ગુજરાત, અમદાવાદ ૧૪ મે ૨૦૨૫: રે-બન મેટા ગ્લાસિસ હવે ભારતમાં આવી રહ્યા છે – આઇકોનિક સ્ટાઇલ અને અદ્યતન ટેકનોલોજીનું સંયોજન લોકોને કોણ અને તો શેની સૌથી વધુ સંભાળ લઇ રહ્યા છે તેની સાથે વર્તમાનમાં અને જોડાયેલા રાખશે. રૂ. 29,000/ની પ્રારંભિક કિંમત સાથે Ray-Ban.com પર આગોતરા ઓર્ડર્સ શરૂ થાય છે અને તેનું કલેક્શન અગ્રણી ઓપ્ટીકલ અને સનગ્લાસ સ્ટોર્સ પર ભારતભરમાં 19 …
Read More »ગુજરાત
વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ એ પહેલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી- એકતા અને જાગૃતિનો સંદેશ
ગુજરાત, અમદાવાદ ૧૪ મે ૨૦૨૫: વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ દ્વારા આજે સવારે એક ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ પ્રવાસીઓને શોક અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમાજના સભ્યોએ શાંતિપૂર્ણ પરંતુ કડક શબ્દોમાં આ અમાનવીય ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા કૃત્યો માત્ર માનવતા વિરુદ્ધ જ નથી પરંતુ …
Read More »હાર્પિક દ્વારા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સાથે એક ક્રાંતિકારી ઇનોવેશન રજૂ – રસોડાના ગંદા પાણી માટે ભારતનું સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર*
માત્ર 15 મિનિટમાં રસોડાના ડ્રેઇનમાં જામેલો કચરો સાફ કરે^, સુવિધા અને શ્રેષ્ઠતા ફરી પરિભાષિત નવી દિલ્હી ૧૪ મે ૨૦૨૫ – અગ્રણી વૈશ્વિક કન્ઝ્યુમર હેલ્થ અને હાઇજીન કંપની રેકિટ દ્વારાતેના ડ્રેઇન ક્લિનર શ્રેણીમાં સંપૂર્ણપણે નવા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સાથે એક ક્રાંતિકારી નવું ફોર્મ્યુલેશન લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવતર ઉત્પાદન ગ્રાહકોને ભારતનું સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર*પૂરું પાડીને સગવડતાને ફરી પરિએભાષિત …
Read More »ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ) એ Q4 અને FY2025 ના નાણાકીય પરિણામોમાં મજબૂત વૃદ્ધિની જાહેરાત કરી
ગુરુગ્રામ ૧૪ મે ૨૦૨૫: ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઇ) એ આજે 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા. નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટર માટે નાણાકીય હાઇલાઇટ્સ: ⇒આવક: ટીસીઆઈએ 11,972 મિલિયનની એકીકૃત આવક નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં …
Read More »ટેલી સોલ્યુશન્સએ SME માટે કનેક્ટેડ બેન્કિંગ સાથે ક્રાંતિકારી નાણાંકીય કામગીરી માટે ટેલી પ્રાઇમ 6.0 લોન્ચ કર્યુ
અગ્રણી બેન્કો જેમ કે એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક સાથે અને સિમ્પ્લીફાઇડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટના અસંખ્ય ટૂલ્સ ગુજરાત, અમદાવાદ ૧૩ મે ૨૦૨૫: ભારતની અગ્રણી બિઝનેસ ઓટોમેશન સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સ પ્રા. લિમીટેડે પોતાની તાજેતરની પ્રોડક્ટ ટેલી પ્રાઇમ 6.0 રજૂ કરી છે, જેની ડિઝિન નાના અને મધ્યમ કદના સાહસો (MSMEs) માટે નાણાંકીય કામગીરીને સરળ કરવા માટે અને તેને કનેક્ટેડ બેન્કિંગ અનુભવ મારફતે …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર જાહેરઃ કિંમત INR 109,999થી શરૂ થાય છે
⇒ ગ્રાહકો ગેલેક્સી S25 એજ પ્રી-ઓર્ડર કરે તો તેમને INR 12,000 મૂલ્યની મફત સ્ટોરેજ અપગ્રેડ પ્રાપ્ત થશે. ⇒ ગ્રાહકો ડિવાઈસ પર 9 મહિના સુધી નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ કરી શકે છે. ગુરુગ્રામ, ભારત ૧૩ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે સૌથી સ્લિમ ગેલેક્સી S સિરીઝ સ્માર્ટફોન તેની શ્રેણીમાં વ્યાખ્યા કરતી ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર ખોલ્યા …
Read More »લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત
⇒ લુબીએ ડીલરો, કન્સલ્ટન્ટસ અને મૂલ્યવાન ભાગીદારો અને સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ સાથે અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કર્યું. ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: અમદાવાદ IPL 2025 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના પ્રિન્સિપાલ સ્પોન્સર તરીકે, લુબી પમ્પ્સે વ્યવસાયની ગતિ અને ક્રિકેટ નો ઉમંગ એકસાથે લાવતાં અમદાવાદના ITC નર્મદા હોટેલમાં એક ઉત્સાહભર્યા મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે લુબીના ડીલર્સ, કન્સલ્ટન્ટ્સ અને …
Read More »સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઇ
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્વામીનારાયણ યુનિવર્સિટી ખાતે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ,પી. એસ. એમ. હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવેલ જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, પરમ પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, ડૉ. રૂપેશ વસાણી …
Read More »ઉતરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: ગત તારીખ ૮/૫/૨૫ના રોજ ઉતરકાશી પાસે ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દરેક વર્ષે હેલિકોપ્ટર દ્વારા ચારધામની યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા વધી રહી છે. ઉત્તરાખંડના વિવિધ સ્થળોથી યાત્રીઓ હેલિકોપ્ટર મારફતે ચારધામની યાત્રા કરે છે. ૮ મી મેના દીવસે એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરે દેહરાદૂન થી ગંગોત્રી નજીકનાં ખરસાલી જવા ઉડાન ભરી હતી …
Read More »જ્ઞાનીઓ માટે પ્રમાદ સમાન આ જગતમાં અન્ય કોઇ અનર્થ નથી.
તમામ દ્વૈતોથી પર હોય એ આનંદમાં ડૂબી શકે. ત્રણ વસ્તુ વહેતી રહે તો જ ટકે:નદી,નંદી,આનંદી. સુખ-દુ:ખથી પર થાઓ તો આનંદ છે. માયા અને બ્રહ્મથી પણ પર જાઓ તો આનંદ છે. ફરી આવતા વર્ષે,૪-થી ૧૨-એપ્રિલ વિષ્ણુપ્રયાગમાં થશે કથાગાન. જ્યાં ભાગીરથી અને અલકનંદા નદીઓનાં પ્રવાહ મળી રહ્યા છે એ સંગમભૂમિ નંદ પ્રયાગ પર ચમૌલીનું દેવલી બગડ મલારી ગામ,ભોળા પહાડી લોકોની ઉત્સાહિત હાજરી …
Read More »