ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 5Gની થિકનેસ ફક્ત 4 mm. આસાન મલ્ટી-ટાસ્કિંગ માટે તેમાં સુધારિત પરફોર્મન્સની વિશિષ્ટતા છે. બંને ડિવાઈસ 45W ચાર્જિંગ પાવર અને સુપર ફાસ્ટ ચાર્જ 2.0 ટેકનોલોજીને સપોર્ટ કરે છે. ગુરુગ્રામ, ભારત ૦૩ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઑસમ ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી A56 5Gઅને ગેલેક્સી A36 5Gના લોન્ચની ઘોષણા કરવામાં વી હતી, જેમાં …
Read More »ગુજરાત
ચમોલી હિમ પ્રપાતમાં તથા અન્યત્ર દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારોને સહાય
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વૈશ્વિક પર્યાવરણ બદલતું જાય છે એ અનુસંધાને ઉત્તરાખંડમાં તાજેતરમાં ચમોલી વિસ્તારમાં ભયંકર હિમવર્ષા થઈ. એ વિસ્તારમાં ટનલનું કામ ચાલતું હતું અને અચાનક આવેલા હિમપ્રપાતમાં 57 જેટલાં લોકો બરફમાં દટાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનોની મહેનતને કારણે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ લોકોના મોત નીપજ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં …
Read More »હાયર એ ભારતમાં કિનોચી એસીની એકમાત્ર કલરફૂલ રેન્જ લોન્ચ કરી – આર્ટફુલ ઇન્ટેલિજન્સની શક્તિથી કૂલિંગમાં ક્રાંતિકારી પરિવર્તન
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 વૈશ્વિક મુખ્ય ઉપકરણ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, કિનોચી એર કંડિશનર્સની તેની વિશિષ્ટ કલરફૂલ રેન્જના લોન્ચ સાથે હોમ કૂલિંગમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. મોર્ડન ઘરોમાં પરિવર્તન લાવવાના હેતુથી આ પ્રીમિયમ રેન્જ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અત્યાધુનિક સૌંદર્ય શાસ્ત્રનું સહજ મિશ્રણ છે. કિનોચી લિમિટેડ એડિશન એર કંડિશનર્સમાાં અત્યાધુનિક ટેકનોલોજીની સાથે …
Read More »AMFI મ્યુચ્યુઅલ ફંડ સમિટ 2025માં સિલ્વર લાઇન સર્વિસીસનું સન્માન
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: ૧,૮૦૦ કરોડ રૂપિયાના એસેટ્સઅંડરમેનેજમેન્ટ (AUM) સાથે અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ વિતરક સિલ્વરલાઇનસર્વિસીસને રોકાણકાર સશક્તિકરણ અને નાણાકીય વૃદ્ધિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા સન્માનિત કરવામાં આવી છે.સિલ્વરલાઇનસર્વિસીસના ડિરેક્ટર દીપેશઅરોરાએમુંબઈમાંજિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સમિટમાંએસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા આપવામાં આવેલ એવોર્ડ સ્વીકાર્યો.આ સન્માન વિશે વાત કરતાં,મિસ્ટરઅરોરાએ કહ્યું કે આ …
Read More »નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન-ઇન્ડિયાએ ગ્રાસરૂટ ઇનોવેશનના ૨૫ વર્ષ પૂરા કર્યા
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) ઇન્ડિયાએ અમદાવાદના સાયન્સ સિટીમાં બે દિવસના રજત જયંતી ઉજવણીઓની શરૂઆત કરી. આ પ્રસંગે નામાંકિત મહાનુભાવો, નીતિ નિર્ધારકો, વૈજ્ઞાનિકો અને ગ્રાસરૂટ ઇનોવેટર્સ એકત્રિત થયા હતા જેમણે રાષ્ટ્રભરમાં ફ્રુગલ ઇનોવેશનના ૨૫ વર્ષોની ઉજવણી કરી. ૧ માર્ચ, ૨૦૨૫ના દિવસે યોજાયેલ ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે …
