ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: રામચરિતમાનસના ઉતરકાંડમાં સંતના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતનો સ્વભાવ માખણ જેવો હોય છે. સંત હૃદય નવનીત સમાના…સંત એ છે જે બીજાનું દુઃખ જોઈ અકારણ જ દ્રવી ઊઠે છે.આ વ્યાખ્યા પૂજ્ય મોરારીબાપુ જાણે ચરિતાર્થ કરતાં હોય તેમ પૂજ્ય બાપુએ મ્યાનમારને નવ કરોડની સહાયતા રાશી અર્પણ કરી છે. બે દિવસ પહેલા ભારતના પડોશી …
Read More »ગુજરાત
ગુજરાત અને બિહાર વચ્ચે આદિકાળીથી સંબંધ રહ્યો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતનો ઉત્સવ કાશી અને પટનામાં થાય છે, એજ પ્રમાણે બિહારનો ઉત્સવ ગુજરાતમાં થઇ રહ્યો છે : સંસદ સભ્ય મનોજ તિવારી અમદાવાદના વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના મહોત્સવ અને હોળી મિલન સમારોહનું આયોજન ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: ચૈત્ર મહિનામાં અમદાવાદમાં બે વાર બિહારના લોકોના આનંદ અને ઉજવણીમાં ભાગ લેવાની તક મને મળી છે. ગુજરાત અને બિહાર વચ્ચે …
Read More »SET 2025 અને SITEEE 2025 માટે અરજીઓ ટૂંક સમયમાં બંધ થશે
સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ખાતે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજી કરવાની અંતિમ તક ભારત ૩૧ માર્ચ ૨૦૨૫: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) 12 એપ્રિલ, 2025 ના રોજ સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) 2025 અને SITEEE (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવા જઇ રહી છે. SET અને SITEEE બંને યોગ્યતા-આધારિત, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) છે, જે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ્સમાં BBA, …
Read More »દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે
અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ છે. નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ. એક માત્ર નામ જ પર્યાપ્ત છે. ધરતીનાો છેવાડો ગણાતા આર્જેન્ટિનાનાં ઉસૂવાયા પ્રદેશમાં ચાલતી રામકથાનાં બીજા દિવસે ચૈત્રી નવરાત્રિ તથા નવા સંવત્સરની શુભકામનાઓ સાથે વિવિધ પ્રશ્નોના જવાબ આપતા બાપુએ જણાવ્યું કે અંતિમ આખીરી ઉપાય હરિનામ છે એનો મતલબ રામ,કૃષ્ણ,શિવ,દુર્ગા,હનુમાન ચાલીસાની પંક્તિ-આપને જે રૂચિ હોય એ લો.ગુરૂને …
Read More »ધરતીનાં છેડા આર્જેન્ટિના થીંમંડાઇ અનંત રામની કથા
તમામ કાળથી મુક્તિ અપાવશેહરિનામ. સ્થિરતા અને ધીરતા માટે હરિનામ એકમાત્ર ઉપાય છે. શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભગવાન મળશે. ગુરુ સર્વસ્વ,સર્વત્ર અને સર્વદા છે. આપણે વાજિંત્ર છીએ,ગુરુ આપણને વગાડવા લાગે તો આપણને થાક નહીં લાગે. કથા બીજ પંક્તિ: જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહિં; તીરથ સકલ તહાં ચલિઆવહિ. નૌમિ ભોમ બાર મધુ માસા: અવધપુરીયહ ચરિત પ્રકાસા. -બાલકાંડ દુનિયાનો છેડો ગણાય …
Read More »સેમસંગ દ્વારા હોમ એપ્લાયન્સીસ માટે વિશેષ વિસ્તારિત વોરન્ટી, જે સેમસંગ કેર+ સાથે ગ્રાહકોને મનની શાંતિ આપે છે
ગ્રાહકો 30મી એપ્રિલ, 2025 સુધી વિશેષ કિંમતે ઉપલબ્ધ સેમસંગ કેર+ સાથે ખાસ વિસ્તારિત વોરન્ટી સાથે વધુ સુવિધા અને બાંયધરી માણી શકે છે. ગ્રાહકો ચુનંદાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો પર ફક્ત રૂ. 499 માટે ઉપલબ્ધ રૂ. 4290 મૂલ્યની 2 વર્ષની વિસ્તારિત વોરન્ટી અને અનુક્રમે રૂ. 4490 અને રૂ. 1270 મૂલ્યની વોરન્ટીઓ પર 500 લિ.ની ફ્રેન્ચ ડોર અને સાઈડ-બાય- સાઈડ મોડેલો માટે …
Read More »પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી
ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી અને ગુજરાતી ફૂડ ટ્રેડિશન્સનું સન્માન કરવાના એક વર્ષની ઉજવણી કરી. અઠવાડિયા સુધી ચાલેલા આ સેલિબ્રેશનમાં ગુજરાતી ક્લીનરી ટ્રેડિશન્સ અને કોમ્યુનિટી સપોર્ટનું સન્માન કરવામાં આવ્યું. તે અમદાવાદના શાંતિગ્રામમાં પ્રતિષ્ઠિત બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે સ્થિત છે. આ રેસ્ટોરન્ટ સ્કિલ્ડ શેફ્સ સાથે પ્રામાણિકતા પર …
Read More »એકંદર વિકાસ માટે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે સંકલન જરૂરી છે – શ્રી બી.આર. શંકરાનંદ
જાહેર આરોગ્ય સુરક્ષા અને સસ્તી તબીબી સેવાઓમાં ફાર્માસિસ્ટની ભૂમિકા અજોડ છે – ડૉ. મોન્ટુ કુમાર પટેલ શિક્ષકો માટે નવીનતમ ઔદ્યોગિક પદ્ધતિઓ પર તાલીમ ફરજિયાત છે – ડૉ. સુદર્શન જૈન ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) અને ભારતીય શિક્ષણ બોર્ડના સંયુક્ત આશ્રય હેઠળ, નવી દિલ્હીના નવરોજી નગર ખાતે PCI ના નવા કેમ્પસમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય બી.ફાર્મા અભ્યાસક્રમને ઉદ્યોગની જરૂરિયાતો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંરેખિત કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર ફાર્મસી શિક્ષણને દિશા આપવાનો હતો. આ વર્કશોપના મુખ્ય મહેમાન ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી બી.આર. શંકરાનંદ …
Read More »સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ
ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના સભ્યો માટે અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL), તેની ત્રીજી એડિશન સાથે પહેલા કરતા વધુ ઉત્સાહ સાથે પરત ફરી છે. રમતગમત અને બિઝનેસ નેટવર્કિંગનું એક અનોખું મિશ્રણ, આ લીગ BNI ના 300 થી વધુ ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે, જે તેમને બોર્ડરૂમની બહાર જોડાવા અને સ્પર્ધાની ભાવના દ્વારા …
Read More »અકસ્માતમાં માર્યા ગયેલા ગુજરાત પોલીસના જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
।। રામ ।। ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસના જવાનોને હરિયાણા ખાતે અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના કરુણ મોત નિપજયા છે. આ ઘટનાની વિગત એવી છે કે બે દિવસ પહેલા એક ગુનાની તપાસ કરવા માટે અમદાવાદથી ગુજરાત પોલીસના અધિકારીઓ પંજાબ જઈ રહ્યા હતા અને તે દરમિયાન હરિયાણાના સિરસા નજીક એક ટ્રક સાથે પોલીસનું વાહન …
Read More »