ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: સ્પોર્ટ્સ, કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં, બીએનઆઈ અમદાવાદે સિસિલીયન પ્રીમિયર લીગ (એસપીએલ) ની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું, જે શહેરનો સૌથી મોટો ક્રિકેટ અને પિકલબોલ કાર્નિવલ છે, જે રમતના જુસ્સાને હેતુપૂર્ણ નેટવર્કિંગ સાથે ભેળવે છે. કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં, અનાયના મહર્ષ પટેલે નેતૃત્વ કરેલી અનાય ટસ્કર્સે એચ2ઓ કાર્ઝસ્પાના હર્ષ તન્નાની કેપ્ટનશિપ હેઠળની …
Read More »ગુજરાત
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
ગુજરાત, સુરત ૧૨ એપ્રિલ ૨૦૨૫: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે. યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ તૃતીય વાર વાવ પધારી રહ્યા છે. આચાર્યશ્રી મહાશ્રમણજી—એક એવું દિવ્ય વ્યક્તિત્વ, જે માત્ર શાબ્દિક વ્યાખ્યામાં બંધાઈ ન શકે. વિચારો ની ક્રાંતિ, કર્મની પરિભાષા અને કલ્યાણની સરિતા એવા મહાન યોગીપુરુષ! તેમના અધ્યાત્મયજ્ઞે અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો અને …
Read More »ચાઇનીઝ પેડલર ફેન સિકકી, વર્લ્ડ નંબર 13 બર્નાડેટ ઝોક્સ યુટીટી સીઝન 6 પ્લેયર ઓક્શનમાં રાઇઝિંગ ઇન્ડિયન સ્ટાર્સમાં જોડાયા
બે વખતના યુટીટી ચેમ્પિયન હરમીત દેસાઈ, એશિયાડ મેડલ વિજેતા મનિકા બત્રા ભારતીય ખેલાડીઓના પૂલમાં આગેવાની કરે છે નેશનલ ૧૧ એપ્રિલ ૨૦૨૫: ચાઇનીઝ પેડલર ફેન સિકકી, વર્લ્ડ નંબર 13 બર્નાડેટ ઝોક્સ, ઓલિમ્પિયન્સ અરુણા ક્વાડ્રી અને અલ્વારો રોબલ્સ, અને જુનિયર વર્લ્ડ નંબર 6 અંકુર ભટ્ટાચાર્યજીની આગેવાની હેઠળના કેટલાક ઉભરતા ભારતીય પેડલર્સ, 15 એપ્રિલ, મંગળવારે મુંબઇમાં યોજાનારી અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 પ્લેયર …
Read More »તલગાજરડા ખાતે પુ.બાપુની પ્રેરણાથી 48 મા હનુમંત મહોત્સવનું મંગલાચરણ આજે ગુરુવારે રજૂ થયું પં.જયતીર્થનું શાસ્ત્રીય ગાયન
ગુજરાત, અમદાવાદ ૧૦ એપ્રિલ ૨૦૨૫: તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 48માં હનુમંત મહોત્સવનું આજે ગુરુવારે સાંજે 8-00 કલાકે પં.જયતીર્થ મેવુન્ડીના શાસ્ત્રીય ગાયનથી મંગલાચરણ થયું. પ્રારંભમા સંચાલક ગાયક શ્રી હરીશચંદ્રભાઈ જોશીએ મંચના કલાકારોનો પરિચય કરાવ્યો હતો.પુ.મોરારિબાપુએ શાલ સુત્રમાલાથી સ્વાગત કર્યું. પુ.મોરારિબાપુની મંગલ પ્રેરણાથી છેલ્લાં 47વર્ષથી આયોજિત થઈ રહેલો હનુમંત મહોત્સવ આજે 48 માં વર્ષમાં પ્રવેશ કરીને ત્રિદિવસીય કાર્યક્રમનો …
Read More »સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED
સેમસંગ 2025 ઓડિસ્સી લાઈન–અપ થકી ભારતમાં વૈશ્વિક પ્રથમ ઈનોવેશન્સ લાવી, જેમાં ક્રાંતિકારી ગ્લાસીસ– ફ્રી ઓડિસ્સી 3D, ઉદ્યોગમાં પ્રથમ 4K 240Hz ઓડિસ્સી OLED G8, અને અલ્ટ્રા– ઈમર્સિવ કર્વ્ડ ઓડિસ્સી G9નો સમાવેશ થાય છે. ઓડિસ્સી 3D આધુનિક આઈ– ટ્રેકિંગ ટેકનોલોજી અને AI-પાવર્ડ વિડિયો કન્વર્ઝન સાથે ગ્લાસીસ– ફ્રી 3D ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે, જ્યારે ઓડિસ્સી OLED G8 240Hz રિફ્રેશ રેટ અને VESA …
Read More »ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું
એક સંમેલન સોવેનિર, 8 પુસ્તકો, સીસીઆરએચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્ઝના ઇ-પોર્ટલ અને ડ્રગ પ્રોવિંગ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી ગાંધીનગર, ગુજરાત ૧૦ એપ્રિલ ૨૦૨૫: “ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોમિયોપેથીના સૌથી મોટા સંમેલન સાથે આજે હોમિયોપેથ એકેડેમિશિયનો, વિદ્વાનો, ક્લિનિશિયન્સ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા ” “વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 એ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વૈશ્વિક હોમિયોપેથી બંધુત્વને …
Read More »રિવાયર પ્રશ્ન અને જવાબ
કોઇપણ વાહનની ક્યારે એન્ડ-ઓફ-લાઇફ (ELV) ગણવામાં આવે છે અને તેનો જવાબદારીપૂર્વક નિકાલ કેવી રીતે કરી શકાય? કોઇપણ વાહનને ELV ત્યારે માની શકાય છે જ્યારે તેના નક્કી કરેલા જીવનકાળથી આગળ નીકળી ગયું હોય અથવા ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે. જો તે સમારકામથી બહાર નુકસાન પામે તો પણ તેને ELV તરીકે વર્ગીકૃત કરી શકાય છે. જવાબદારીપૂર્વક નિકાલ કરવા માટે …
Read More »સિમ્બાયોસિસ પ્રવેશ પરીક્ષા (SET) દ્વારા SCMS પુણેના BBA પ્રોગ્રામ માટે ફાઇનલ કૉલ
ભારત ૧૦ એપ્રિલ ૨૦૨૪: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) હેઠળની એક પ્રતિષ્ઠિત સંસ્થા સિમ્બાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ (SCMS), પુણે, સંભવિત વિદ્યાર્થીઓને યાદ અપાવે છે કે તેમના પ્રતિષ્ઠિત બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ નજીક આવી રહી છે. ઉમેદવારોએ 12 એપ્રિલ, 2025 સુધીમાં સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) માટે નોંધણી કરાવવી આવશ્યક છે. અંતિમ નોંધણી અભિગમ અંગે વાત …
Read More »ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી
સેમસંગનાં એસીનું વેચાણમાં 19 નવાં એસી મોડેલો સાથે જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે 2x વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાવી છે. નવા બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી મોડેલો ઈન્ટેલિજન્ટ કૂલિંગ, ઊર્જા કાર્યક્ષમતા અને કનેક્ટેડ લિવિંગ પર કેન્દ્રિત છે અને ભારતીય ગ્રાહકોની વધતી માગણી માટે તૈયાર કરાયાં છે. ગુરુગ્રામ, ભારત ૧૦ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનાં એર કંડિશનર્સનું …
Read More »હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા દ્વારા નવસારી, ગુજરાતમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન
1600થી વધુ શાળા વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગ સલામતી શિક્ષણથી સશક્ત બનાવાયા નવસારી ૦૯ એપ્રિલ ૨૦૨૫: દેશમાં સુરક્ષિત વાહન ચલાવવાની ટેવને પ્રોત્સાહન આપવાના પોતાના પ્રયાસોની અનુસૂચિમાં, હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ નવસારી સ્થિત પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ અને શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક સંવાદાત્મક માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ પહેલમાં 1600થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના મુખ્ય ઉદ્દેશ્યે યુવાન માર્ગ વપરાશકર્તાઓ માટે …
Read More »