વોઇસિસ ઓફ હાર્વેસ્ટ એવોર્ડ્સ એ ભારતના ખેડૂત સમુદાયે આપેલા યોગદાનને બિરદાવતું અનોખું પ્લેટફોર્મ છે, જે પેપ્સિકો ઇન્ડિયા દ્વારા તેની પ્રગતિની ફિલસુફીની ભાગીદારી હેઠળ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત, અમદાવાદ | ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ — ગુજરાતના રાજકોટના રહેવાસી પ્રેરણાદાયી ખેડૂતનીતા કાનાણીએ કૃષિ ક્ષેત્રમાં આપેલા અસાધારણ યોગદાન બદલ નવી દિલ્હીમાં પેપ્સિકો ઇન્ડિયાના ‘વોઇસ ઓફ હાર્વેસ્ટ કોન્ફરન્સ એન્ડ એવોર્ડ્સ 2025’માં તેમનું સન્માન કરવામાં …
Read More »ગુજરાત
ટાટા મોટર્સ EXCON 2025 નવીનતા, ટકાઉ અને ઇન્ટેલિજન્ટ મોબિલીટીમાં નેતૃત્ત્વ કરે છે
અત્યંત શક્તિશાળી ટિપર,પ્રાઇમા 3540.K લોન્ચ કરે છે; ઊંડા માઇનીંગ (ખાણકામ) સેગમેન્ટમાં તેના પ્રવેશને અંકિત કરે છે વિશ્વસનીય, કરકસરપૂર્ણ અને હાઇ-અપટાઇમ કામગીરીઓ માટે એડવાન્સ્ડ એગ્રીગેટ્સનું ડિસ્પ્લે બેંગલુરુ | ૦૯ ડિસેમ્બર ૨૦૨૫ —ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સ, દક્ષિણ એશિયાના બાંધકામ સામગ્રીને લગતા પ્રદર્શન EXCON 2025 ખાતે એડવાન્સ્ડ ઉકેલોના વૈવિધ્યરૂપી પોર્ટફોલિયોને રજૂ કર્યો છે, જેથી રાષ્ટ્રના ઝડપથી વિસ્તરતા આંતરમાળખા …
Read More »ડેસ્ક જોબ્સ અને સાંધાનો તણાવ: તમારી કામકાજની દિનચર્યા કેવી રીતે ગુપ્ત રીતે તમારા ઘૂંટણ અને કરોડરજ્જુને વૃદ્ધ કરી રહી છે
ડો.સ્મિત વાઢેર (કન્સલ્ટન્ટ – ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ), એચસીજી હોસ્પિટલ્સ, ભાવનગર ગુજરાત | ૦૯ ડિસેમ્બર ૨૦૨૫ — ડિજિટલ લેન્ડસ્કેપમાં તેની ચપળતા દ્વારા વ્યાખ્યાયિત થયેલી એક પેઢી માટે, ઓફિસની ખુરશી એક અણધારી દુશ્મન બની ગઈ છે. ભારતના ઝડપથી વિકસતા કોર્પોરેટ લેન્ડસ્કેપમાં, એક સૂક્ષ્મ છતાં નોંધપાત્ર સ્વાસ્થ્ય કટોકટી પ્રગટ થઈ રહી છે. આ કઠોરતા, ક્રોનિક દુખાવો અને સાંધાના વહેલા ઘસારોની એક મૌન …
Read More »રામ સુંદર છે એવુ એ જ બોલી શકે,જે હૃદયથી સુંદર છે.
સનાથ એ છે જે ખુદ રામને પ્રેમ કરે છે. રામ સત્યના પ્રયોગ કરે છે,કૃષ્ણ પ્રેમનો પ્રયોગી અને મહાદેવ કરુણાના સાક્ષાત પ્રયોગી છે. ખરેખર સનાથ એ છે જે પ્રભુ પાસે પ્રેમ માંગે. શબ્દ આકાશના ફૂલ છે. ઓશો જેવા બહુ ઓછા મહાપુરુષોએ શબ્દબ્રહ્મને નર્તન કરાવ્યું છે. ગુરુ સમાન દુનિયામાં પ્રેમ કરનાર કોઈ નથી. બધું જ છૂટી જાય છે પણ પૂજ્ય થવાનો સ્વાર્થ …
Read More »બધું જાણવાની કોશિશ ન કરો! કંઈકઅનનોન રહી જાય એ પણ જરૂરી છે.
