રાજકારણ

આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: રાજીવ ગાંધી ભવન ખાતે રાજકીય, સામાજિક આગેવાનોને કોંગ્રેસ પક્ષના આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાસંદશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના …

Read More »

રાજકીય ક્ષેત્રે જોડાયેલા કુમાર શાહની ભાવનગર શહેરના ભાજપ પ્રમુખ તરીકે વરણી

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ ભાવગરમાં ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર શાહ સંગઠનના છે અનુભવી નેતા  ગુજરાત, ભાવનગર ૦૭ માર્ચ ૨૦૨૫: આજે રાજ્યના વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોની નિમણૂક કરાઈ છે ત્યારે રાજકીય ક્ષેત્રે જોડાયેલા અનુભવી એવા કુમાર શાહની ભાવનગરના શહેરના ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.  કુમાર શાહ અગાઉ …

Read More »

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ.

Read More »

વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૦૮ જાન્યુઆરી ૨૦૨૫: સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા, રામોલ-હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઇ છે. વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી. જેમાં આશરે 800 …

Read More »

વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૦૮ જાન્યુઆરી ૨૦૨૫: સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા, રામોલ-હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઇ છે. વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી. જેમાં આશરે 800 …

Read More »

વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાશે

અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ગત 27 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કર્ણાવતી મહાનગરના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી જેમા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી બાબુસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં પ્રતીકભાઈ પટેલ, વસ્ત્રાલ વોર્ડમાં પ્રદીપભાઈ પટેલ અને રામોલ-હાથીજણ વોર્ડમાં હિતેશભાઈ ભરવાડની વોર્ડ પ્રમુખ તરીકે …

Read More »

મોદી સરકાર કાશ્મીરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ગુમાવ્યું છે તે ટૂંક સમયમાં પાછું મેળવીશું : અમિત શાહ

શાસકોને ખુશ કરવા લખાયેલા ઈતિહાસમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે દેશમાં એક સમય હતો, જ્યારે ઇતિહાસને દિલ્હીના દરીબાથી બલ્લીમારાન અને લુટિયન્સથી જિમખાના સુધી મર્યાદિત તરીકે જોવામાં આવતો હતો. ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2025: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: અ હિસ્ટોરિકલ એકાઉન્ટ ઓફ કન્ટિન્યુઇટી એન્ડ કનેક્ટેડનેસ’ પુસ્તકનું  વિમોચન કરતા  સ્પષ્ટ કર્યું …

Read More »

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર મનમોહન સિંહનું લાંબી માંદગી બાદ ગુરુવારે દિલ્હીમાં નિધન

ગુજરાત, અમદાવાદ 27મી ડિસેમ્બર 2024: પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનું લાંબી માંદગી બાદ ગુરુવારે દિલ્હીમાં નિધન થયું હતું. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મનમોહન સિંહ 26 ડિસેમ્બરે ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા અને તેમને …

Read More »

ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે ગુજરાતમાં જિલ્લા કલેક્ટરની કાર્યવાહી અંગે ચિંતા ઉભી કરે છે

મુંબઈ 16 સપ્ટેમ્બર 2024: ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) પેસ્ટ કન્ટ્રોલમાં ગ્લુ બોર્ડની આવશ્યક ભૂમિકાની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેણે કેટલાક જિલ્લા કલેક્ટરો દ્વારા તાજેતરના પગલાં સામે કડક વલણ અપનાવ્યું છે. ગુજરાત જેમણે ઉંદરના નિયંત્રણ માટે ગુંદરની જાળના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એસોસિએશને હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમીક્ષા હેઠળની જાહેર હિતની અરજી (PIL) માં હસ્તક્ષેપ …

Read More »

અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે: અમિતશાહ

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચાર ધારાના વાહક છે: અમિત શાહ દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં સૌ પ્રથમ સભ્ય દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. આ અભિયાનનું લક્ષ્યવર્ષ 2014ની જેમ ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનાવવાનું છે. આ અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વ …

Read More »