આંતરરાષ્ટ્રીય

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

ટીવીસી લિંક: https://youtu.be/dGU6TFiw4EQ?si=wnUmwnuofXd8m5VR  તા. 25 જુલાઇ, નવી દિલ્હી: કોકા-કોલાના નેજા હેઠળની અબજો ડોલરનું ટર્ન ઓવર ધરાવતી ઘરેલુ બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ આગામી પેરિસ 2024 ઓલિમ્પીક અને પેરાલિમ્પીક ગેમ્સ માટે નવી કેમ્પેન ‘Utha Thums Up, Jagaa Toofan’ રજૂ કરતા રોમાંચ અનુભવે છે. આ કેમ્પેન સરળ છતાં શક્તિશાળી આઇડીયા પર આધારિત છે: એથલેટ્સને પ્રેરાણાત્મક અસર આપતી ‘thumbs up’ની અસર જે તેમને તેમનું …

Read More »

ઇન્ડીયા -આશિયાન ટ્રેડ કાઉન્સીલનું અમદાવાદમાં કાર્યાલય શરૂ, વેપાર ધંધા માટે ખુબજ લાભદાયી

અમદાવાદના ઉદ્યોગપતિ મનિષ કીરી ઇન્ડીયા-આશિયાન ટ્રેડ કાઉન્સીલના ટ્રેડ કમિશનર બન્યા ભારતમાં મ્યાનમારના એમ્બેસેડર યુ મો કોવ યોંગ દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરાવાયું. હાલ 131.58 અબજ ડોલરનો વેપાર જેમાં વધારો થશે. ભારત અને આશિયાન દેશો વચ્ચે વર્ષોથી ખુબજ  સારી રીતે વેપાર થઇ રહ્યો છે. મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ અને એકસપોર્ટ પણ થઇ રહ્યું છે. ત્યારે જ હવે અમદાવાદ ખાતે ભારત -આશિયાન ટ્રેડ કાઉન્સીલની …

Read More »

કોસ્ટા કોફીના ભારતીય બરિસ્તા વિધિસર કોફી પાર્ટનર તરીકે ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024માં ચમકશે

નેશનલ, 23મી જુલાઈ, 2024: કોસ્ટા કોફી ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 ખાતે વિધિસર કોફી પાર્ટનર બની છે, જે વૈશ્વિક સ્તરે કોફી સંસ્કૃતિને પ્રમોટ કરવામાં અને ભારતીય બરિસ્તાને મુખ્ય મંચ પૂરું પાડવા માટે નોંધપાત્ર માઈલસ્ટોન છે. છ દેશમાં છ કિયોસ્ક્સ અને 110 સેલ્ફ- સર્વ પેક્ટો મશીન્સ, 130 કોસ્ટા કોફી ટીમના સભ્યો સાથે પેરિસમાં સાત સ્થળે ચાહકો અને એથ્લીટ્સને તે ઉત્તમ હોટ અને …

Read More »

દુબઇ સમર સરપ્રાઈઝ લાવે છે સેંકડો ‘કિડ્સ ગો ફ્રી’ ઑફર્સ પરિવારો માટે પોકેટ-ફ્રેન્ડલી ફન

આ ઉનાળામાં અદ્ભુત યાદો બનાવી શકાય છે કારણ કે સેંકડો હોટલો, આઇકોનિક આકર્ષણો અને અગ્રણી મનોરંજન સ્થળો આ દુબઇ સમર સરપ્રાઈઝ મફતમાં યુવા મહેમાનોનું સ્વાગત કરે છે. બાળકોની ક્લબમાં પ્રવેશ અને હોટલના અનુભવો પર મોટી બચત જેવા વધારાના લાભો સાથે નાના બાળકો માટે ઉનાળાનો અનંત ઉત્સાહ રોમાંચક થીમ પાર્કથી લઈને રોમાંચક મનોરંજનના સ્થળો સુધી, વર્ષના શ્રેષ્ઠ મૂલ્યના સમયે બાળકો માટે …

Read More »

પૂજ્ય મોરારી બાપૂએ શાળાની વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરી

ટ્રોમ્સો, નોર્વે 15 જુલાઈ 2024: નોર્વેના શાંત શહેર ટ્રોમ્સોમાં રામચરિત માનસના પ્રચારક અને આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય મોરારી બાપૂએ રામકથા દરમિયાન એક હ્રદયસ્પર્શી વાર્તાનું વર્ણન કરતાં સમગ્ર માહોલ ભાવનાઓથી છલકાઇ ગયો હતો. વિશ્વભરમાં પોતાના જ્ઞાન અને કરૂણા માટે પ્રખ્યાત પૂજ્ય બાપૂએ એક એવી ઘટનાનું વર્ણન કર્યું હતું કે જેણે ઉપસ્થિત દરેક લોકોના હ્રદયને સ્પર્શી લીધી હતી અને દરેક વ્યક્તિને જીવનની …

