ગુજરાત, અમદાવાદ 27મી ડિસેમ્બર 2024: પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનું લાંબી માંદગી બાદ ગુરુવારે દિલ્હીમાં નિધન થયું હતું. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મનમોહન સિંહ 26 ડિસેમ્બરે ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા અને તેમને …
Read More »ગુજરાત
સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.
ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ. આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે. ભજન પ્રગટ કરવા એકાંત, અશ્રુ, આશ્રય, ગાયન, માળા-બેરખો વગેરે ઉપકરણો છે. ભજન આવે ત્યારે સંશય અને ભ્રમ આદિ દેડકાઓ ભાગી જાય છે. તંજાવુર ખાતે પ્રવાહિત રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી ત્યારે આરંભે રામકથાનું સંપાદન કરતા નીતિન વડગામાએ સારદોહન પુસ્તિકા-માનસ વિશ્રામઘાટ (મથુરા કથા)વ્યાસપીઠને અર્પણ કરી …
Read More »અથક ભારત: ગ્રામીણ સશક્તિકરણ પહેલ EDII અને ONGC તરફથી, સતત વિકાસ માટે ગ્રામીણ ભારતને સશક્ત બનાવવું
ભારત 26 ડિસેમ્બર 2024: એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અને ONGCના સહયોગથી અથક ભારત પ્રોજેક્ટે ગ્રામીણ અને આદિવાસી સમુદાયને તક અને ઉદ્યોગસાહસિક કૌશલ્યો પ્રદાન કરીને ગુજરાતના ડાંગ જિલ્લામાં અસરકારક રીતે લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ પ્રોજેક્ટે 300થી વધુ વ્યક્તિઓને ટકાઉ વ્યવસાયો શરુ કરવામાં મદદ કરી છે, જે આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતામાં યોગદાન આપે છે. અથક ભારત દ્વારા, 18 …
Read More »નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમ માં ‘તેજપુંજ’ અને ‘અટલ અંજલિ’ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે થયેલું લોકાર્પણ
મેટ્રો ક્લ્ચરલ ક્લ્બ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પ્રેરણાદાયી કવિ અને દુરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપાઈજીની ૧૦૦મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અટલ સ્મૃતિ – સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રી રામ ચોક, નિકોલ- નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દસકોઈના માન. ધારાસભ્યશ્રી અને ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાનાં પ્રમુખ શ્રી બાબુભાઈ …
Read More »સૃષ્ટિ સંસ્થા ખાતે વીસરાતી વાનગીઓની હરીફાઈ યોજાઈ
સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં ચોખા અને મકાઈથી વિશેષ કોઈ અનાજ ખાતા નથી! ત્યારે આ હરીફાઈમાં 59 મહિલાઓ વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન રજૂ કરી એક નવી દિશા ચીંધે છે સૃષ્ટિ પરિસર ખાતે યોજાયેલ આ …
Read More »જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.
ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે,છેલ્લો પડાવ છે. સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે. “સાડા છ દાયકાથી સતત ગાઉં છું,હજી સ્હેજે થાક નથી લાગ્યો,કારણ કે મારા માટે કથા-ભજન સાધન નહિ,સાધ્ય છે” બેરખો સાધુ પુરુષનું ઘરેણું છે. તમિલનાડુનાં તંજાવુર ખાતેની રામકથાનાં પાંચમા દિવસે શરૂઆત કરતા કહ્યું કે તમે ત્રણ કલાક સુધી વૈદિક,પૌરાણિક કે ગાયત્રી મંત્ર,માનસની ચોપાઈઓ બોલીને,હનુમાન ચાલીસાને સ્વાહા કરીને …
Read More »સંજય લીલા ભણસાલીથી મુદસ્સર અઝીઝ: ટોચના 6 ફિલ્મ નિર્માતાઓ જેમણે 2024 માં મલ્ટિ-કાસ્ટ પ્રોજેક્ટ્સ બનાવવામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
2024 માં ભારતીય સિનેમાએ મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં ઉછાળો જોયો છે જે જટિલ વાર્તા સાથે સંકળાયેલા વિવિધ પરિપ્રેક્ષ્યો દર્શાવે છે. આ વાર્તાઓને જીવંત કરવા માટે, ભારતીય સિનેમાના દિગ્દર્શકોએ કુશળતાપૂર્વક સિનેમેટિક તેજસ્વીતા પહોંચાડવા માટે બહુવિધ કલાકારોને એકસાથે લાવ્યા છે. અહીં ટોચના 6 નિર્દેશકો પર એક નજર છે જેમણે આ વર્ષે મલ્ટિ-સ્ટારર પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સંજય લીલા ભણસાલી સંજય લીલા …
Read More »અમદાવાદના લેટેસ્ટ ફેશન ડેસ્ટિનેશનમાં બ્રાન્ડ વોગ
અમદાવાદ 25 ડિસેમ્બર 2024: પ્રીમિયર ફેશન રિટેલર બ્રાન્ડ વોગે અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે, જેમાં ગાર્મેન્ટ્સ અને ફૂટવેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સનું વિસ્તૃત કલેક્શન ઓફર કરે છે. સનાથલ ક્રોસ રોડ નજીક રોયલ કોમ્પ્લેક્સમાં આવેલા આ સ્ટોરે બુધવારે તેના દરવાજા ખોલ્યા હતા. 10,000 ચોરસ ફૂટનો આ સ્ટોર ફેશનના શોખીનોને ઝારા, એડિડાસ, એચઆરએક્સ, પુમા, નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની …
Read More »દિલ્હી-NCR સપ્ટેમ્બર 2024 માટે હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સમાં ટોચ પર છે: Housing.com-ISB રિપોર્ટ
ઓલ-ઈન્ડિયા HPI સપ્ટેમ્બરમાં 128 પર પહોંચ્યો, જે 2-પોઈન્ટનો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર વધારો દર્શાવે છે; 2BHK યુનિટ્સમાં QoQ ની તીવ્ર ભાવ વૃદ્ધિ જોવા મળી, ત્યારબાદ 3BHK ઘરોમાં નવી દિલ્હી 24 ડિસેમ્બર 2024: ભારતના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં પ્રોપર્ટીના મૂલ્યોએ ટૂંકા ગાળામાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે કારણ કે દેશના સમૃદ્ધ લોકો જીવનશૈલીની આકાંક્ષાઓથી પ્રેરિત આ અત્યંત આશાસ્પદ રહેણાંક બજારમાં લાખો રૂપિયાનું રોકાણ કરી …
Read More »રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ
*ભજન માટેનો પહેલો માર્ગ છે:વિપ્ર ચરણમાં અત્યંત પ્રેમ.* *અધ્યાત્મ સદાય કાલાતિત જ હોય છે.* *જ્યાંથી યાત્રા શરૂ થઈ સમયસર ત્યાં પાછું જવું એ ભજન છે.* *ગુરુનો ભય એ આપણને અભય બનાવે છે.* *જેનું નામ લેતી વખતે આંખમાંથી આંસુ નીકળે સમજવું કે સૌથી મોટું તર્પણ છે.* તાંજૌર-તમિલનાડુની ભૂમિ પરથી ચાલી રહેલી રામકથાનાં ચોથા દિવસે મનોરથી અને કથા શ્રાવકો માટે બાપુએ કહ્યું …
Read More »