“kNOw Constipation” સાથે ડલ્કોફ્લેક્સ ® રમૂજ અને ભાવનાત્મક વાર્તાકથન થકી વાર્તા કહેવાની બાબતમાં નવો દાખલો બેસાડી રહી છે મુંબઈ | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૫: દરેક 5 ભારતીયમાં 1 આજે કબજિયાત (કોન્સ્ટિપેશન)થી પીડાય છે. આ ધ્યાનમાં રાખતાં પાચન સુખાકારીમાં લેક્સેટિવ સમાધાન માટે ભારતનું વિશ્વસનીય નામ ડલ્કોફ્લેક્સ ® દ્વારા “kNOw Constipation” (કબજિયાતને જાણો) તરીકે ઓળખાવવામાં આવનારી અજોડ કેમ્પેઈન રજૂ કરાઈ છે. આ નવીન …
Read More »રાષ્ટ્રીય
વિરોધ જ વિરાધ છે.
વિરોધ ન કરવાનો સંકલ્પ કરો ત્યારે વિરોધ વધારે વધશે! “રીલના જમાનામાં રીયલનેશોધવો ખૂબ મુશ્કેલ બને છે.” “હું પ્રચારનો નહીં પણ(બાહુ) પસારનો માણસ છું.” લોકમાન્યતા અને લોક અમાન્યતા એ બંને અગ્નિ છે. વિશિષ્ટ અને સહજ ચાલતી રામયાત્રાનાં રૂટ પર બીજો દિવસ,અગત્સ્યમુનિના આશ્રમથી રામકથાનો આરંભ કરતા કહ્યું કે આજે બીજા દિવસે આપણે ત્રણ મુનિઓનોસાક્ષાતકાર કરવો છે: સરભંગ,સુતિક્ષ્ણ અને મુનિ અગત્સ્ય. ટ્રેનથીસતનાપહોંચીનેબાય રોડ …
Read More »સામેવાળાને પોતે અસાધુ છે એવું જણાવવા ન દે એ જ સાધુ!
જહાં જહાં કદમ રખે રઘુરાઇ-આધ્યત્મઇતિહાસની મહત્વની રામકથાયાત્રાનો આરંભ આ સહજ યાત્રા છે,અસ્તિત્વનું પ્રત્યેક અંગ સહજ છે. દુર્ગુણ રૂપી હથોડી ખીલીઓ જ શોધ્યા કરે છે,પણ સાધનાની દિવાલ મજબૂત હશે તો ખીલી પણ વળી જશે. રઘુપતિ ચિત્રકૂટ બસી આના; ચરિત કીય શ્રુતિ સુધા સમાના, બહુરિ રામ અસ મમ અનુમાના; હોયિહીભીરસબહીમોંહિજાના, સકલ મુનિન્હ સન બિદા કરાઈ; સીતા સહિત ચલેઉદોઉ ભાઈ. શનિવાર સાંજના મધ્યપ્રદેશનાં …
Read More »અગસ્ત્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી
હું પ્રચારનો નહીં, પ્રસારનો માણસ છું : પૂજ્ય મોરારી બાપુ સતના, મધ્ય પ્રદેશ | ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫: રવિવારે મધ્યપ્રદેશનાં સતનાના અગત્સ્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારિ બાપુએ બીજા દિવસની કથાનો આરંભ કર્યો હતો. પૂજ્ય બાપુની આ ૯૬૬મી રામકથા છે. આ કથાયાત્રા માત્ર ઐતિહાસિક જ નહીં પણ આધ્યાત્મિક અને વિશિષ્ટ પ્રકારની ૧૧-દિવસની યાત્રામાં નવ દિવસ કથાનું નિયત અને નિયમિત રીતે ગાન થશે. …
Read More »દિવ્ય રામ યાત્રા સતના પહોંચી – અગસ્ત્ય મુનિ આશ્રમ ખાતે મોરારી બાપુની રામ કથાનો શુભ પ્રારંભ
સતના, મધ્ય પ્રદેશ | 26મી ઑક્ટોબર 2025: પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામ યાત્રા સતના પહોંચી છે, જે ભગવાન રામના પવિત્ર ચરણોને યાદ કરીને આધ્યાત્મિક યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. 25 ઓક્ટોબરે ચિત્રકૂટમાં શરૂઆત કર્યા પછી, બાપુ 26 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પૂજ્ય અગસ્ત્ય મુનિ આશ્રમમાં ભક્તોને સંબોધન કરશે. ત્રેતાયુગમાં, સમગ્ર વિંધ્ય-બાઘેલખંડ ઉચ્ચપ્રદેશ, જેમાં હાલના ચિત્રકૂટ (યુપી/એમપી સરહદ) અને સતના (એમપી)નો …
Read More »પૂજ્ય મોરારી બાપુએ ચિત્રકૂટથી રામભક્તોને સંબોધ્યા, “રામયાત્રા”નો શુભારંભ કર્યો.