Read More »

છપ્પન ભોગ જરૂર આરોગો પણ ભિક્ષા ભાવથી આરોગો. બાપુનો સવિનય વિનય:

ગુરૂપૂર્ણિમા પર તલગાજરડામાં કોઇ કાર્યક્રમ નથી,કૃપા કરી ઉત્સવ સમજીને ત્યાં ન આવશો. પાત્રમાં જે પણ આવ્યું છે બ્રહ્મ છે,ભિક્ષા ભાવથી જે ખાશે એ ઉપવાસી છે. બીજ મંત્રની ભૂમિકા શ્રદ્ધા છે. મૌન સગર્ભ થાય છે ત્યારે મંત્રરૂપી સંતાનનો જન્મ થાય છે. મીડનાઇટ સન,આહ્લાદક વાતાવરણમાં ટ્રોમ્સો(નોર્વે) ખાતે ચાલી રહેલી રામકથા આજે સાતમા દિવસમાં પ્રવેશી.આજે શિવ ચરિત્ર તથા રામ જન્મોત્સવની પણ પૂર્વ તૈયારી …

Read More »

અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો

અનકંડીશનલ ટ્રસ્ટ અથવા તો અનકન્ડિશનલ સરન્ડર–બે શરત શરણાગતિ એ જ ભરોસો છે આખું રામચરિત મહામંત્ર છે. મંત્રનો એક અર્થ ઔષધી છે. મંત્ર એક થેરાપી છે. માતા-પિતા,આકાશ આપણી ઔષધિ છે. “જો સાહિત્ય વિપત્તિ હરી લેતું હોય તો રામચરિતમાનસ આપણી વિપત્તિ ન હરી શકે?પૂછો મોરારીબાપુને!” અડધી રાત્રિના સૂર્યનો દેશ નોર્વે,તેની બરફ આચ્છાદિત ખુશનુમા ભૂમિ એવી ટ્રોમ્સો ખાતે ચાલી રહેલી રામકથાનો ચોથો દિવસ,કથાપ્રેમી …

Read More »

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ દ્વારા સર્ચ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને વંદન કર્યા છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા …

Read More »

સત્સંગથી પણ મૂલ્યવાન છે સ્વસંગ.સત્સંગનું ફળ સ્વસંગ છે

સત્તા,સંપત્તિ,સન્મતિ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો જગતને ખૂબ નુકસાન કરે છે. “ગુજરાતી ભાષા ઘરમાં રહેવી જોઈએ.” “આપણી મા ઘરમાં નહીં રહે તો કયા વૃદ્ધાશ્રમમાં રાખીશું!” “દરેકની માતૃભાષા કુળદેવી છે.” આપણી વૃત્તિ પ્રકૃતિની વેરી બની રહી છે. આજે અષાઢી બીજ,રામકથાનો બીજો દિવસ. ગઈકાલે વિવિધ પ્રકારની વંદના પ્રકરણમાં મંત્રાત્મક અને સૂત્રાત્મક વાત કરતા બાપુએ કહેલું કે શાંતિ આપણને પચતી નથી.એ ઉપરાંત ચારે …

Read More »

મીડનાઇટ સન-ની ભૂમિ નોર્વે પર ક્ષમાયાત્રાનું સાતમું ડગલું માંડતા મોરારિબાપુ.

નોર્વેની કથા નોળવેલ છે:મોરારિબાપુ. “આપણી માતૃભાષા આપણી નોળવેલ છે” અષાઢસ્ય પ્રથમ દિને કાલિદાસનું સ્મરણ થયું. “જ્યાં સુધી આપણી વાણી પરમ તત્વને અર્પણ ન કરીએ ત્યાં સુધી સરસ્વતી બેસતી નથી”   બીજ પંક્તિઓ મહામંત્ર જોઇ જપત મહેસૂ; કાસીં મુકુતિ હેતુ ઉપદેસુ. મંત્ર મહામનિ બિષય બ્યાલ કે; મેટત કઠિન કુઅંક ભાલ કે.   ઘણા લાંબા સમય પછી વિદેશની ધરતી ઉપર બાપુનું આગમન …

Read More »