નિર્માણ કરવામાં આવે છે અને નિર્વાણ દઈ શકાય છે. પરમ વિશ્રામ વ્યક્તિગત છે,સામૂહિક નહીં. આપ એકલા છો અને ઈશ્વર મળે તો એકાંત ખતમ થઈ જાય છે,કાં તો આપ રહો,કાં તો ઈશ્વર રહે! પરમ વિશ્રામવાળું એકાંત એ છે જ્યાં હું પણ નથી અને તું પણ નથી. બુધ્ધપુરુષને યાદ કરીએ અને આંસુ આવે તો સમજવું કે આંસુ નહીં બુદ્ધપુરુષખૂદ આવ્યા છે. સાયન્સ …
Read More »રામકથાનો આરંભ સત્ય છે, મધ્ય પ્રેમ અને સમાપન કરુણા છે.
સગુણ અને નિર્ગુણનો બોધ કરાવનાર રામનું નામ છે. રામનામ નિર્ગુણ અને સગુણને જોડનાર સેતુ છે. શબ્દની ક્રીડા કરીએ તો-રામ સે તું છે! સત્ય પ્રેમ અને કરુણાને પ્રાપ્ત કરવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે:શ્રવણ કરો,સ્મરણ કરો અને કોઈનું શરણ-આશ્રય કરો. શ્રવણ એ જન્મ છે,સ્મરણ જીવન છે અને શરણ નિર્વાણ-બોધીસત્વ છે. ઓશોની જન્મભૂમિ અને તપોભૂમિ જબલપુરમાં ચાલી રહેલી રામકથા બીજા દિવસમાં પ્રવેશી …
Read More »ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું
ગુજરાત, અમદાવાદ | ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ — 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના લે મેરિડિયન ખાતે યોજાયેલા હુરુન ઈન્ડિયા એવોર્ડ્સ 2025માં રેનીવ ડેવલપર્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરને ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન – સમુદાય-કેન્દ્રિત રિયલ એસ્ટેટ વિકાસમાં શ્રેષ્ઠતાથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદ દ્વારા આપવામાં આવ્યું હતું અને અમદાવાદ અને ગાંધીનગરમાં જવાબદાર, સુલભ …
Read More »ગોવા સિલિન્ડર બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ — ગઈકાલે રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ લોકો માર્યા ગયા છે. અરપોરાની નાઈટ ક્લબનાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગના ક્લબ કર્મચારીઓ હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને …
Read More »રેડબસે ઉદ્યોગમાં સૌપ્રથમ વ્યક્તિગત ડિસ્કાઉન્ટ ક્રિએશન સુવિધા લોન્ચ કરી
‘કૂપન ક્રિએટર’, પ્રથમ વપરાશકર્તા-આધારિત ટ્રાવેલ ડિજિટલ ડિસ્કાઉન્ટ શેરિંગ સુવિધા, ગ્રાહકોને મિત્રો અને પરિવાર સાથે વ્યક્તિગત બસ ટ્રાવેલ કૂપન્સ ડિઝાઇન અને શેર કરવાની સુવિધા આપે છે – 15% સુધીની છૂટ ઓફર કરે છે. ગુજરાત, અમદાવાદ | ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ — વિશ્વના સૌથી મોટા ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ, રેડબસે ‘કૂપન ક્રિએટર’ લોન્ચ કર્યું છે, જે તેના પ્રકારની પ્રથમ વ્યક્તિગત ડિજિટલ સુવિધા છે …
Read More »વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ
રામનામ પર ઓશોનું પુસ્તક જ નહીં મસ્તક છે. “રામના હાથમાં શસ્ત્ર શોભે એવા કોઈના હાથમાં શોભતા નથી”:ઓશો. ઓશોને સહજ થઈને જ સમજી શકાય છે. વર્તમાન વિશ્વના પ્રબુદ્ધ દાર્શનિક,ક્રાંતિકારી બુદ્ધ પુરુષ,નવ સન્યાસના પ્રણેતા અને પ્રખર વક્તા ઓશોના ૯૫માં જન્મોત્સવ નિમિત્તે સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ જબલપુરથી શનિવારે રામકથાનો મોરારિબાપુ દ્વારા આરંભ થયો આરંભે મુખ્ય મનોરથી રામકથા સમિતિ જબલપુર દ્વારા સ્વામી એકાન,સ્વામી વિશ્રુલજી,અજ્ઞેય ભારતીજી …
Read More »
Aajna Samachar