આરોગ્ય

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 07 ઓગસ્ટ 2024: જશોદાનગર ચાર રસ્તા, પૂર્વ મણિનગર વિસ્તારમાં એક જ છત્ર નીચે તમામ મેડિકલ સુવિધાઓ કિફાયતી દરે મળી રહે તેવા ‘નવનીત મેડિકલ સેન્ટર’નું ઉદ્ઘાટન તારીખ ૭મી ઓગષ્ટે – બુધવારના રોજ થયું. જેમાં નવનીત ફાઉન્ડેશનના એમડી રાજુભાઈ ગાલા તથા સંદીપભાઈ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચા અને કચ્છી જૈન સમાજના પ્રમુખ પ્રતાપ દંડ હાજર …

Read More »

2જી ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત 16મી એયુ જયપુર મેરેથોન માટે રજીસ્ટ્રેશન ઓપન થાય છે

જયપુર, 7 ઓગસ્ટ 2024: ભારતની સૌથી મોટી મેરેથોન એયુ જયપુર મેરેથોનની 16મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે 7મી ઓગસ્ટ 2024થી શરૂ થઈ ગઈ છે. સંસ્કૃતિ યુવા સંસ્થા અને વર્લ્ડ ટ્રેડ પાર્ક દ્વારા આયોજીત આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, 2જી ફેબ્રુઆરી 2025 ના રોજ સમગ્ર દેશમાં દોડવીરો અને ફિટનેસ ઉત્સાહીઓ માટે નોંધપાત્ર મેળાવડા તરીકે તેના ઇતિહાસમાં વધુ …

Read More »

ડૉ. માધવ ઉપાધ્યાય સાથે આંતરદૃષ્ટિને અનલૉક કરો : કોરોનરી આર્ટરી ડિસીઝ, સાયલન્ટ મેનેસ ને નેવિગેટ કરો

ગુજરાત 02 ઓગસ્ટ 2024: કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) એ વિકસિત વિશ્વમાં મૃત્યુનું એકમાત્ર સૌથી સામાન્ય કારણ છે, જે દર 5 મૃત્યુમાંથી 1 માટે જવાબદાર છે. 1580 અને 1550 બીસી વચ્ચે રહેતી ઇજિપ્તની રાજકુમારીમાં કોરોનરી એથરોસ્ક્લેરોસિસના પ્રારંભિક ડોક્યુમેન્ટેડ કેસ સાથે CAD નો ઇતિહાસ પ્રાચીન સમયથી શોધી શકાય છે. CAD નો વ્યાપ સતત વધી રહ્યો છે, જે તેને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યની …

Read More »

ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર એડલ્ટ વેક્સીનેશનના ઉદઘાટન માટે સહયોગ કર્યો

સેન્ટર ફોર એક્સેલન્સ (CoE) એડલ્ટ વેક્સીનેશન અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે વેક્સીન-પ્રિવેન્ટેબલ રોગ સામે સામુદાયિક રક્ષણને મજબૂત બનાવવા પ્રયત્ન કરે છે  આણંદ, 26 જુલાઇ 2024: ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એડલ્ટ વેક્સીનેશનનું ઉદઘાટન કરવા માટે સહયોગ સાધ્યો છે. વિવિધ વેક્સીન-પ્રિવેન્ટેબલ ડિસીઝ (VPDs) જેમ કે અન્યો ઉપરાંત ન્યુમોકોકલ રોગ, ઇન્ફ્લ્યુએન્ઝા, હ્યુમન પેપીલોમાં વાયરસ (HPV) અને હિપેટાઇટીસ A …

Read More »

સ્વામિનારાયણ ગુરુકુલ કલોલ સંચાલિત PSM હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એનાયત થયો એવોર્ડ

દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા સહિતની સુવિધા તેમજ અનેક સેવાકીય કાર્યો બદલ સંસ્થાને મળ્યો એવોર્ડ સ્વામિનારાયણ ગુરુકુલ તથા સ્વામિનારાયણ યુનિવર્સીટી , કલોલ ગાંધીનગર પાસે આવેલી (જી ગાંધીનગર) કેમ્પસમાં આવેલી PSM હોસ્પિટલે અનેક કાર્યો બદલ અત્યાર સુધી એક પછી એક સિધ્ધિઓ હાંસલ કરી છે. દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ આપવાથી લઈને અનેક પ્રકારના પ્રેરણારૂપ કાર્યો હોસ્પિટલમાં થાય છે. ઉચ્ચ ગુણવત્તા સભર સેવાઓ આપવા બદલ …

Read More »

શિવનાથ સિંહના વારસાને જાળવી રાખવા દોડવું જરૂરી છે

જયપુર 16 જુલાઈ 2024: 11મી જુલાઈના રોજ દેશભરમાં રનર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ મહાન દોડવીર શિવનાથ સિંહની યાદમાં ઉજવવામાં આવે છે, જે દોડવીરોને સમર્પિત છે અને તંદુરસ્ત જીવનશૈલી માટે દોડવાને પ્રોત્સાહિત કરે છે. શિવનાથ સિંહે એશિયન ગેમ્સ અને સમર ઓલિમ્પિકમાં બે વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયપુર રનર્સ ક્લબના સહ-સ્થાપક શ્રી મુકેશ મિશ્રાએ કહ્યું કે 11 જુલાઈએ …

Read More »

પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે “સબકા સાથ સબકા વિકાસ” પહેલની સફળતાની ઉજવણી કરી

ગુજરાત 15મી જુલાઈ 2024: ગુજરાત સ્થિત અગ્રણી સ્વચ્છતા ઉત્પાદન નિર્માણ કંપની પાન હેલ્થકેર પ્રાઈવેટ લિ.મિટેડે તાજેતરમાં તેમના વિતરકો, ચેનલ ભાગીદારો અને ટીમના સભ્યો માટે “સબકા સાથ સબકા વિકાસ” પહેલ માટે એક ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં કંપનીની સાથે સંકળાયેલા સંબંધિત સભ્યોના સમાવેશી વિકાસના શ્રી ચિરાગ પાનના વિઝનને પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો, ભલે તે ચેનલ પાર્ટનર્સ હોય, કર્મચારીઓ હોય કે …

Read More »

ગ્લેમરથી આગળ: અનંત અંબાણીએ તેમની સત્યતાથી લોકોને પ્રભાવિત કર્યા

ગુજરાત 06 જુલાઈ 2024: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વારસદાર અનંત અંબાણી તેમની વૈભવી જીવનશૈલી અને વ્યવસાયિક સિદ્ધિઓને કારણે અવારનવાર સમાચારમાં રહે છે. તાજેતરમાં, તેઓ એક અલગ કારણોસર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે અને તે છે તેમની નબળાઈ. પરિવર્તનની શરૂઆત એક વિડિયો સંદેશથી થઈ હતી, જેમાં અનંતે તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે અને તેના માતાપિતાએ તેને મુશ્કેલ સમયમાં કેવી રીતે ટેકો આપ્યો તે …

Read More »

એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે

વર્ટીગો સાથે જીવતા લોકો દ્વારા જે સંઘર્ષ અનુભવવામાં આવે છે તેને વધુ સારી રીતે સમજવા માટે ભારતમાં 1,250 લોકોમાં IQVIA સર્વે શરૂ કર્યો હતો ભારતમાં આશરે 70 મિલીયન લોકો વર્ટીગોને લગતા લક્ષણો ધરાવે છે આ સ્થિતિ પર વધુ જાગૃત્તિને વેગ આપવા અને વહેલાસર નિદાનને પ્રોત્સાહન આપવા મટે બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના વર્ટીંગોનું અસરકારક રીતે સંચાલન કરવા માટેની પોતાની યાત્રા વિશે …

Read More »

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે.  પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા …

Read More »