Read More »રાણી ફરી ઊભરી રહી છે! સોની લાઈવ પર મહારાની-4નું ટીઝર રજૂઃ વધુ મજબૂત, કઠોર રાની ભારતી
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: મહારાની ફરી આવી રહી છે અને સોની લાઈવ દ્વારા જારી કરવામાં આવેલું નવું ટીઝર સિદ્ધ કરે છે કે તે અગાઉ કરતાં વધુ શક્તિશાળી બની છે. હુમા કુરેશી મહારાની-4 તરીકે પુનરાગમન કરી રહી છે. નીડર રાની ભારતી તરીકે તે પોતાની ભૂમિકામાં બેજોડ ઘનતા લાવે છે. નિરક્ષર ગૃહિણીથી તંત્રને ઢંઢોળનારી મુખ્ય મંત્રી, સત્તા સંઘર્ષનો જંગ, દગાબાજી અને …
Read More »તેરાપંથ પ્રોફેશનલ ફોરમે રવિવાર, 2 માર્ચના રોજ સાયક્લોથોનની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું
ગુજરાત, અમદાવાદ ૦૨ માર્ચ ૨૦૨૫: તેરાપંથ સમાજમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ સાયક્લોથોનમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. “કોઈપણ સમુદાય અને સમાજના વિકાસ માટે ફિટનેસ અને શિક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાયક્લોથોન તેરાપંથ સમુદાયમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે. તેરાપંથ સમાજના સભ્યોએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ, રોજગાર સર્જન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું …
Read More »વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા, મંદિરમાં આયોજિત વિવિધ પૂજામાં ભાગ લીધો
ગુજરાત, સોમનાથ ૦૨ માર્ચ ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતી કાલે બે દિવસ ગીરની મુલાકાતે છે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. એક કલાક જેટલા મંદિરમાં રોકાણ દરમિયાન મોદીએ મંદિરમાં આયોજિત વિવિધ ધાર્મિક પૂજા અને દર્શનમાં ભાગ લીધો હતો. ભગવા કપડામાં સજ્જ થયેલા નરેન્દ્ર મોદીએ મંદિર પરિસરમાં પરિક્રમા પણ કરી હતી અને ત્યારબાદ …
Read More »ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવ્યાંગ ભાઇ-બહેનોને ફ્રીમાં અનાજ આપવાની યોજના અને મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનુ સન્માન કરશે. – શ્રી સી.આર.પાટીલ નવસારી સંસદીય મતવિસ્તાર સૌના સાથ સહકારથી દરેક ક્ષેત્રમાં આગળ રહેવા ટેવાયેલો છે. – શ્રી સી.આર.પાટીલ કાર્યકર્તાઓ તેમના ગામમાં અને વિસ્તારમાં એક પણ બાળક કુપોષીત ન રહે તેનો સંકલ્પ કરે. – શ્રી સી.આર.પાટીલ ગુજરાત, અમદાવાદ ૦૨ …
Read More »આકાસા એરે અબુ ધાબીને બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ્સનો પ્રારંભ કર્યો
રાષ્ટ્રીય 1 માર્ચ 2025: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇનઆકાસાએરેએતિહાદએરવેઝ સાથે કોડશેર સમજૂતી અંતર્ગત અબુ ધાબીનેબેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ કર્યો છે, જે ભારત અને UAE વચ્ચેના પ્રવાસને નવી ગતિ પૂરી પાડશે. તેની પ્રથમ ફ્લાઇટ બેંગલુરુથી1લી માર્ચ, 2025ના રોજ કેમ્પેગૌડાઇન્ટરનેશનલએરપોર્ટ પરથી ભારતીય માનક સમય મુજબ સવારે 10 વાગે ઉપડશે, જે અબુ ધાબીમાંઝાયેદઇન્ટરનેશનલએરપોર્ટ ખાતે અબુ ધાબી માનક …
Read More »