જીવનશૈલી

H&M એ કમ્ટેટરરી ઇન્ડિયન સ્ટાઇલ અને ક્રાફ્ટને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચાડવા અનામિકા ખન્નાની સાથે કોલોબ્રેટ કર્યું

અનામિકા ખન્નાની સાથે એચ એન્ડ એમનો નવો સહયોગ ભારતીય ડિઝાઇનરોની વિશિષ્ટ ઉદારતા તેમજ ગ્લેમર અને ક્રાફ્ટમેનશિપને કમ્ટેટરરી ટેલરિંગ અને શાનદાર લાઉન્જવેર સાથેની પ્રતિભાનું સેલિબ્રેશન છે. ભારતના કપડાની ડિઝાઇનને ઇન્ટરનેશનલ કસ્ટમર સુધી પહોંચાડવા માટે અનામિકા ખન્ના પારંપારિક સિલ્હૂટ કલેક્શનને ન્યૂ અને કમ્ટેટટરીની સાથે ફરી પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં વુમનવેર, મેન્સવેર, જ્વેલરી અને એસેસરીઝનો સમાવેશ થાય છે. આ ૫ સપ્ટેમ્બર …

Read More »

મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યોનો લાભ મળી રહ્યો છે. તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે, તેમ શ્રી મિથલેશ નંદિનીશરણજી દ્વારા જણાવાયું. બુધવારથી કૈલાસ ગુરૂકુળ મહુવામાં કથાકાર વિદ્વાનોની ઉપસ્થિતિમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે તુલસી સાહિત્ય સંગોષ્ઠી …

Read More »

આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ પર સ્નેક સ્ક્વોડ અને દેશી ફીલ્સ!

નેશનલ, 9 ઓગસ્ટ, 2024: આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ અગાઉ ક્યારેય નહીં તે રીતે સાહસ અને દેસી ફીલ્સથી ભરચક અનુભવ લાવી રહી છે. દર્શકોને સ્નેક સ્કવોડ સાથે સાપને બચાવવાથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ દર્શાવતા અને દેશનાં છૂપાં રત્નોની ખોજ કરાવતા દેશી ફીલ્સ સુધી લઈ જવામાં આવશે, જે દરેક માટે કાંઈક ને કાંઈક આ શોમાં છે. ભારતમાં સાપના બચાવકર્તાઓના પ્રયાસો પર પ્રકાશ …

Read More »

જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ ડો. આર બાલાસુબ્રમણ્યમ અમદાવાદને પ્રેરણા આપે છે

અમદાવાદ, ભારત, ઑગસ્ટ 9, 2024: જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ અને પબ્લિક પોલિસી એક્સપર્ટ, ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે, શનીલ પારેખ દ્વારા આયોજિત એક આકર્ષક ટોક શો દરમિયાન અમદાવાદમાં વિવિધ પ્રેક્ષકોને મોહિત કર્યા. અમદાવાદની એહસાસ વુમન પ્રિયાંશી પટેલ દ્વારા નિપુણતાથી સંચાલિત આ કાર્યક્રમનું આયોજન ધ હાઉસ ઓફ એમજી ખાતે ધ પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કોર્પોરેટ સામાજિક જવાબદારીના પ્રયાસોના …

Read More »

2જી ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત 16મી એયુ જયપુર મેરેથોન માટે રજીસ્ટ્રેશન ઓપન થાય છે

જયપુર, 7 ઓગસ્ટ 2024: ભારતની સૌથી મોટી મેરેથોન એયુ જયપુર મેરેથોનની 16મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે 7મી ઓગસ્ટ 2024થી શરૂ થઈ ગઈ છે. સંસ્કૃતિ યુવા સંસ્થા અને વર્લ્ડ ટ્રેડ પાર્ક દ્વારા આયોજીત આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, 2જી ફેબ્રુઆરી 2025 ના રોજ સમગ્ર દેશમાં દોડવીરો અને ફિટનેસ ઉત્સાહીઓ માટે નોંધપાત્ર મેળાવડા તરીકે તેના ઇતિહાસમાં વધુ …

Read More »

શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન

પૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં ભારતના ખ્યાતિપ્રાપ્ત સંતો, કથાવાચકો અને મહામંડલેશ્વરોની દિવ્ય ઉપસ્થિતિમાં ‘રામચરિતમાનસ’ના રચયિતા પૂજ્ય ગોસ્વામી તુલસીદાસજીના જન્મ દિવસ, ‘તુલસી જયંતી’ના પાવન અવસરે કથાવાચકોનાં પ્રવચન અને તેમને  એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે તુલસી …

Read More »

લૉમૅને ગુજરાતમાં પહોંચ વિસ્તારતાં દાહોદમાં 1લો સ્ટોર શરૂ કર્યો

આ સાથે બ્રાન્ડ નાણાકીય વર્ષાંત સુધી 50થી વધુ ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ સ્થાપીને પ્રદેશમાં હાજરી વધુ મજબૂત કરવાની યોજના  ગુજરાત, દાહોદ 05 ઓગસ્ટ 2024: કેવલ કિરણ ક્લોધિંગ લિમિટેડ (કેકેસીએલ)ની આઈકોનિક પુરુષોની કિફાયતી લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમૅન દ્વારા આજે ગુજરાતની બજારમાં તેની પહોંચ વધુ મજબૂત બનાવતાં તેની વ્યાપક યોજનાની ઘોષણા કરી હતી. બ્રાન્ડે દાહોદા હાર્દમાં સ્થિત તેના સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. સૌથી …

Read More »

યુનોનાં મંચ પરથી અખિલ વિશ્વ માટે મુખરિત થયેલી ભારતીય વ્યાસપીઠે નવ દિવસ બાદ વિરામ લીધો; ૯૪૧મી રામકથાનો ૧૭ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાથી આરંભ થશે.

માનસ વસુધૈવ કુટુમ્બકમ  દિન-૯ તા-૪ ઓગસ્ટ “સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ,ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે,આ થવાનું હતું ને થયું છે:”મોરારિબાપુ “બીજ વાવી દીધાં છે હવે વાદળ જાણે ને વસુધા જાણે!” ધર્મરૂપી વૃષભના ચાર ચરણ-સત્ય,શૌચ,દયા અને તપમાંથી એકાદ પણ તૂટશે તો ત્રણેયને સહન કરવું પડશે. આજે વિશ્વને જેની જરુર છે એ રામ રાજ્ય કેવું હતું? બીજ પંક્તિઓ: અખિલ બિસ્વ યહ …

Read More »

ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં

ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु …

Read More »

આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઈએ

બ્રહ્મની કોઇ જાતિ નથી, કોઇ નીતિ નથી, તે કૂળ, ગોત્રથી પર છે. બ્રહ્મ–નામ, રૂપ, ગુણ, દોષથી વર્જિત હોય છે. એ બ્રહ્મ અવતાર લ્યે ત્યારે આપણે રામ, કૃષ્ણ એવા નામ આપીએ છીએ. આપણે સ્વથી શરૂ કરી પ્રમાણિક પુરૂષાર્થ કરીએ એ જ સાધન, એ જ ભજન છે,આ જ પાઠ છે. પૃથ્વિ પર સારા ઢંગથી પગલું મૂકીએ એ પરિક્રમ્મા જ છે. સારી રીતે …

Read More »