ટની અગ્રણી રમી ઍપRummyCultureને ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકેનો ખિતાબ યુનોમર દ્વારા સાયબરમીડિયા રિસર્ચ (IMR)ની ભાગીદારીવાળા એક સંશોધનમાં મળ્યો હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર RummyCultureની યૂઝર્સને ચડીયાતો રમતનો અનુભવ પ્રદાન પાડવામાં સતત શ્રેષ્ઠતા પર ભાર મુકે છે. ગત 14થી 23 ઓક્ટોબર, 2024 દરમિયાન હાથ ધરાયેલ વ્યાપક …

Read More »

માઝાની નવી કેમ્પેઈન સાથે જીવનની રોજબરોજની જીતને ઉજવણીમાં ફેરવી દો

કેમ્પેઈન વિડિયો લિંક કરો– HERE (https://www.youtube.com/watch?v=ItO29hI1bTE) નવી દિલ્હી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતનું અત્યંત વહાલું મેંગો ડ્રિંક માઝા દ્વારા દરેક ઘૂંટડામાં કેરી ખાવાના આસ્વાદની ખુશી પ્રદાન કરતાં લાખ્ખો કેરી પ્રેમીઓની અગ્રતાની પસંદગી બની રહી છે. અસલ હાફુસ કેરીના રસની સારપથી બનાવવામાં આવેલા માઝાની કેમ્પેઈન માઝા હો જાયે સાથે કોકા-કોલા ઈન્ડિયાની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ ઉજવણીનો નવો દાખલો બેસાડી રહી છે. આ …

Read More »

એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે એચએસબીસી ફાઇનાન્સિયલ સર્વિસીસ ફંડ શરૂ કર્યું

ન્યૂ ફંડ ઓફર (NFO) 6 ફેબ્રુઆરી, 2025 ના રોજ રોકાણ માટે ખુલશે મુંબઈ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે આજે ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ એચએસબીસી ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ન્યૂ ફંડ ઓફર (NFO) 6 ફેબ્રુઆરી, 2025ના રોજ ખુલે છે અને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ બંધ થાય છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટર દેશના …

Read More »

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક દ્વારા યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ માટે અરજી સુપરત

બેન્ગલુરુ 04 ફેબ્રુઆરી 2025: અગ્રણી સ્મોલ ફાઈનાન્સ બેન્કમાંથી એક ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (ઉજ્જીવન) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ માટે અરજી સુપરત કરી હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. આ પગલું ક્ષેત્રમાં તેની ઓફરો અને સ્થાનને વધુ મજબૂત બનાવવાના બેન્કના લાંબા ગાળાના ધ્યેય સાથે સુમેળ સાધે છે. બેન્ક સતત મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી રહી છે અને …

Read More »

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.

તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ. નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામમંદિરનાંનેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિતમાનસમાં નવ પ્રકારના યોગીઓ છે. જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ ન લેવું જોઈએ. કથાબીજ પંક્તિઓ: હમરે જાન સદા સિવ જોગી; અજ અનવદ્ય અકામ અભોગી આનન રહિત સકલ રસ ભોગી; બિનુ બાની બક્તાબડ જોગી નડીઆદનાંખાતેથી આજથી શરુ થયેલી નવ દિવસીયરામકથાનાંઆરંભે યોગીરાજ …

Read More »

કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ-ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરશે

આગામી શાળા ઉનાળાની રજાઓ દરમિયાન પરિવારો / ફેમિલી હોલીડે બનાવનારાઓને લક્ષ્ય બનાવવું ગુજરાત, અમદાવાદ ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫: “ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી અમે શાળાની રજાઓ અને ફેમિલી ઓડિયન્સને લક્ષ્ય બનાવીને સ્થાનિક મુલાકાતીઓ સમક્ષ નવા ઉત્પાદનો રજૂ કરીશું,” પ્રવાસન મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે, કેમ્પેઇન ખાસ કરીને ઉત્તર કેરળ, …

Read More »

ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત કરી

મુંબઈ 04 ફેબ્રુઆરી 2025: ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરી પેનલની જાહેરાત કરી છે. આ પહેલ ભારતભરમાં અસાધારણ પરિવારિક-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સોનીકોર્નના યોગદાનને માન્યતા આપે છે. આ એવોર્ડ્સ એવી કંપનીઓનું સમ્માન કરે છે જે નેતૃત્વ, દૂરદર્શિતા અને વિકાસનું પ્રદર્શન કરતાં પોતાના સમુદાયોમાં યોગદાન આપે છે અને રાષ્ટ્રીય પ્રભાવ પ્રાપ્ત કરવા માટે …

Read More »

કેચ સ્પાઇસિસે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ અભિનીત નવી ટીવીસીનું અનાવરણ કર્યું

નવી દિલ્હી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ – મલ્ટી-બિઝનેસ કોર્પોરેશન અને અગ્રણી FMCG સમૂહ, ધરમપાલ સત્યપાલ ગ્રુપ (ડીએસ ગ્રુપ) ની મુખ્ય બ્રાન્ડ્સમાંની એક, કેચ સ્પાઇસિસે આજે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને રાજપાલ યાદવને દર્શાવતી બે નવી ટેલિવિઝન જાહેરાતો લોન્ચ કરવાની જાહેરાત કરી. આ નવા અભિયાનનો હેતુ આકર્ષક અને રમૂજી વાર્તાઓ દ્વારા “ક્યુંકી ખાના સિર્ફ ખાના નહીં હોતા” (ખોરાક ફક્ત ખોરાક કરતાં વધુ …

Read More »

ફેન્ટા દ્વારા ‘ફેટ મંગતા’માં કાર્તિક આર્યનના સ્પાર્ક સાથે ક્રેવિંગ્સને કેન્દ્રમાં મુકાયું

નવી દિલ્હી 4થી ફેબ્રુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયાની ફ્લેવરફુલ બેવરેજ બ્રાન્ડ ફેન્ટ તેની સંપૂર્ણ નવી કેમ્પેઈન ‘ફેન્ટ મંગતા’ સાથે પાછી આવી છે, જેમાં સદા ચાર્મિંગ બ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યન છે. આ કેમ્પેઈનની Gen Zને જે ગમે તેની ઉજવણી કરી છે, કારણ કે તમને આવા કાંઈક સ્વાદિષ્ટ માટે ભૂખ હોય તો આના સિવાય કશું પણ તે ભૂખ ભાંગી શકશે નહીં. દાયકાઓથી ફેન્ટા …

Read More »