આરોગ્ય

અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ૨૪ કલાકમાં ૨૧ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદ: અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિકે ૨૪ કલાકના સમયગાળામાં ૨૧ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે,  આ મહત્વપૂર્ણ ઘટના ૨૬ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી. અમદાવાદનાં નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં ૨૬  ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે …

Read More »

પી.એસ.એમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા સમયે કલોલનું બાળક લોહીચૂંબક ગળી ગયું હતું ગુજરાત ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪: પી.એસ.એમ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ રાત્રે 10 કલાક આસપાસ ઇમરજન્સીમાં સાત વર્ષના ધૃવિલ મહેશભાઈ ઠાકોર રહેવાસી પંચવટી કલોલને તેમના માતા પિતા પી.એસ.એમ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા. તેમનું સાત વર્ષનું બાળક મોંઢામાં લોહ ચુંબકથી રાખી રમતા લોહી ચુંબક પેટમાં ઉતરી ગયું હતું. …

Read More »

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

ડાયાબિટીઝ સાથે જીવવું એ અનેક ચીજોનો સામનો કરવા જેવું છે. તેમાં સતત ગ્લુકોઝ દેખરેખ, ભોજન આયોજ અને નિયમિત કસરત જાળવવાની જરૂર પડે છે. જે તે વ્યક્તિએ ગ્લુકોઝ સ્તરો પર દૈનિક પ્રવૃત્તિઓ કેવી અસર કરે છે તેને ધ્યાનમાં લેવું જોઇએ અને અચાનક આવતા ફેરફારો સામે સજ્જ રહેવું જોઇએ. ડાયાબિટીઝ તણાવ તરીકે જાણીતી આ જવાબદારીઓની અવિરત સાયકલ અને ચિંતાઓ ભારતમાં[1] ટાઇપ 2 …

Read More »

વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનનો શુભારંભ કરે છે હિન્દુસ્તાન ઝીંક – ઈવેન્ટ પોસ્ટર અને રેસ ડે જર્સી લોંચ કરી

આગામી 29મી સપ્ટેમ્બર 2024ના રોજ નિર્ધારિત મેરેથોન માટે રજિસ્ટ્રેશન શરૂ ઉદયપુરના કલેક્ટર શ્રી અરવિંદ પોસવાલ, ઉદયપુરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી અજયપાલ લાંબા અને હિન્દુસ્તાન ઝીંકના સીઈઓ શ્રી અરુણ મિશ્રા આ લોંચ ઈવેન્ટમાં ઉપસ્થિત રહી શોભા વધારી 06 સપ્ટેમ્બર 2024: હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે (NSE: HINDZINC) આગામી 29 સપ્ટેમ્બર, 2024ના રોજ આયોજિત સૌપ્રથમ વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનની ઘોષણા કરીને ગ્રામિણ …

Read More »

એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે સફળતાપૂર્વક ગુજરાતમાં પ્રથમ ફ્રી ફ્લેપ સર્જિકલ રિકન્સ્ટ્રક્શન સાથે ઇનોવેટિવ અને મિનિમલી ઇન્વેઝિવ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધર્યું

અમદાવાદ 27 ઓગસ્ટ 2024: એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સાથે ગુજરાતની પ્રથમ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધરી હતી. આ મહત્વપૂર્ણ અભિગમ ગરદન ઉપર જોવા મળતાં ડાઘને ઘટાડે છે, વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે. અગ્રણી રોબોટિક હેડ એન્ડ નેક એન્ડ …

Read More »

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને આયુષ્માન ભારત યોજનામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રાપ્ત થયું સન્માન

પીએમજેએવાય-આયુષ્માન ભારત યોજનામાં ઉમદા કાર્ય બદલ ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના હસ્તે પ્રશંસા પત્ર મળ્યું   ગુજરાત અને ગાંધીનગર જિલ્લાની પ્રખ્યાત પીએસએમ હોસ્પિટલ ફરી એકવાર ગુણવત્તાસભર કાર્ય બદલ મિશાલ રૂપ બની છે. વર્ષ 2023-2024માં પીએમજેએવાય-આયુષ્માન ભારત યોજનામાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીએસએમ મલ્ટિ-સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ સાથે સંલગ્ન)ને સન્માન પ્રાપ્ત થયું હતું. કલોલ …

Read More »

શેલ્બી હોસ્પિટલ્સે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પર ઓર્ગન ડોનર્સ અને પરિવારોનું સન્માન કર્યું

શેલ્બી હોસ્પિટલના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ શહેરમાં 17 ટ્રાફિક જંકશન પર અંગદાન વિશે જાગૃતિ ફેલાવી, 50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા. હોસ્પિટલના 1,000 થી વધુ કર્મચારીઓએ પણ અંગદાનની પ્રતિજ્ઞા માટે અપીલ કરી હતી અમદાવાદ ઓગસ્ટ 2024: જેમણે જીવનની અંતિમ ભેટ આપી છે તેમને હૃદયપૂર્વકની સ્મૃતિમાં, શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સે મંગળવારે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગ દાતાઓ અને તેમના પરિવારોનું સન્માન કર્યું હતું. …

Read More »

ક્રેક એ સ્વતંત્રતા દિવસ માટે ડ્યુઅલ કેમ્પેઇન શરૂ કર્યું : સલામત ડ્રાઇવિંગ અને વૃક્ષારોપણ અભિયાન માટે પ્રતિજ્ઞા

સ્વતંત્રતા દિવસ માટે ક્રેક ના બે કેમ્પેઇન – સુરક્ષિત રસ્તાઓ અને હરિયાળું ભવિષ્ય અમદાવાદ ૧૩ ઓગસ્ટ ૨૦૨૪: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઈલ એપ ક્રેક એ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બે પ્રભાવશાળી કેમ્પેઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. 2023 માં સ્થપાયેલ અને અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી, ક્રેક એ ઝડપથી કારના માલિકો માટે એક ગો-ટુ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે, જે ડોરસ્ટેપ …

Read More »

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 07 ઓગસ્ટ 2024: જશોદાનગર ચાર રસ્તા, પૂર્વ મણિનગર વિસ્તારમાં એક જ છત્ર નીચે તમામ મેડિકલ સુવિધાઓ કિફાયતી દરે મળી રહે તેવા ‘નવનીત મેડિકલ સેન્ટર’નું ઉદ્ઘાટન તારીખ ૭મી ઓગષ્ટે – બુધવારના રોજ થયું. જેમાં નવનીત ફાઉન્ડેશનના એમડી રાજુભાઈ ગાલા તથા સંદીપભાઈ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચા અને કચ્છી જૈન સમાજના પ્રમુખ પ્રતાપ દંડ હાજર …

Read More »

2જી ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત 16મી એયુ જયપુર મેરેથોન માટે રજીસ્ટ્રેશન ઓપન થાય છે

જયપુર, 7 ઓગસ્ટ 2024: ભારતની સૌથી મોટી મેરેથોન એયુ જયપુર મેરેથોનની 16મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે 7મી ઓગસ્ટ 2024થી શરૂ થઈ ગઈ છે. સંસ્કૃતિ યુવા સંસ્થા અને વર્લ્ડ ટ્રેડ પાર્ક દ્વારા આયોજીત આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, 2જી ફેબ્રુઆરી 2025 ના રોજ સમગ્ર દેશમાં દોડવીરો અને ફિટનેસ ઉત્સાહીઓ માટે નોંધપાત્ર મેળાવડા તરીકે તેના ઇતિહાસમાં વધુ …

Read More »