આમ આ એક બાહ્ય યાત્રા લાગે છે, પરંતુ તે એક સંપૂર્ણ આધ્યાત્મિક, આંતરિક યાત્રા છે: પૂજ્ય મોરારી બાપુ ચિત્રકૂટ | 26મી ઑક્ટોબર 2025: જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુ તેમની બીજી ઐતિહાસિક રામયાત્રા પર જઈ રહ્યા છે આ પવિત્ર યાત્રા રામભક્તો માટે આધ્યાત્મિક તીર્થયાત્રા બનવા જઈ રહી છે. આ યાત્રા ચિત્રકૂટથી શરૂ થઈને શ્રીલંકા સુધી પહોંચીને અયોધ્યામાં સમાપ્ત થશે, જેના અનુસંધાનમાં આજે …
Read More »મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો
ચિત્રકૂટ | 25 ઓક્ટોબર 2025: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને આઈઆરસીટીસીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભગવાન રામના વનવાસ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળ, ચિત્રકૂટથી રામ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવીને આ યાત્રાનો શુભારંભ કર્યો. આ ઐતિહાસિક આધ્યાત્મિક ટ્રેન યાત્રા ચિત્રકૂટથી રામેશ્વરમ સુધી જશે અને પછી હવાઈ જહાજ દ્વારા …
Read More »મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો
ચિત્રકૂટ | 25મી ઑક્ટોબર 2025: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને આઈઆરસીટીસીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભગવાન રામના વનવાસ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળ, ચિત્રકૂટથી રામ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવીને આ યાત્રાનો શુભારંભ કર્યો. આ ઐતિહાસિક આધ્યાત્મિક ટ્રેન યાત્રા ચિત્રકૂટથી રામેશ્વરમ સુધી જશે અને પછી હવાઈ જહાજ દ્વારા …
Read More »‘હક’ ફિલ્મના યામી અને ઇમરાનના અદભુત પાત્ર પોસ્ટર હવે રિલીઝ થઈ ગયા છે.
‘હક’ ફિલ્મ 7 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટીઝરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ, ‘હક’ ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં આવી રહ્યું છે. ‘રાઝી’, ‘તલવાર’ અને ‘બધાઈ દો’ જેવી શક્તિશાળી અને ચર્ચા શરૂ કરતી ફિલ્મો પાછળના સ્ટુડિયો, જંગલી પિક્ચર્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાથી પ્રેરિત, આ ફિલ્મ 80ના દાયકાની સૌથી વિવાદાસ્પદ …
Read More »મેકમાયટ્રિપ એ ભારતમાં યર-એન્ડ ટ્રાવેલ પ્લાનિંગ માટે બનાવી નવી કેલેન્ડર મોમેન્ટ
ટ્રાવેલ કા મુહૂરત’ 25+ અવ્વલ એરલાઈન્સ, 30+ ટોચની હોટેલ બ્રાન્ડ્સ, અવ્વલ બેન્કો અને વધુને એકત્ર લાવીને દેશવિદેશના પ્રવાસીઓ માટે બેજોડ મૂલ્ય ઉજાગર કરે છે. અવ્વલ એરલાઈન્સ સાથે ભાગીદારીમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, એતિહાદ એરવેઝ, એર એશિયાનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી મોરચે લાઈન-અપમાં અવ્વલ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ચેઈન્સમાં ધ લીલા પેલેસીસ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, ધ ઓબેરોય ગ્રુપ, રેડિસન હોટેલ …
Read More »
Aajna Samachar