મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયામાં સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા હાલમાં ચાલી રહેલા નવરાત્રોત્સવના સમયગાળા વચ્ચે આજે વડોદરા ખાતે તેની પ્રથમ પ્રીમિયમ ડીલરશિપનું ઉદઘાટન કર્યું હતું. હીરો પ્રીમિયમ ડીલરશિપ મોકાના સ્થળ નિઝમપુરા વિસ્તારમાં સ્થિત છે, જેથી હીરો મોટોકોર્પના પ્રીમિયમ પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે ગ્રાહકોને પહોંચ વધી છે. આ અત્યાધુનિક આઉટલેટમાં હીરો, વિડા અને હાર્લે-ડેવિડસન પ્રોડક્ટો માટે સમર્પિત વિભાગો છે. હીરો મોટોકોર્પના …
Read More »રાષ્ટ્રીય
રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.
અધ્યાત્મ જગતમાં વિશ્વનો સૌથી મોટો આધાર પાદુકા છે. ગુરુ આપણું ઓઢણું છે,જે આપણને સદા સુહાગન રાખે છે. જ્યાં પાદુકા છે એ ઘરમાં સદાકાળ ત્રણ દેવી:પા-પાર્વતિ,દુ-દુર્ગા,કા-કાલિકા બિરાજમાન છે. સાધુનું એક જ કુળ છે-બધા જ પ્રત્યે અનુકૂળ રહેવું. આદ્યશક્તિ નવદુર્ગાનીઆરાધનાનાં દિવસોમાં કર્ણાટકનાંગોકર્ણથી ચાલી રહેલી રામકથાનાંપાંચમાં દિવસે આરંભે વિવિધ પ્રશ્નોના જવાબ દેતા બાપુએ કહ્યું કે રામકથા બકવાસ નહીં કાકવાસછે.કાનનો મુખવાસ છે.ઘણા કથાની આલોચના …
Read More »શક્તિ સંધ્યા ગરબા અમદાવાદની નવરાત્રીની ઉજવણીને મોહિત કરે છે
અમદાવાદ ઑક્ટોબર 2024: શક્તિ સંધ્યા ગરબા સિઝન 2 આ નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી વધુ વાઇબ્રેન્ટ અને ચર્ચાસ્પદ ઇવેન્ટ્સમાંની એક તરીકે ઉભરી આવી છે. દરરોજ રાત્રે 15,000 થી વધુ ઉત્સાહી ગરબા માણનારાઓ એકસાથે આવે છે, આ ઇવેન્ટ નવરાત્રિના સાચા સારને કેપ્ચર કરે છે, સમકાલીન ઉત્સવો સાથે પરંપરાનું મિશ્રણ કરે છે. એસપી રિંગ રોડ પર વિશાળ ખુલ્લા મેદાનમાં આયોજિત, આ સ્થળ હાઈ-એનર્જીવાળા સંગીતનું …
Read More »બીએનઆઈ પ્રોમેથીયસ નવી લીડરશીપ ટીમનું સ્વાગત કરે છે
બીએનઆઈ પ્રોમેથ્યુઅસમાં પ્રેસિડેન્ટ તરીકે, શૈલી પટેલ સેક્રેટરી / ટ્રેઝરર તરીકે અને સત્યેન રાવલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળે છે. અમદાવાદ 09 ઓક્ટોબર 2024: બીએનઆઈ અમદાવાદનું અગ્રણી પ્રકરણ અને વિશ્વની અગ્રણી બિઝનેસ રેફરલ સંસ્થા બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઈ)નો એક ભાગ એવા બીએનઆઈ પ્રોમેથ્યુઅસમાં એક નવી નેતાગીરીએ કમાન સંભાળી છે. તેજસ જોશી પાસેથી હેલી ગાધેચાએ બીએનઆઈ પ્રોમેથ્યુઅસ પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. …
Read More »ડીએસએફે તેની સૌથી મોટી 30મી આવૃત્તિના પ્રારંભિક સપ્તાહના પ્રારંભની ઉજવણી કરવા માટે 321ના ભવ્ય વળતરની જાહેરાત કરી
શહેરના સૌથી મહાન, સૌથી યાદગાર અને અનોખા ઉત્સવ ડીએસએની સ્મારક 30મી આવૃત્તિ માટે અદભૂત શરૂઆતના સપ્તાહાંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અત્યંત અપેક્ષિત 321 ફેસ્ટિવલ6-8 ડિસેમ્બરના રોજ કોકા-કોલા એરેનામાં અરબ, દક્ષિણ પૂર્વ એશિયન અને પશ્ચિમી સુપરસ્ટાર્સને દર્શાવતા અદભૂત લાઇવ કોન્સર્ટની3 અવિશ્વસનીય સાંજ માટે એલિસ્ટ કલાકારોની લોડેડ લાઇન-અપ લાવી રહ્યો છે અસાધારણ કોન્સર્ટ શ્રેણીની શરૂઆત 6 ડિસેમ્બરના રોજ અરબી સંગીતના બે …
Read More »આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે.
સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે. “સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ!” નિંદા કરનારનેનીંદર આવતી નથી ઈર્ષા કરનારનું આયુષ્ય ઓછું થાય છે. નિંદાનું સ્થાન જીભ છે,ઈર્ષા મનથી થાય છે અને દ્વૈષ માણસની આંખમાં વસે છે. રમણીય ભૂમિ ગોકર્ણ અને મહાબલેશ્વર(કર્ણાટક)માં ચાલી રહેલી નવ દિવસીયરામકથાનાંચોથા દિવસે આરંભે બે વિવિધ શ્લોકનું …
Read More »OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ સાથે પ્રથમ A સિરીઝ ગેલેક્સી A16 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરાશે
ગુરુગ્રામ, ભારત 08 ઓક્ટોબર, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A16 5G સ્માર્ટફોનની આગામી રજૂઆતની ઘોષણા કરવા માટે રોમાંચિત છે. ગેલેક્સી A16 5G મિડ-રેન્જ સ્માર્ટફોન્સમાં નોંધનીય પ્રગતિ છે, જે OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં 6 વર્ષ પૂરાં પાડે છે. સેમસંગ ગેલેક્સી A16 5Gમાં સેગમેન્ટમાં અવ્વલ ફીટર્સ છે, જે ગ્રાહકોને ઉત્તમ મૂલ્ય પ્રદાન કરે …
Read More »આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.
બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે. દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ. લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી શકે છે. જ્ઞાન અને ધન આવે એ સાથે જ વહેંચી દેવું જોઈએ,કારણ કે એનાં શીંગ વધારે સમય ટકશે નહીં. ભરોસો એ શ્રદ્ધા અને વિશ્વાસનું આધ્યાત્મિક સંતાન છે. મેલિંકેરી ગોકર્ણ-કર્ણાટક ખાતે ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસે …
Read More »કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.
વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ કહું છું અને સાંજે જે મળીએ છીએ એ પ્રેમસભા છે,જ્યાં અનેક કલાઓ પ્રગટ થાય છે અને યજ્ઞની પાસે બે ચાર લોકો બેઠા હોય એ પ્રેમવર્ષાછે.યજ્ઞપૃથ્વિનીનાભી છે એવું વેદ કહે છે. સીતાજી માટે અદભુત રામાયણના આધાર …
Read More »પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ
ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ બંનેનું સેલિબ્રેશન કરે છે.આ વોટરબોક્સ બ્રાન્ડ માટે સંપૂર્ણ ફિટ સાબિત થયું છે, જે ગ્રાહકો માટે પ્રિસ્ટાઇન સ્પ્રિરંગ વોટર, સેફ, સસ્ટેનેબલ, પ્લાસ્ટિક ફ્રિ અને નેચરલ હાઇડ્રેશન વિકલ્પો પ્રદાન કરવા માટે સમર્પિત છે. નવરાત્રી ઉર્જાથી ભરપૂર ઉત્સવોનો …
Read More »