મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી

Spread the love

અમદાવાદ 15 નવેમ્બર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવ દિવાળીના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં તેમણે કહ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો છે. આજે ખરેખર આશીર્વાદનો દિવસ છે.”


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *