આરોગ્ય

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પેરાથાઇરોઇડ એડેનોમા શોધ માટે ગુજરાતનું પ્રથમ સફળ ગેલિયમ 68 ટ્રાઇવેહેક્સિન પેટ-સીટી ઇમેજિંગનું આયોજન કરાયું

અમદાવાદ ૦૮ માર્ચ ૨૦૨૫: સટિક નિદાન માટે એક મહત્વપૂર્ણ સફળતામાં HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પેરાથાઇરોઇડ એડેનોમા (પેરાથાઇરોઇડ ગ્રંથિમાં કેન્સર વિનાની ગાંઠ) શોધવા માટે ગુજરાતનું પ્રથમ ગેલિયમ ૬૮ ટ્રાઇવેહેક્સિન PET-CT સ્કેન સફળતાપૂર્વક હાથ ધર્યું છે. ડૉ. કૌસ્તુભ પટેલ, ડિરેક્ટર અને હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, થાઇરોઇડ એન્ડ પેરાથાઇરોઇડ સર્જન  અને ડૉ. યશ જૈન કન્સલ્ટન્ટ, ન્યુક્લિયર મેડિસિનના નેતૃત્વમાં આ અગ્રણી …

Read More »

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ ખાતે વર્લ્ડ હિયરિંગ ડેની નિમિત્તે પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં ENT સર્જન ડૉ. પાર્થ હિંગોળએ, જેમણે 1000થી વધુ શસ્ત્રક્રિયાઓ કરી છે, કાનની સંભાળ અને કાનને નુકસાન પહોંચાડતા કારણો ટાળવા અંગે વ્યાખ્યાન આપ્યું.આ કાર્યક્રમમાં 40થી વધુ દર્દીઓ …

Read More »

તેરાપંથ પ્રોફેશનલ ફોરમે રવિવાર, 2 માર્ચના રોજ સાયક્લોથોનની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું

ગુજરાત, અમદાવાદ ૦૨ માર્ચ ૨૦૨૫: તેરાપંથ સમાજમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ સાયક્લોથોનમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. “કોઈપણ સમુદાય અને સમાજના વિકાસ માટે ફિટનેસ અને શિક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાયક્લોથોન તેરાપંથ સમુદાયમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે. તેરાપંથ સમાજના સભ્યોએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ, રોજગાર સર્જન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું …

Read More »

ફ્લ્યુની નિરાશાને નાથોઃ કાર્યસ્થળે તંદુરસ્ત રહો

ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દર વર્ષે ફ્લ્યુ વિશ્વમાં કરોડો લોકોને અસર કરે છે. વાર્ષિક ધોરણે 1 અબજ જેટલા કેસ નોંધાય છે જેમાંથી 30થી 50 લાખ કેસ અત્યંત તીવ્રતા ધરાવતા હોય છે, જે સિઝનલ વિષમતાથી વધુ છે. ઘણી વખત સામાન્ય શરદીથી મુંજવણ થતી હોય છે, ત્યારે ફ્લ્યુ તમારા રોજિંદા જીવન અને કાર્યને ગંભીર રીતે ખોરવી શકે છે. તમારી જાતને રક્ષવા …

Read More »

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. અદ્યતન ટેક્નોલોજી, ખૂબજ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલરૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે. ડો. રાધનપુરીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત …

Read More »

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણીનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટરે ઇએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી. શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેક્નોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ …

Read More »

ડાયાબિટીઝને નાથવાની સાથે તમારા હૃદયનું રક્ષણ કરવાની માર્ગદર્શિકા

ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ડાયાબિટીઝ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધને ઘણી વખત અવગણવામાં આવે છે, જોકે તેની જે તે વ્યક્તિની એકંદરે સુખાકારી પર મોટી અસર પડે છે. જ્યારે બ્લડ સુગરનું સ્તર વધે છે ત્યારે તેની અસર ફક્ત ગ્લુકોઝ પૂરતી મર્યાદિત રહેતી નથી – તેની અનેકગણી અસર હૃદયના કાર્ય અને એકંદરે કાર્ડીયાવેસ્ક્યુલર જોખમ પર પ્રભાવ પાડી શકે છે. એક …

Read More »

ગુજરાતના ગામડાઓમાં એનિમિયા સામે લડવા માટે HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ “પ્રોજેક્ટ સ્નેહા” ને મજબૂત બનાવે છે

  પ્રોજેક્ટ સ્નેહા દાહોદ જિલ્લાના સાત ગામોમાં ચાલશે અને આરોગ્ય સંભાળ અને પોષણ દ્વારા મહિલાઓ અને બાળકોમાં એનિમિયા દૂર કરશે. આ ઝુંબેશ ટકાઉ પરિવર્તન લાવવા માટે જાગૃતિ વધારવા, IFA પૂરકતા, આહાર અને આરોગ્ય સેવાઓની પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાત, ભારત 21 ફેબ્રુઆરી 2024: ભારતમાં, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોમાં, એનિમિયા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ …

Read More »

સ્પાઇનલ ફ્યુઝનને સમજો : આ ક્યારે આવશ્યક છે?

લેખક: ડૉ. અમિત ઝાલા સિનિયર કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ કરોડરજ્જુ એ માનવ શરીર રચનાની કરોડરજ્જુ છે. આ માળખાકીય સપોર્ટ પૂરો પાડે છે, લવચીકતા સક્ષમ કરે છે અને કરોડરજ્જુનું રક્ષણ કરે છે. આ સાથે મગજ અને શરીર વચ્ચે મુખ્ય સંચાર માર્ગ તરીકે સેવા આપે છે. જોકે, કરોડરજ્જુ ઘણીવાર નબળી મુદ્રા, બેઠાડુ જીવનશૈલી, ઇજાઓ અથવા ઉંમર સંબંધિત અધોગતિને કારણે પડકારોનો …

Read More »

હર્બલાઇફ ઇન્ડિયાએ IIT મદ્રાસ સાથે સહયોગ કરીને પ્લાન્ટ સેલ ફરમેન્ટેશન ટેકનોલોજી લેબ લોન્ચ કરી

હર્બલાઇફની વ્યાપક નવીન અને ટકાઉ લક્ષ્યાંકોને સંરેખિત કરવાની સાથે આ પહેલનો હેતુ છોડ આધારિત ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફાયટોસ્યુટિકલ્સ અને ફોટોફાર્માસ્યુટિકલ્સમાં માંગ-પુરવઠા વચ્ચે સેતુ પૂરો પાડવાનો છે ગુજરાત, અમદાવાદ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: અગ્રણી હેલ્થ અને વેલનેસ (આરોગ્ય અને સુખાકારી) કંપની, કોમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઇફએ હર્બલાઇફની સીએસઆર પહેલ હેઠળ કેમ્પસ ખાતે હર્બલાઇફ-IIT પ્લાન્ટ સેલ ફર્મેન્ટેશન ટેકનોલોજી લેબની સ્થાપના કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી …

Read More »