ગુજરાત

એએસસીઆઈના અધ્યયનમાં જેન આલ્ફા કન્ટેન્ટ અને કોમર્સની આસાન દુનિયામાં જીવી રહી હોવાનું તારણ

એએસસીઆઈના વ્હોટ અ સિગ્મા? અધ્યયનમાં જેન આલ્ફા જાહેરાતો, મનોરંજન અને ઓળખ વધુ ને વધુ અભેદ્ય બની રહ્યા છે તેવી દુનિયામાંથી કઈ રીતે પસાર થાય છે અને કઈ રીતે આકારબદ્ધ થઈ રહ્યા છે તેનું તારણ આપે છે. જેન આલ્ફાનાં સાંસ્કૃતિક કોડ, એસ્થેટિક્સ અને ભાષા વૈશ્વિક સ્તરે સિન્ક્રોનાઈઝ્ડ છે, પરંતુ મોટે ભાગે પુખ્તોને અદ્રષ્ટિગોચર છે. આ પેઢી માટે ઓનલાઈન અને ઓફફલાઈન બે …

Read More »

વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં દર્શન કરી બસ પરત કાઠમાંડુ ફરી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર …

Read More »

HSBC મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં HSBC ગોલ્ડ ETF અને HSBC ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ (FoF) સાથે તેની પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) ઓફર લોન્ચ કરી

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — HSBC મ્યુચ્યુઅલ ફંડે HSBC ગોલ્ડ ETF, ભૌતિક સોના અથવા સોના સંબંધિત સાધનોમાં રોકાણ, અને HSBC ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડ (FoF) ના લોન્ચની જાહેરાત કરી, જે HSBC ગોલ્ડ ETF ના યુનિટ્સમાં રોકાણ કરે છે. આ લોન્ચ ભારતમાં HSBC મ્યુચ્યુઅલ ફંડ તરફથી પ્રથમ ETF ઓફરિંગ છે. નવી ફંડ ઓફર (NFO) યોજનાઓ આ અઠવાડિયે સબ્સ્ક્રિપ્શન …

Read More »

અમદાવાદમાં રોટરી સર્વમ દ્વારા “સ્પેલબાઉન્ડ– સુહાની શાહ લાઇવ”નો અનોખો કાર્યક્રમ સમાજ હિત માટે યોજાયો

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — રોટરી સર્વમ દ્વારા 13 માર્ચ 2026ના રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, રાજપથ–રંગોળી રોડ, અમદાવાદ ખાતે “સ્પેલબાઉન્ડ– સુહાની શાહ લાઇવ” નામનો અનોખો કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ વિશેષ કાર્યક્રમમાં 1000થી વધુ દર્શકો હાજર રહ્યા અને તેમણે મનને ચકિત કરી દે તેવો મેન્ટાલિઝમનો અનોખો અનુભવ કર્યો. કાર્યક્રમમાં ભારતની જાણીતી મેન્ટાલિસ્ટ સુહાની શાહએ માઇન્ડ રીડિંગ, સાઇકલોજિકલ …

Read More »

મેઘાણીજીની અશરીરી ચેતનાને સમર્પિત કથાનું ભાવભીનું સમાપન; આગામી કથા ૨૧ માર્ચથી કચ્છની પીરારી ભૂમિ માધા પરથી ગવાશે

બગહરું મેઘાણીમય બની ગયું! મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે. એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ બીજ પંક્તિઓ કલિ કે કબિન્હકરઉંપરનામા; જિન્હબરનેરઘુપતિગુનગ્રામા. જે પ્રાકૃત કબિ પરમ સયાને; ભાષા જિન્હહરિચરિતબખાને. ભએ જે અહહિ જે હોઇહહિંઆગે; પ્રનવઉસબહિ કપટ સબ ત્યાગે. -બાલકાંડ રાષ્ટ્રીય શાયર અને ગુજરાતી સાહિત્યનાં લગભગ બધા જ પ્રકારનું જેણે ખેડાણ કર્યું છે એવાં સંશોધક સમર્થ સાહિત્યકાર ઝવેરચંદકાલીદાસમેઘાણીની કર્મભૂમિ,પૈતૃક ભૂમિ એવા બગસરા ખાતે ચાલતી …

Read More »

કથાના પંડાલમાં અચલ ચરિત્ર શરૂ થાય ત્યારે બધું શાંત થઈ જાય છે,કારણ કે આ રઘુવંશનું ચરિત્ર છે.

મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી ‘સેતુબંધ‘ કર્મ કર્યું છે. સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ ‘વટ‘ મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે. “આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ મને ‘સાધુ‘ લાગે છે.” અમરેલી રોડ બગસરા ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે ભૂમિનું સત્વ-તત્વ અને અસ્મિતાથી છલોછલ ભરેલી બગસરાની ભૂમિને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે રાષ્ટ્રીય શાયર તો છે જ તલગાજરડી દ્રષ્ટિ જેને સાયર …

Read More »

ભરવાડ યુવા સંગઠનનો અનોખો પ્રયાસ : અમદાવાદમાં ૫૫ JCBનું વિતરણ, નવનિયુક્ત અધિકારીઓનું સન્માન

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — ભરવાડ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના યુવાનોને રોજગાર સાથે જોડવા માટે શરૂ કરવામાં આવેલી “યુવા રોજગાર યોજના – પ્રથમ તબક્કો ૨૦૨૬” અંતર્ગત અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ૫૫ JCB મશીનોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર નવનિયુક્ત અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. …

Read More »

SAL હોસ્પિટલ, સાયન્સ સિટી દ્વારા ખાસ “સેકન્ડ ઓપિનિયન ક્લિનિક” ની જાહેરાત

✔️ વિશિષ્ટ્તાઓ : ​સર્જરી, સારવાર અને IVF સંબંધિત નિર્ણયોમાં મદદ કરવા માટે ખાસ આયોજન. ​નિષ્ણાત ડોકટરો દ્વારા વિનામૂલ્યે અને વિસ્તૃત માર્ગદર્શન. ​લેબોરેટરી અને રેડિયોલોજી તપાસ પર રાહત દરે સેવાઓ. દવાઓ પર 25% રાહત ઙિસ્કાઉન્ટ  ✔️ ​વિગતો: ​SAL હોસ્પિટલ, સાયન્સ સિટી દ્વારા દર્દીઓની સ્વાસ્થ્ય સંબંધિત મૂંઝવણો દૂર કરવા અને યોગ્ય સારવારનો નિર્ણય લેવામાં મદદ કરવા માટે એક વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં …

Read More »

રાજકોટમાં ઇન્ડિયા ટી વોકેથોનને શાનદાર સફળતા

રાજકોટ, ગુજરાત | ૧૪ માર્ચ ૨૦૨૬ — ટી બોર્ડ ઇન્ડિયા દ્વારા આજે રાજકોટના બહુમાળી ચોક ખાતે “ઇન્ડિયા ટી વોકેથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ફિટનેસ હિમાયતીઓ, રમતગમતના ઉત્સાહીઓ અને ભારતીય ચા પ્રેમીઓ સહિત જીવનના તમામ ક્ષેત્રોના ઉત્સાહી લોકો ઉમટી પડ્યા હતા, જેઓ ભારતીય ચાના સ્વાસ્થ્ય લાભો અને સક્રિય જીવનશૈલીનો પ્રચાર કરવા માટે ભેગા થયા હતા. ભારત …

Read More »

BNI અમદાવાદની સિસિલિયન પ્રીમિયર લીગની ચોથી એડિશનનો પ્રારંભ

સિસિલિયન પ્રીમિયર લીગ સાથે પંદર દિવસ સુધી રોમાંચક ક્રિકેટિંગ એક્શન જોવા મળશે અમદાવાદ, ગુજરાત | ૧૪મી માર્ચ ૨૦૨૬ — બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના મેમ્બર્સ માટે એક રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL) ની ચોથી એડિશન 13 થી 28 માર્ચ દરમિયાન યોજાનારી મેચો સાથે શરૂ થઈ ગઈ છે. BNI કોમ્યુનિટીમાં સૌથી વધુ અપેક્ષિત રમતોના કાર્યક્રમોમાંથી એક ગણાતી સિસિલિયન પ્રીમિયર …

Read More »