સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વારા ૭૮માં સ્વાતંત્ર પર્વનું સેલિબ્રેશન કરાયું

Spread the love

૭૮માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે વાત કરતા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી આશા વઘાસીયાએ કહ્યું કે,” દેશભક્તિની ભાવના સૌમાં જાગૃત થાય એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજિત ૧૫૦૦થી વધુ ગર્લ્સ ઉપસ્થિત રહી હતી. આ ગર્લ્સ દ્વારા વિવિધ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદના સૌ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.


Spread the love

Check Also

ટાટા મોટર્સે ડ્રાઇવરની સુવિધામાં વધારો કર્યો, તેની ટ્રક રેન્જમાં એર કન્ડિશન્ડ કેબિન અને કાઉલ્સ લોન્ચ કર્યા

Spread the love ⇒ વાસ્તવિક દુનિયાના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા માટે ડિઝાઇન કરાયેલ સ્માર્ટ અપગ્રેડની સાથે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *