ગુજરાત

કવિ કમલ વોરાને વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે અને એ રીતે કવિ કર્મની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાલા અને રૂ. એક લાખ એકાવન હજારની સન્માન રાશિનો સમાવેશ થાય છે. વર્ષ …

Read More »

ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી એમ્પિયર ડીલરશિપ માટે ઈલેક્ટ્રિક ક્રાંતિમાં જોડાવા ડીલરોને આમંત્રિત કરે છે

ગ્રીવ્ઝ કોટન લિમિટેડનો ઈ-મોબિલિટી વેપાર ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી (જીઈએમપીએલ) દ્વારા તેની એમ્પિયર રેન્જ (નેક્સસ, મેગ્નસ, ઝીલ, પ્રાઈમસ) માટે ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) પાસેથી ઈએમપીએસ ઈન્સેન્ટિવ મંજૂરી પ્રાપ્ત થયા પછી ભારતભરમાં તેની વૃદ્ધિની ગતિ વધારી દીધી છે. આ વિસ્તરણને ટેકો આપવા માટે એમ્પિયર રાષ્ટ્રભરમાં ડીલર ભાગીદારોને તેના નેટવર્કમાં જોડાવા અને ઈલેક્ટ્રિક મોબિલિટીની વધતી માગણી પહોંચી વળવા માટે આમંત્રિત કરે છે. 400 …

Read More »

AM/NS ઇન્ડિયાએ ભારતના રિન્યુએબલ એનર્જી સંક્રાંતિને ટેકો આપવા માટે વિશિષ્ટ આયાત પૂરક Magnelis®લોન્ચ કરી

આયાત નિર્ભરતા ઘટાડે છે, ડિલીવરી સમયમાં ઘટાડો કરે છે અને આત્મનિર્ભર ભારતને ટેકો આપે છે ભારતના સોલાર ક્ષેત્રને સેવા આપે છે; AM/NS ઇન્ડિયા 50%થી વધુ બજાર હિસ્સાનો ટાર્ગેટ રાખે છે  મુંબઇ 18 સપ્ટેમ્બર 2024:– વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્લેસર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ અસમાંતરીત કાટ પ્રતિકારકતા ધરાવતી અને સેલ્ફ-હીલીંગ (પોતાની જાતે જ સુધરતી) ગુણધર્મો …

Read More »

ઝેપ્ટો કોમર્સ પ્લેટફોર્મે 10-મિનિટમાં ડિલિવરી સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું

ગુજરાત 18 સપ્ટેમ્બર 2024: ઝેપ્ટો, ભારતનું અગ્રણી ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ છે. ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. રાજ્યમાં તેના 10-મિનિટમાં ઝડપી ડિલિવરી વચનને પૂર્ણ કરે છે. અમદાવાદમાં શરૂ કરીને, વપરાશકર્તાઓ હવે 20000થી વધુ ઉત્પાદનોને ઍક્સેસ કરી શકે છે, જેમાં તાજા ફળો અને શાકભાજી, વ્યક્તિગત સંભાળની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, સૌંદર્ય અને વધુનો સમાવેશ થાય છે, બધું માત્ર 10 મિનિટમાં ડિલિવરી …

Read More »

રિન્યૂએ 2030 સુધીમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યો, તેનાથી 3 લાખ ગ્રીન નોકરીઓ ઉભી થશે

ભારતની અગ્રણી ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની રિન્યૂ એ ગાંધીનગરમાં આયોજીત ચોથા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકોને આગળ વધારવાનો સંકલ્પ કર્યો. આ રોકાણનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં રિન્યૂની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને 10 ગીગાવોટ થી 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો છે, જેમાંથી 10 ગીગાવોટ સંગ્રહ માટે સમર્પિત છે. આ …

Read More »

શિવાલિક ફંડે 50 ટકા લક્ષિત ભંડોળ મેળવીને રેકોર્ડ સમયમાં પ્રથમ ફંડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

અમદાવાદ, ગુજરાત 17 સપ્ટેમ્બર, 2024: કેટેગરી II ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે (એસઆઇએફ) સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024ના રોજ લક્ષિત ભંડોળના 50 ટકા હિસ્સો હાંસલ કરીને તેના પ્રથમ ફંડને સફળતાપૂર્વક સમાપ્ત કર્યાંની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ પ્રકારના પ્રથમ એઆઇએફ તરીકે આ ફંડે હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યૂઅલ અને ફેમિલી ઓફિસ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો છે, જે અગ્રણી ડેવલપર શિવાલિક ગ્રૂપમાં …

Read More »

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

• કેવીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી. • કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબર, 2024 થી કત્તીનો ના 25 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે અને વણકરોના 7 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે. • કેવીઆઇસીની ‘સિલાઇ સમૃદ્ધિ યોજના’ શરૂઆત, રજિસ્ટ્રેશન શરૂ. • દિલ્હી એરપોર્ટ પર સ્મારક ચરખાની તર્જ પર કેવીઆઇસીએ …

Read More »

વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ

મુંબઈ 17 સપ્ટેમ્બર 2024: નાના અમથા પાંચેક વરસના બાળકથી લઈ સિત્તેર-એંસી વરસની વડીલને જો પૂછીએ કે નવરાત્રિ કેટલા દિવસ ઉજવાય? તો બધાનો જવાબ હશે નવ દિવસ. પણ જવાબ છે ના. આજની તારીખે જોવા જઇએ તો વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી એક-બે નહીં પૂરા પાંચ મહિના ચાલે છે. આશ્ચર્ય જેવી વાત લાગે છે ને? પણ હકીકત છે. ચાલો તમને જણાવીએ …

Read More »

અંજલી આનંદ સોની લાઈવ પર આગામી શો રાત જવાન હૈમા રાધિકાની ભૂમિકા ભજવવા પર તેના અનુભવ વિશે જાણકારી આપે છે

માતૃત્વનું સંતુલન, લગ્ન અને મૈત્રી નિભાવવાનું આસાન નથી, પરંતુ સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ રાત જવાન હૈમાં આપણી મુખ્ય અભિનેત્રી રાધિકા માટે આ વાસ્તવિકતા છે. પ્રતિભાશાળી અંજલી આનંદ દ્વારા અભિનિત રાધિકાનો પ્રવાસ શક્તિ, નિર્બળતાઓ અને છૂપા ભાવનાત્મક સંઘર્ષોનો છે. અંજલી વિશ્વસનીયતા એક ગૂંચભર્યા પાત્રને જીવંત કરે છે, જે તેના અનુભવથી પ્રેરિત રાધિકાની વાર્તા રિલેટેબલ અને તાજગીપૂર્ણ બનાવે છે. તેની અજોડ …

Read More »

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરશે

અમદાવાદ 17 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી પાવરફુલ ગ્રૂપ દ્વારા ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય “ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગસાહસિક બનો” છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકોને ફંડિંગ, ઇન્ક્યુબેશન, મેન્ટરીંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માહિતગાર કરવામાં આવશે. બિઝનેસ લીડર્સ અને ઉભરતા ઉદ્યોગસાહસિકો બંને દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે …

Read More »