ગુજરાત

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સનો રૂ. 10.14 કરોડનો IPO 6 જાન્યુઆરીએ ખુલશે

મુખ્ય અંશ : આ IPO 6 જાન્યુઆરી, 2025 ના રોજ ખુલશે અને 8 જાન્યુઆરીએ બંધ થશે, જેમાં રૂ. 46 પ્રતિ શેરના ભાવે 22,05,000 શેર ઓફર કરવામાં આવશે કંપનીએ દરિયાઈ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં વૃદ્ધિ માટે રૂ. 10.14 કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે IPOમાં બિડિંગની કિંમત 46 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 3000 શેર છે કોલકાતા 06 જાન્યુઆરી 2025: ભારતમાં …

Read More »

આબરા કા ડબરા કિડ્સ કાર્નિવલનો પ્રારંભ ; ફન અને સોશિયલ ઇમ્પેક્ટ નું મેજીકલ મિશ્રણ

અમદાવાદ 05મી જાન્યુઆરી 2025: “આબરા કા ડબરા – કિડ્સ કાર્નિવલ 1.0”, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી આયોજિત સુપરહીરો-થીમ આધારિત એક્સ્ટ્રાવેગેન્ઝાનો શનિવારે પ્રારંભ થયો હતો. કાર્નિવલ લાઇવ સુપરહીરો પર્ફોર્મન્સ, આકર્ષક પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક પ્રદર્શનો દ્વારા મંત્રમુગ્ધ બાળકો અને પરિવારો સાથે એક પ્રકારનો અનુભવ પ્રદાન કરે છે. અમદાવાદની પ્રીમિયર સ્કૂલો આ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે, જે …

Read More »

વિસત ફાર્મ કરાઈ ખાતે કેડિલાના ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 05મી જાન્યુઆરી 2024: વર્ષ 1951માં શ્રી રમણભાઈ પટેલ અને ઇન્દ્રવદન મોદી દ્વારા સ્થપાયેલ કેડિલા લેબોરેટરીઝના 100 જેટલા ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન વિસત ફાર્મ, કરાઈ ખાતે યોજવામાં આવ્યું હતું. સ્નેહમિલનની શરૂઆત કંપનીના બંને સ્થાપકોને આદરપૂર્વક યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં કર્મચારીઓએ વર્ષ 1995 સુધી સંયુક્ત કેડિલામાં તેમણે વિતાવેલી અમૂલ્ય અને યાદગાર ક્ષણોને પ્રેમપૂર્વક વાગોળી …

Read More »

સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.

વિશ્વાસ રુપી વડલાનું બીજ રામનામ છે અને રામનામનું બીજ વિશ્વાસ છે. “મારા જીવનની યાત્રાનું આખિરી પરિણામ કહેવું હોય તો એ રામનામ છે.” આપણી અંદર રહેલા વિશ્વાસને બ્રહ્મચારી રહેવા દેજો,એને જ્યાં ત્યાં પરણાવતા નહીં. સાધુ સમાજરૂપી પ્રયાગમાં વિશ્વાસ એ જ વટવૃક્ષ છે. નર્મદા મૈયાનાં કિનારે શુક્લતીર્થ કબીરવડનાં વાયુમંડળમાં ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસની કથા આરંભ કરતા મોરારિબાપુએ કહ્યું કે જેને હું …

Read More »

આરબીઆઈએ આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ પર મુકાયેલા લોન પ્રતિબંધ તરત જ હટાવ્યા

ગુજરાત, અમદાવાદ 05મી જાન્યુઆરી 2024: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ પર મુકાયેલા લોન પ્રતિબંધ તરત જ હટાવી દીધા છે। શુક્રવારે જારી કરાયેલા નિવેદનમાં, ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે આરોહણે સુધારાત્મક પગલાં લીધાં અને તેની વિવિધ અનુરૂપતાઓ રજૂ કરી. “કંપની દ્વારા કરવામાં આવેલા રજૂઆતોના આધારે, અને પુનઃગઠિત પ્રક્રિયા અને સિસ્ટમ અપનાવવાના તેમના પ્રયાસો અને નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર સતત …

Read More »

વિશ્વ વિખ્યાત કબીરવડનાં સાંન્નિધ્યમાં ૯૪૯મી કથાનું ગાયન શરૂ થયું

*કબીર પોતે જ એક વડલો છે.* *કબીર ક્રાંતિકારી,ભ્રાંતિહારી અને શાંતિકારી મહાપુરુષ છે.* *જેનાથી આપણે ધન્યયતા અનુભવીએ એજ સાચું ધન છે.* *સાધુ કોઇનો દ્રોહ ન કરે,જરુર પડ્યે વિદ્રોહ કરે.* *કથા બીજ પંક્તિ:* *બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા;* *તીરથરાજ સમાજ સુકરમા.* *-બાલકાંડ.* *બર તર કહ હરિ કથા પ્રસંગા;* *આવહિં સુનહિં અનેક બિહંગા.* *-ઉત્તરકાંડ.* ઇશુનાં નવા વરસની પહેલી કથા નર્મદા મૈયાનાં તીરે ભરુચથી …

Read More »

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રજત જયંતિ ઉજવાઈ અમદાવાદ 04 જાન્યુઆરી 2025: શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા – અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ આધ્યાત્મિકતા સભર કાર્યક્રમોથી સંપન્ન થયો. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય …

Read More »

ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

આ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2024: આજ રોજ તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫નાં સમય દરમ્યાન ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોનનું ઉદ્દઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ. રાજયના ગૃહ મંત્રીશ્રી માનનીય હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા …

Read More »

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

કવાસર ઇન્ડિયા લિમિટેડનો રાઈટ ઈશ્યુ 48.81 કરોડ રૂપિયાનો 20ડિસેમ્બર 2024ના રોજ ખૂલ્યો છે અને 17મી જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. કંપનીની સ્થાપના વર્ષ 1979માં થઇ હતી. ક્વાસર ઈન્ડિયા લિમિટેડ ઘઉં, ચોખા, મકાઈ, શાકભાજી, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, બટાટા અને અન્ય કૃષિ ઉત્પાદનો એટલે કે, કૃષિ કોમોડિટીના વેપારમાં જોડાયેલી છે. કંપની કૃષિ ઉત્પાદનોને એડવાન્સ પેમેન્ટ્સ અથવા સહમત શરતોના માધ્યમથી ખરીદે છે તેમજ …

Read More »

મોદી સરકાર કાશ્મીરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ગુમાવ્યું છે તે ટૂંક સમયમાં પાછું મેળવીશું : અમિત શાહ

શાસકોને ખુશ કરવા લખાયેલા ઈતિહાસમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે દેશમાં એક સમય હતો, જ્યારે ઇતિહાસને દિલ્હીના દરીબાથી બલ્લીમારાન અને લુટિયન્સથી જિમખાના સુધી મર્યાદિત તરીકે જોવામાં આવતો હતો. ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2025: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: અ હિસ્ટોરિકલ એકાઉન્ટ ઓફ કન્ટિન્યુઇટી એન્ડ કનેક્ટેડનેસ’ પુસ્તકનું  વિમોચન કરતા  સ્પષ્ટ કર્યું …

Read More »