નવરાત્રિ ના પ્રથમ દિવસે “શક્તિ સંધ્યા સિઝન-3′ માં દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમ્યાખેલૈયા

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવામાંગતા નથી. ત્યારે લોકોના દિલોમાં રાજ કરતા લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા “શક્તિ સંધ્યા સિઝન 3“નું પણ  આગમન થઈ ચુક્યું છે. ત્યારે નવલાનોરતાની પ્રથમ રાતે ગાયિકા દિવ્યા ચૌધરીના સુર દ્વારા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા હતા. “શક્તિ સંધ્યા” દ્વારા કરાયેલ સુંદર આયોજનથી ખેલૈયાઓ અહી મોડી રાત સુધી ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *