જીવનમાં આપણે ઘણીવાર એવા નિર્ણયોનો સામનો કરીએ છીએ જ્યાં આપણે બે ચરમસીમાઓ વચ્ચે પસંદગી કરવાની હોય છે. તેવી જ રીતે રોકાણમાં વ્યક્તિઓને ઘણીવાર એવા એસેટ કલાસની વચ્ચે પસંદગી કરવાની દ્વિધાનો સામનો કરવો પડે છે જે જોખમ-વળતરની દ્રષ્ટિએ અસંબંધિત હોય છે જેમ કે હાઇ-રિસ્ક ઇક્વિટી, ઓછા જોખમવાળા લેણા અને ફુગાવા સામે હેજ જેમ કે કોમોડિટીઝ (સોનું, ચાંદી વગેરે) પરંતુ જો તમે …
Read More »રાષ્ટ્રીય
એડિડાસ અને બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે તમામ નવી ટીમ ઈન્ડિયા ઓડીઆઈ જર્સીનું અનાવરણ કર્યું
BCCI સાથેની ભાગીદારીના બીજા વર્ષમાં, એડિડાસે મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ બંને માટે ODI ફોર્મેટ માટે નવી જર્સીની ડિઝાઇન જાહેર કરી. ત્રિરંગા ઓમ્બ્રે સ્લીવ્ઝ અને ટ્રુ-બ્લુ કલરની બોડી સાથે, 22 ડિસેમ્બર, 2024થી શરૂ થનારી ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન મહિલા ક્રિકેટ ટીમ દ્વારા સૌપ્રથમ નવી ODI જર્સી પહેરવામાં આવશે. ODI જર્સી ફેન્સ માટે 2જી ડિસેમ્બર, 2024 થી બે …
Read More »HCPIDના સહયોગથી ભારત ફ્લોરિંગ એન્ડ ટાઇલ્સે ‘શૂન્યા તાલ કલેક્શન’ લોન્ચ કર્યું
મુંબઈ, ભારત 01 ડિસેમ્બર 2024: ભારત ફ્લોરિંગ્સ એન્ડ ટાઇલ્સ (BFT), હસ્તકલા સિમેન્ટ ટાઇલ્સના ઉત્પાદક અને ભારતીય ડિઝાઇન હેરિટેજના કસ્ટોડિયન, BFT X HCPID શૂન્યા તાલ કલેક્શન લોન્ચ કરવાની જાહેરાત કરે છે. આ વિશિષ્ટ શ્રેણી હેરિટેજ સાથે નવીનતાને મિશ્રિત કરે છે, આધુનિક સૌંદર્ય અને ટાઇલ્સમાં ભારતીય ડિઝાઇનના કાલાતીત સિદ્ધાંતોને કેપ્ચર કરે છે. એક ખાસ કાર્યક્રમમાં પેનલ ટોક સાથે કલેક્શન રજૂ કરવામાં આવ્યું …
Read More »મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારોને સહાય
ગુજરાત, અમદાવાદ 01 ડિસેમ્બર 2024: થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની હતી અને તે દુઃખદ ઘટનામાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ સિવાય સેલવાસ નજીક અકસ્માતમાં સુરતના ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. વિવિધ અકસ્માતમાં આ પ્રમાણે ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ …
Read More »બુદ્ધપુરુષનો શબ્દસ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે.
રામચરિત માનસ-સદગ્રંથ ઔષધિ છે. ગંગાજળ,ગાયનું દૂધ ઔષધિ છે. વૃક્ષો અને વૃધ્ધો ઔષધિ છે. રાજકોટને રામમય બનાવીને સદ્ભાવના રામકથાએ લીધો વિરામ આ વિજયભાઇને પદ્મશ્રી મળવો જોઇએ:બાપુ કથા બીજ પંક્તિઓ: બ્યાપકુ એકુ બ્રહ્મ અબિનાસી; સત ચેતન ઘન આનંદ રાસિ -બાલકાંડ દોહા-૨૩ જિન્હ કે રહી ભાવના જૈસી; પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી. -બાલકાંડ દોહા-૨૪૧ કથા ક્રમમાં ૯૪૭મી અને રાજકોટની ૧૨મી નવદિવસીય રામકથાનાં આજે …
Read More »ટાટા મોટર્સ અને ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા ‘Re.Wi.Re લોંચ કરી
અદ્યતન સુવિધાની વાર્ષિક 21,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા પૂણે 30 નવેમ્બર 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સ અને ટાટા ગ્રૂપની વૈશ્વિક ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં આજે નવી રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ‘Re.Wi.Re– રિસાઇકલ વિથ રિસ્પેક્ટ નામની આ અદ્યતન સુવિધાની એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી પ્રક્રિયા સાથે વાર્ષિક 21,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સુરક્ષિત રીતે …
Read More »રામકથા ત્રિભુવનીય કોષ છે,આમાં બધું જ છે.
*હું બહુ બીઝી છું,કારણ કે હું ઇઝી છું:મોરારિબાપુ* *રામાયણ ખાલી હિસ્ટ્રી નથી,બહુ મોટી મિસ્ટ્રી છે.* *વેદનું પણ રક્ષણ થવું જોઈએ.* *વેદ જેવું વૃદ્ધ કોણ છે!વેદનો મહિમા સચવાવો જોઈએ.* *ગાયોનું જતન કરજો,પૂજા જ નહીં એને પ્રેમ કરજો.* *જો હિન્દુસ્તાની હો તો કારણ વગર વૃક્ષોને ન કાપતા.* *આઠ દિવસમાં ૫૪ કરોડ જેવી રાશિ એકઠી થઇ છે.* *વૃદ્ધને પ્રણામ એ બ્રહ્માને પ્રણામ કરીએ …
Read More »30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો
પ્રાઇમ ગ્રાહકો વિકએન્ડમાં ફળો અને શાકભાજી પર ફ્રી ડિલિવરીની સાથે-સાથે ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 50 કૅશબૅક સાથે 45% સુધીની છૂટ મેળવી શકે છે બધા નવા ગ્રાહકો 8 ડિસેમ્બર 2024 સુધી માંસ, સીફૂડ અને ઇંડા પર ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 60 કૅશબૅક સાથે 45% સુધીની છૂટનો આનંદ માણી શકે છે તમારી શિયાળાની ઋતુને વિશેષ વિશેષ …
Read More »આકાસા એરે અબુ ધાબીમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી; અમદાવાદ અને બેંગલુરુથી ડેઇલી ફ્લાઇટ્સ શરૂ કરી
હવે અબુ ધાબી ભારતમાં ત્રણ મેટ્રો શહેરો સાથે જોડાયું અમદાવાદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇન આકાસા એરે 1 માર્ચ 2025થી બેંગલુરુ અને અમદાવાદ સાથે અબુ ધાબીને જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવો શરૂ કરાયેલો રૂટ જુલાઈ 2024માં શરૂ કરવામાં આવેલી મુંબઇ અને અબુ ધાબી વચ્ચેની ડેઇલી સર્વિસને પૂરક બની રહેશે …
Read More »મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા
પેરા એથલીટમાં વેદાંશીએ ૧૨ ગોલ્ડમેડલ, ૦૨ સિલ્વર, ૦૨ બ્રોન્ઝ મેડલ અને ૨૫ પ્રમાણપત્ર મેળવ્યા છે આણંદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આણંદ મુલાકાત દરમિયાન પીપળાવ આશાપુરા માતાના મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્યમંત્રીશ્રીના મંદિર આગમન સમયે મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત પીપળાવ ગામની પેરા એથલીટ દીકરી વેદાંશી પટેલે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. જેને મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ વધાવી લીધું હતું. …
Read More »